________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 583 ' અર્ધજાગૃત અવસ્થામાં હોય છે. જ્યારે મનુષ્યમાં તે લૉક અનુભવવાદી હતા અને તેમની એક વિશિષ્ટ માન્યતા તદ્દન જાગૃત અવસ્થામાં હોય છે. મહાપુરુષમાં પૂર્ણ એ પણ હતી કે આપણને જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું જાગૃત અવસ્થામાં ઈત્યાદિ ઈત્યાદિ. આને લીધે જ શક્ય છે તે ફક્ત આપણા આત્માઓ અને તેના વિચારોનું પથ્થર આપણને તદ્દન જડ પદાર્થ લાગે છે, જ્યારે મનુષ્ય જ્ઞાન જ છે. ભૌતિક પદાર્થનું જ્ઞાન શક્ય જ નથી. સચેતન આત્મા લાગે છે. બર્કલીએ આ જ વસ્તુને મૂળ આધાર તરીકે લઈને એવી તર્કયુક્ત રજૂઆત કરી કે જે આપણું મનમાં રહેલા ડેકોર્ટના અનુયાયીઓએ " પ્રસંગવાદ” રજુ કરીને વિચારોને જે આપણે જાણી શકતા હોઈએ તો પછી એવું પ્રતિપાદન કર્યું હતું કે આમ તે આત્મા અને ફિલિત થાય છે કે ફક્ત આપણા "Ideas ”નું જ શરીર પરસ્પરથી તદ્દન સ્વતંત્ર છે, પરંતુ જ્યારે જ્યારે અસ્તિત્વ છે અને ભૌતિક પદાર્થ છે જ નહિ; કારણ કે પ્રસંગ પડે છે ત્યારે ત્યારે ઈશ્વર દરમ્યાનગીરી કરીને તેમના મત પ્રમાણે, “હે વું એટલે જ્ઞાન થવું અથવા મન-શરીર સંબંધને દુરસ્ત કરીને બંને વચ્ચે સંવાદિતા અનુભવમાં આવવું.” અથવા સુમેળ સાધે છે. આ વિચારની હાંસી ઉડાવતાં લાયબનિક કહે છે કે ઈશ્વર એવો અણધડ ઘડિયાળી નથી આમ ભૌતિક જગતનું નાસ્તિત્વ સિદ્ધ કરીને તેમણે કે જેણે અવારનવાર મન અને શરીર રૂપી ઘડિયાળને ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. કારણ કે આ માનસિક ઠીક કરવા દરમ્યાનગીરી કરવી પડે. ઇશ્વરે સૃષ્ટિનું સર્જન પ્રત્યની ઉત્પત્તિ માટે ઈશ્વર જ સમર્થ છે. બર્કલીનો કરતી વખતે પહેલેથી જ આત્મા અને શરીર વચ્ચે સિદ્ધાંત દષ્ટિ-સૃષ્ટિવાદ અથવા વ્યક્તિલક્ષી વિજ્ઞાનવાદ સંવાદિતા કે સામંજસ્ય સ્થાપેલ છે. પણ કહેવાય છે. લાયવનિઝની દષ્ટિએ, આ વિશ્વ સુંદરમાં સુંદર અને હચેસન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિશ્વ છે. અને આવાં સુયોજિત, સંવાદિત આયર્લેન્ડના ઉત્તરના પરગણામાં જન્મેલ આ નીતિવિશ્વને રચનાર મહાબુદ્ધિમાન ઈશ્વર છે. આ સંવાદિતાને મીમાંસક “નૈતિક ઇન્દ્રિય” અંગેના તેમના વિશિષ્ટ મત તેઓ કેટલીકવાર ઍરકેસ્ટ્રા અથવા સમૂહવાદ્યસંગીતની માટે જાણીતા છે. જેમ આંખ, કાન, નાક વગેરે જ્ઞાનેન્દ્રિય ઉપમા પણ આપતા હતા. દ્વારા ભિન્ન ભિન્ન પદાર્થો અને તેના વિષયોનું જ્ઞાન તેમણે રજૂ કરેલો પર્યાપ્ત કારણને પ્રસિદ્ધ સિદ્ધાંત આપણને થાય છે તેવી રીતે કર્યું નીતિમય છે, કયું ઈશ્વરની રચનાઓના સંબંધમાં પણ ઉપયોગી છે. અનીતિમય છે તેની સૂઝ માટે ઈશ્વરે આપણને એક જાતની નૈતિક ઈન્દ્રિય ( Moral Sense ) બક્ષિસમાં આપી છે. જજ બકલી અલબત્ત શેફટસબરીએ તે અગાઉ નૈતિક ઈન્દ્રિયને સિદ્ધાંત આપેલું હતું, પણ હચેસને તેને વ્યવસ્થિત સ્વરૂપ આ આઈરિશ ધર્મગુરૂને એમ લાગ્યું કે જગતમાં આપ્યું એમ ગણાય છે. લોકોને ઈશ્વરની બાબતમાં જે અશ્રદ્ધા અથવા જે નાસ્તિકતા દેખાય છે તેનું ખરું કારણ ભૌતિક તત્ત્વમાં મેન્યુઅલ કેન્ટ ( Kant ) સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એવી તેમની માન્યતામાં રહેલું છે. ભૌતિકવાદમાં શ્રદ્ધા એ ઈશ્વરમાં અશ્રદ્ધાનું ખરું કારણ આધુનિક તત્ત્વજ્ઞાનમાં પોતાની સર્વમુખી પ્રતિભા થી વિશ્વને આંજી દેનાર આ શાંત અને પ્રમાણમાં છે. તેથી જે તે એટલું સાબિત કરી શકે કે ચેતન આત્માઓના અસ્તિત્વથી સ્વત ત્ર એવું કંઈ પણ અસ્તિત્વ એકાંત જીવન જીવનાર પ્રોફેસર કેન્ટ પ્રકાડ દાર્શનિક પદાર્થોને છે જ નહિ, તે પછી લોકોને ચેતનશીલ તરીકે વિખ્યાત છે, જે કઈ અભ્યાસ વિષયને તેઓ આત્માઓનું અને ઈશ્વરનું મહત્ત્વ સમજાય. આ કાર્ય સ્પર્યા તે સર્વમાં તેમનું મૌલિક અને તીવ્ર બુદ્ધિમતા દર્શક પ્રદાન હોય જ. ઈશ્વરનું મહત્વ વિશ્વના નિતિક તેમણે હાથમાં લીધું. સંચાલક તરીકે (as Moral Governor) સવિશેષ છે તેઓ જે ચિંતકની જ્ઞાનમીમાંસામાં શ્રદ્ધા રાખતા એવું તેઓ માનતા હતા, અને ઈશ્વરના અસ્તિત્વ બાબત હતા તે અંગ્રેજ તરવજ્ઞાની લોકોને તે કેન્દ્રમાં રાખે છે. જે કાંઈ તકપ્રધાન સાબિતીઓ અપાઈ ચૂકી હતી તે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org