________________ .582 વિશ્વની અમિતા પડનાર મહાપુરુષ સાચા અર્થ માં ધાર્મિક અને નીતિમાન મેલબર્ન્સ હોવા છતાં, તેના પર નાતિકતાને આક્ષેપ મૂકી તેને સંત ઓગસ્ટાઈનના સિદ્ધાંતો જેમાં લોકપ્રિય હતા પરેશાન કરવામાં આવતું હોય છે. સ્પિનોઝાની બાબતમાં એવા એક સંઘના તેઓ સત્ય હતા. તેમના મત પ્રમાણે, પણું આમ જ બન્યું હતું. ઈશ્વર પ્રત્યેના સાચા પ્રેમમાં બૌદ્ધિક પ્રત્યયો ઈશ્વરમાં રહેલા છે અને ઈશ્વર એ ફક્ત પ્રમત્ત એવા આ નિર્લોભી, નીડર અને સત્યવક્તા ધર્મ, આધ્યાત્મિક ગુણધર્મો જ ધરાવનાર ચેતનશીલ પરમ - ગુરુઓની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો. કારણ આત્મા છે. આપણને સર્વવસ્તુઓનાં ઈશ્વરમાં દર્શન થાય કે પિઝાએ મકકમતાથી કહ્યું કે વિશ્વનું સત્ તત્વ છે, તે ભૌતિક વ્યાપકતા ધરાવનાર ઈશ્વરમાં નહિ, પરંતુ અથવા આદિકારણ રૂપ મૂળભૂત “દ્રવ્ય’ એક જ હોવું બુદ્ધિશીલ ઈશ્વરમાં દર્શન થાય છે. આટલે સુધી તેનો જોઈએ, એટલું જ નહિ પણ તે “દ્રવ્ય” નિર્ગુણ જ મત ગણીએ તે વિદ્વાનોએ તેને "Christian Spinoza' હોવું જોઈએ. "Every determination is Negation કહ્યા તે ચગ્ય ગણાત, પરંતુ આટલેથી ન અટકતાં તેઓ અથવા ઉપાધિમાત્ર ઈશ્વરતત્વનો નિષેધ જ છે એ તેમનું કહે છે કે “પોતે સજેલી સૃષ્ટિનો ઈશ્વરે જે સંહાર કર્યો પ્રખ્યાત સૂત્ર હતું. ઈશ્વરને કોઈ વિશેષણથી નવાજી કે ઓળખાવી શકાય નહિ. તેમ ઈશ્વરને સૃષ્ટિ રચના માટે હોત અને જે અત્યારે મારા મન પર ઈશ્વર જે રીતે અસર કરે છે તે ચાલુ રાખી હોત, તો અત્યારે હું કઈ પ્રોજન પણ ન હોઈ શકે. કારણ કે તો પછી આ જે ચેય કે પ્રયોજન મુખ્ય બની જાય, અને તેટલે અંશે જે પદાર્થોને જોઉં છું તે તે જોઈ શકત.” આમ એક પ્રકારને વિજ્ઞાનવાદી સર્વેશ્વરવાદ અહીં છે. ઈશ્વરની સર્વતોમુખી સત્તા પર નિયંત્રણ આવ્યું કહેવાય. પાકલ : - ઈશ્વર અને જગત વચ્ચેના સંબંધ બાબતમાં ઈશ્વરનું પરત્વ Transcendence અને અપરત્વ અથવા અંતર્યામી- આ મહાપુરુષ ડેકોર્ટના દ્વિતવાદને - કે જેમાં પ્રકૃતિ પણું એવા બે મત છે. સ્પિનેઝા ડેકાથી આ બાબતમાં અંગેને યાંત્રિક ખ્યાલ છે તેને - સ્વીકારે છે. પરંતુ અંતિમ જુદા પડે છે અને માને છે કે ઈશ્વર જગતથી પર નથી, તનું જ્ઞાન મનુષ્યની બુદ્ધિ માટે અગમ્ય છે એમ પરંતુ અંતર્ગત તત્ત્વ છે. ઈશ્વરમાં જગત રહેલું છે, માને છે. ઈશ્વરનું અસ્તિત્વ કે આત્માનું અમરત્વ આપણે અને જગતમાં ઈશ્વર વ્યાપ્ત છે. આને સર્વેશ્વરવાદ કહે સાબિત કરી શકીએ નહિ. તારિવક સાબિતી એ કદાચ છે. અણુએ અણુમાં ઈશ્વર વસી રહ્યો છે. સત્ય જ્ઞાન સ્વરૂપે ઈશ્વર પ્રત્યે આપણને લઈ જાય પરંતુ પ્રેમસ્વરૂપ ઈશ્વર- God of Love ની અનુભૂતિ ન જ ઈશ્વર અનંત ગુણધર્મોવાળો છે. આ બાબત ખૂબ ચર્ચાસ્પદ બની છે. કારણ કે એક બાજુથી પિઝાની કરાવી શકે. તર્ક શંકામાં પરિસમાપ્ત થાય છે. જ્યારે તત્વમીમાંસા અથવા દ્રવ્યમીમાંસા એમ પ્રતિપાદન કરે છે, ધર્મમાં, ધાર્મિક લાગણીમાં આપણને ઈશ્વરની પ્રત્યક્ષ દ્રવ્ય નિર્ગુણ જ હોય અને ઈશ્વર એ જ “દ્રવ્ય” છે. અનુભૂતિ થાય છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. તે પછી તેને ગુણનું આરોપણ ન થઈ શકે. બીજી બાજુ "The heart has its reasons, which reason does not know" અર્થાત્, તર્કશક્તિને ખબર ન હોય પિઝાની ધર્મમીમાંસા કહે છે કે ઈશ્વર અનંત અને એવી ધારણાઓ કે સંકલ્પનાઓ હદય પાસે છે. આમ, અમર્યાદ ગુણવાળે છે, પરંતુ તેમાંથી બે જ ગુણધર્મો પાસ્કલની અપરોક્ષાનુભૂતિમાં (Mysticism)માં પ્રેમનું વિચાર અને વ્યાપકતાને માણસ જાણી શકે છે. આ સામ્રાજ્ય છે, મસ્તકના કરતાં હદયની સર્વોપરીતા છે. ચર્ચાને સંક્ષિપ્ત નિષ્કર્ષ આપીએ તો, અમર્યાદ ગુણધર્મો છે એમ કહેવું એ નિર્ગુણ હોવાના ખ્યાલથી વિરુદ્ધની લાયબનિઝ વાત નથી. સર્વચેતન્યવાદમાં માનનાર આ તત્વજ્ઞ ઈશ્વરને સર્વથી ઈશ્વર એક છે, અદ્વિતીય છે, શાશ્વત છે, અનંત છે, શ્રેષ્ઠ “ચીદાણુ” (Monad) તરીકે ગણે છે. વસ્તુ માત્રમાં સર્વવ્યાપી અને સ્વયંભૂ છે. મન અને શરીર એ એક જ ચૈતન્યનો અંશ છે. કેઈપણ પદાર્થ તદ્દન જડ નથી. દ્રવ્યના બે પાસાં છે અથવા એક જ ઈશ્વરની બે બાજુઓ પથ્થરમાં ચીદાણુ અથવા આધ્યાત્મિક પરમાણુ " spiritual છે. આમ સ્પિન ઝાની ઈશ્વરમીમાંસામાં સમાંતરવાદ પણ atom " સુષુપ્ત અવસ્થામાં હોય છે, વનસ્પતિ કે વૃક્ષમાં જોવા મળે છે. તે અર્ધ સુષુપ્ત અપસ્થામાં હોય છે, પ્રાણીઓમાં ચીદાણુ - તેમાંથી બે જ 3 આ માય છે, મસ્ત" Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org