SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ 581 સંબંધને સ્વીકારતા નથી. ત્રિમૂર્તિ સ્વરૂપે ઈશ્વરને થોમસ ડેકાર્ટ એ શ્રદ્ધાને વિષય ગણે છે. સંત ઓગસ્ટાઇનની ધમ- આધુનિક તત્વજ્ઞાનના પિતા તરીકે જે ગણાયા છે મીમાંસા પ્રમાણે ઈશ્વર એ શાશ્વત, પરમ, સર્વશક્તિમાન, તે કાન્સના બુદ્ધિવાદી ચિંતક ડેકોર્ટને માનવપ્રણામાં, સર્વશ્રેષ્ઠ સર્વદ્રષ્ટા સ્વરૂપ છે. તે સંપૂર્ણ મુક્ત છે, તે બદ્ધિતત્ત્વમાં અપ્રતિમ વિશ્વાસ હતો. પોતાની વિશિષ્ટ શંકાyણ પવિત્ર છે. ઈશ્વર જે કાંઈ સંક૯પ કરે છે તે બીજા પદ્ધતિ અને ગાણિતિક પદ્ધતિથી સર્વપ્રથમ તેમણે કોઇની-લોગોની-દરમ્યાનગીરી વગર જ સિદ્ધ કરે છે. આત્માઓનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. તે પછી ઈશ્વરના ઈશ્વરે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઈશ્વરનું અરિતત્વ અંગેની વિચારસરણીમાં પોતાનો અમૂલ્ય ફાળો સજન એ આવરત સળંગ સેજન છે, અતૂટ ક્રિયા છે. આપીને તેમણે ઈશ્વરના અસ્તિત્વ માટે બૌદ્ધિક સાબિતી ઈશ્વર આ મત પ્રમાણે, ભૌતિક દ્રવ્યને પણ સજે છે. આપવા પ્રયત્ન કર્યો. ડેકાર્ટની દષ્ટિએ, મન અને શરીર ઈશ્વરની પૂર્ણતામાંથી જ તેનું અસ્તિત્વ ફલિત થઈ જાય એ પરસ્પરથી સ્વતંત્ર એવાં મૂળભૂત દ્રવ્ય છે; પરંતુ છે એમ સંત એંગસ્ટાઈન માનતા હતા. આ બંને સાપેક્ષ દ્રવ્યો છે. ઈશ્વર જ એક સાચું નિરપેક્ષ દ્રવ્ય છે. ઈશ્વર સર્વથી પર, સંપૂર્ણ સ્વતંત્ર, ફાસિસ બેકના પૂર્ણ પ્રજ્ઞા સ્વરૂપ અને તદ્દન નિરપેક્ષ તથા પૂર્ણ છે. આપણા મનમાં ઈશ્વરને જે ખ્યાલ છે તે પૂર્ણ એવા પાશ્ચાત્ય તત્ત્વદર્શનમાં આધુનિક યુગની લાક્ષણિકતા- સર્વશક્તિમાન ઈશ્વરને ખ્યાલ છે. અને પૂર્ણ અંગેના ઓમાં ચિંતનાત્મક પ્રભુત્વ, પરંપરાગત અને અધિકારી આવા વિચારનો સર્જક ઈશ્વર જ હોઇ શકે, બીજી કઈ" વર્ગ નિર્દિષ્ટ જે કાંઈ હોય તેની સામે કાતિ, વિચાર, અપૂણ વ્યક્તિ નહિ, કારણ કે જે અપૂણું હોય તે કદી લાગણી અને કાર્ય માં સ્વાતંત્ર્યની માંગ ઈત્યાદિ મુખ્ય પણ પૂર્ણને ખ્યાલ જન્માવી શકે નહિ. તેથી સાબિત છે. સર્વ પ્રકારનાં બંધનેને ફગાવી દેવાની વૃત્તિ અહીં થાય છે કે ઈશ્વર છે.” દેખા દે છે. ધર્મ અને નીતિમત્તાની બાબતમાં પણ શ્રદ્ધા પશ્ચિમાત્ય તત્ત્વદર્શનમાં પણ ઈશ્વરના અસ્તિત્વ કે માન્યતાની ધૂંસરી ફગાવી દઈને પોતાના સ્વતંત્ર મત માટે વિવિધ સાબિતીઓ અપાયેલ છે. ડેકાર્ટ પણ એમ અને બુદ્ધિથી પ્રશ્નોનો ઉકેલ લાવવાની લગન પ્રવર્તતી માનતા હતા કે ઈશ્વરની પૂર્ણતામાં જ એનું અસ્તિત્વ હતી. આધુનિક યુગની હવા સૂંઘતે માણસ ઈશ્વર અને સાબિત થઈ જાય છે. વળી, આ ઈશ્વર કે જે સૃષ્ટિના પિતાની વચ્ચે કોઈને રહેવા દેવા કે સહન કરવા માગતો કારણરૂપ છે તે એક અને અદ્વિતીય જ હોઈ શકે; નથી. ટૂંકામાં શ્રદ્ધા નહિ પણ તર્ક એ જ જાણે કે કારણ કે જે ઘણાં કારણે હોય, તે તે બધાં અપૂર્ણ સાચું સાધન બની રહ્યો. સ્વતંત્ર બુદ્ધિ અને સ્વતંત્ર અને અન્યની અપેક્ષા રાખનારાં જ હોય. તેથી સૃષ્ટિનાં અનુભવ એ જ અગત્યનાં મનાયાં. ડેકાર્ટ, સ્પિનઝા આદિ કારણું રૂપ ઈવ૨ સ્વયંભૂ છે, સ્વયં પર્યાપ્ત લાઈબનિઝ ઈત્યાદિ જે બુદ્ધિવાદીઓ હતા, તો બેકન, હેપ્સ, લેક, બર્કલી અને હામ અનુભવવાદીઓ હતા. ઈશ્વર ના હેત, તે આપણે જ અત્યારે જે કાંઈ બેકનનો મુખ્ય ફાળે વૈજ્ઞાનિક પદ્ધતિ પૂરી પાડવાની છીએ તેવું આપણું અસ્તિત્વ સંભવી શકત નહિ. બાબતમાં છે. એરિસ્ટોટલના તકશાસ્ત્રમાં કે પ્લેટના ઈશ્વરને ખ્યાલ જન્મજાત છે. ઈવર સર્વદ્રષ્ટા છે. બુદ્ધિવાદમાં તેમને વજદ ન લાગ્યું. એક નવી જ દષ્ટિ. સર્વનિયંતા છે અને બધાં જ ઈષ્ટ અને શ્રેયનું તે નવી જ પદ્ધતિ અને નવું જ વિજ્ઞાન આપવાની એને મૂળ છે. ઈશ્વર અશરીરી કે અમૂર્ત છે અને બુદ્ધિ તેમ તમન્ના હતી. ગ્રીક પરમાણુવાદી ડિમોટિસના જેવું જ સંકલ્પ ધરાવતો હોવા છતાં મનુષ્યથી તે વિશિષ્ટ છે. તવદર્શન આપવાનો તેઓ પ્રયત્ન કરતા હોય એવું ઈશ્વર જગતથી પર છે. આમ પર-ઈશ્વરવાદનો સિદ્ધાંત પણ લાગે છે. પાછળથી પ્યુરીટનોએ સ્થાપેલી રૉયલ આમા ૨ઉંલી ? સોસાયટીએ બેકનને મત પરિપષ્ટ કર્યો કે ઈશ્વરનાં પિઝા સર્જનની અજાયબીઓને કેવળ વિજ્ઞાન જ ખુલ્લી કરી દુનિયાને ઈતિહાસ એવા ઘણા દાખલાઓ નોંધે છે શકે તેમ છે. કે જેમાં અમુક પરંપરામૂલક કે ચીલાચાલુ ઘરેડથી જુદો Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy