________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૫૬૧
સહજ સમાધિની પ્રાપ્તિ માટે આ વૃત્તિઓનું કઈ પ્રકારે શકાય છે તથા એ દ્વારા રચનાત્મક આનંદ અને સૃજન દમન કરવાની જરૂર નથી. પરંતુ તેમના માગતરી. સુખ પ્રાપ્ત કરી શકાય છે. અને આ રીતે હાનિકારક કરણથી ચિત્તની એવી ભૂમિકા થઈ જાય છે કે જેનાથી વિષયસુખની વૃત્તિથી છૂટી શકાય છે. તે સહજ સ્વરૂપ સ્થિત થઈ શકે છે. અહીં તે વૃત્તિને
૭. આક્રમણની વૃત્તિ (Instinct of fight) દેશ, તથા તેમના માર્ગોતરીકરણનો અત્યંત સંક્ષેપમાં ઉલ્લેખ
જાતિ, ધર્મ વગેરેના નામે આક્રમણ કે લડાઈની આ કરીશું.
વૃત્તિનું માર્ગોતરીકરણ વિકારે લડવા, બૂરાઈઓ સામે ૧. જિજ્ઞાસા અને કુતહલ વૃત્તિ Instinct of સંઘર્ષ કરવાની વૃત્તિમાં કરી શકાય. learning or curiosity ):- આ વૃત્તિને આપણે સંસારમાં ૮, સામાજિક અથવા યથવૃત્તિ (Social instinct) હરવા ફરવાનો શોખ તથા વ્યર્થ વાતને જાણવાની ટેવ અને મનુષ્ય સત્સંગમાં સામેલ થવા અથવા દેવી પરિવારનું અથવા શેખ( Hobby Jથી દૂર કરી આત્મા પરમાત્મા સંગઠનમાં હળીમળીને ચાલવા માટે પ્રયોગ કરી પિતાનું પરમધામ, સૃષ્ટિ ચક્ર, કર્મની ગતિ, ભૂત ભવિષ્ય વગેરે એકલવાયાપણું (Feeling of loneliness) દૂર કરી શકે જાણવામાં વાળી શકીએ છીએ.
છે અથવા તે સમગ્ર મનુષ્ય જાતિને પરમાત્માની જ
સંતતિ માનીને પિતાને આ વિશ્વ સમાજનું અંગ માની ૨. સંગ્રહ વૃત્તિ (Instinct of Acquisition):
-- શકે છે. આ વૃત્તિને આપણે સંસારના પદાર્થોને લાભ અને મોહવશ અધિકાધિક એકઠા કરવાને બદલે અધિકાધિક જ્ઞાન
આમપ્રકાશન અથવા અહભાવ (Instinct અના ચાં જ of self Assertions or elation ) : આ વૃત્તિને શકીએ છીએ.
આપણે શુદ્ધ નશાના રૂપમાં જેમ કે આપણે સર્વશક્તિમાન
બાપના સંતાન માસ્ટર સર્વશક્તિમાન, માસ્ટર નોલેજ ફુલ ૩. આહાર અષણ વૃત્તિ (Instinct for sear- ડામના મુખ્ય એકટર, માસ્ટર ક્રિએટર છીએ એવા ભાન ching for food) - આને આપણે ભાતભાતના સ્વા. માટે પ્રયોજી શકીએ છીએ. વળી ઈશ્વરીય સેવાકાર્ય દિષ્ટ આહારમાં ભટકાવવાને બદલે મનને આહાર મનન, અથવા સત્કાર્યમાં તેને પ્રયોગ કરી પોતાની ગ્યતાઓ બુદ્ધિનો આહાર શુદ્ધ વિચા૨; લેક સેવાર્થે યોજના તથા અભિવ્યક્તિ અથવા શુદ્ધ રૂપમાં આત્મપ્રકાશન કરી સત્યાસત્યનો નિર્ણય અને આત્માને આહાર શાંતિ, શકાય છે. શક્તિ અને પવિત્રતા પ્રાપ્ત કરવામાં જોડી દઈ એ.
૧૦, અનુવર્તન અથવા અધીનતા વૃત્તિઃ- (Ins૪. જગસા વૃત્તિ ( Instinct of hate or repu].
tinct of self surrender or submission) 2412
આપણે સ્વયંથી મેટેરા પાસે કંઈક ન શીખવા માન sion) : આને આપણે લોકોને ઘણું કરવાને બદલે અથવા કેઈની બૂરાઈ કરવાને બદલે સ્વયંને તામસિક આહાર
આપી નુકવામાં. તથા પરમાત્મા પ્રત્યે સમર્પણમયતાને વિહાર અને વ્યવહારથી દૂર કરી ખરાબ સોબતથી બચી,
ભાવ કેળવી નિશ્ચિંત બનવામાં તથા તેમના માર્ગદર્શન ખરાબ અધ્યયનને છોડવા વગેરેને માટે પ્રજી શકીએ અનુસાર જીવન બનાવવામાં વાળી શકીએ છીએ.
૧૧. હાસ્યવૃત્તિ અથવા ખેલકૂદની વૃત્તિ :
( Instinct of play, laughter or amusement) પ. સ્વરક્ષણ વૃત્તિ ( Instinct of flight or
આ પ્રોગ કરતાં, આપણે સૃષ્ટિને એક નાટક માનીને સદા escape) : આનો પ્રયોગ સંકોચ, લોકલાજના રૂપની પ્રતિ કી કશી તકે
હર્ષિત રહી શકીએ છીએ. આપણે દરેક કર્મને નાટકને આસુરી મર્યાદાઓથી બચવા માટે કરી શકીએ.
એક પાટ માનતાં ખેવને અનુકૂળ તેને સહજ રીતે કરી રચના અને નવનિર્માણ વૃત્તિ (Instinct of Con- શકીએ છીએ, અને કઠિનમાં કઠિન પરિસ્થિતિને પણ પાર struction) : આ વૃત્તિને નવી સતયુગી સૃષ્ટિની રચનાના કરી શકીએ છીએ. કાર્યમાં સહયોગી બનવા માટે અથવા પોતાના જીવનના ૧૨. સહાનુભૂતિ વૃત્તિ (Instinct of Compassiનવનિર્માણ માટે (મરજીવા બનવા માટે) પ્રયોગ કરી on or Fellow-feeling) આ વૃત્તિને આપણે સર્વ વિકારી
છીએ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org