SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ પપ૯ ત્યારે અને મારે અનુભવ કરે છે. આખરે પ્રત્યાહારને હાય (ગ) જે તેને સહયોગ અને સહારો આપે (ધ) જે ભાવ તે એ જ છે કે- (૧) પ્રકૃતિના પદાર્થોના સંપર્કમાં સુંદર વિચિત્ર અને અભુત હેય (ચ) તેના કેટલાય આવવા છતાં આપણે ચાખ્યાને ન ભૂલીએ અને (૨) દિવ્ય ગુણો હોય જે આપણને સારા લાગતા હોય (જ) આપણે પ્રકૃતિના પદાર્થો પ્રત્યે આકર્ષાઈએ નહીં અને જેમાં મનને એવો રસ મળે કે તે મુગ્ધ થઈ જાય–ત્યાંથી તેમના પ્રભાવને ગ્રહણ ન કરીએ તેથી સાચા અર્થમાં દુર થવાની ઈચ્છા જ ન કરે. આ બધી વિશેષતાઓ તો તે આ આપણા પોતાના જ મનના દૃષ્ટિકોણ (Outlook) કેવળ એક પરમાત્મામાં જ છે કારણ કે તે જ એક છે પર તથા આપણાં મલ્યો (Values) પર અવલંબે છે. કે જેના સૌંદર્યની કલા કદી ઓછી થતી નથી, જેને આપણે આ કળિયુગી સંસાર ને તમો પ્રધાન નિસાર જેનાર પણ સ્વયં સુંદર બની જાય છે, જેનાં કાર્ય પણ પતિત, નર્કમય આસુરી અને વિનાશોમુખ (Nearing સુંદર હોય છે અને ગુણ પણ અદભુત. જેની સાથે જ distruction) માનતા હોઈએ તો સ્વાભાવિક રૂપથી આત્માના સર્વ સંબંધ પણ છે. જે મન મોહક પણ છે આપણા મનમાં તેના પ્રત્યે કઈ લગાવ આકર્ષણ અથવા અને મનના મીત પણ; સહાયક પણ છે અને સખા પણ આસક્તિ નહી રહે પરંતુ આપણામાં ઉપરામભાવ તથા છે. તેને બદલે મનને મીણબત્તીની જ્યોત. નાકના એક પ્રકારનો વિરાગ્ય ઉત્પન્ન થશે. વળી જે આપણી ટેરવે, વક્ષસ્થળ અથવા કોઈ પ્રતિમા પર એકાગ્ર સામે કોઈ ઊંચું લક્ષ્ય હોય તો તેના માટે આપણું કરવાની કોશિશ કરતી એ એક નીરસ રીતે મનને સર્વસ્વ ન્યોછાવર કરવા માટે પણ તૈયાર થઈ જઈશું જબરદસ્તીથી એવા સ્થાન પર બાંધવાની ક્રિયા કરવા અર્થાત આપણામાં ત્યાગભાવ આવી જશે. તે જ્યાં બરાબર છે કે જેની ઉપરોક્ત બધી જ વિશેષતાઓ નથી. વૈરાગ્ય અને ત્યાગથી મનુષ્ય લક્ષ્ય માટે તપસ્યા અને વળી આ તો પ્રકૃતિનું અભિમાન છે. આત્માભિમાન નહીં. સેવા કરતો હોય ત્યાં તેના માટે પ્રત્યાહાર-એપ્રિય વિષયેનો ત્યાગ સહજ રૂપે થઈ જાય છે. તેને આંખો (૨) આજે લેકે ઘણું કરીને મન એકાગ્ર કરવાને અથવા કાન બંધ કરવાની આવશ્યકતા નથી હોતી કારણ પ્રયત્ન કરું ? પ્રયત્ન કરે છે તે સ્વયં પણ એક નથી. તે અનેકમાંથી કે તેને માટે તે પદાર્થ ફિક્કા પડી જાય છે. જે તે નિમૉણ પામેલ ? આ છે ર તે નિર્માણ પામેલ છે. તે પરિણામી છે અને પરિવર્તનશીલ આંખોથી જોતા હોય છે તે તે કલ્યાણની દૃષ્ટિથી બોલે છે. કૃષ્ણ, રામ, વિષ્ણુ, બુદ્ધ, ક્રાઈસ્ટ - આ બધાનાં શરીર છે તે પણ સેવાના ભાવથી. સાંભળે છે તે પણ કેવળ એક વિશેષ આયુષ્યવાળાં અને એક વિશેષ જાતિ, વર્ણ, તે જ વાત જે લય તરફ લઈ જાય અને પછી તે પોતાને લિંગ, વેશ અને દેશવાળાં છે અને તેમણે જે શરીરને પ્રભુ તરફ વાળીને સ્વયંને આ શરીરથી સમેટી લે છે. ધારણ કર્યું છે તે પણ અસંખ્ય પરમાણુઓને સમૂહ છે. તેથી તેમના પર મનને સ્થિર કરવું તે પિતાના ૬. ધારણ અને ધ્યાન - પતંજલિના મત અનુસાર દેહના અભિમાનને છોડીને અન્ય દેહધારીઓને યાદ મનને દેશ વિદેશમાં બાંધવું એ ધારણું છે અને તે કરવા બરાબર છે. તેથી મનુષ્યનું અર્ધચેતન મન દેશ વિશેષમાં એક જ ધયેય પર મનની પ્રવાહધારા (Subconscious mind) સહજ રીતે તેનામાં એકામ અથવા તેની એકતાનતા ધ્યાન કહેવાય છે. આજે લોકો થવામાં વિદન રૂપ બને છે. તેને બદલે તિબિંદુ પિતાના મનમાં કઈ દેશ નિર્ધારિત કરીને તેમાં કોઈ ગુણોના સિંધુકલેશ અને કર્મના બંધનથી ન્યારા, આપવરતુ અથવા કોઈ વ્યક્તિ પર મનને એકાગ્ર કરવા કાળમાં સર્વના એક માત્ર સહારા પરમાત્મા પર જ પ્રયત્ન કરે છે. અથવા તેઓ કઈ છૂળ વસ્તુ અથવા મનને એકાગ્ર કરવાની યુક્તિ યોગ્ય હોવાથી સહજ છે પ્રતિમા પર પિતાનું મન સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે અને તેમાં પરમાત્માનું આ તિબિંદુ સ્વરૂપ જ પરંતુ વાસ્તવમાં પરમધામ રૂપી દેશમાં જ્યોતિબિંદુ ન સ્ત્રીલિંગ છે ન પુલિંગ છે પરંતુ તિલિગ છે. તે પરમાત્મા પર મનને એકાગ્ર કરવાથી સહજ સમાધિ બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ નથી પરંતુ તેનામાં પ્રાપ્ત થઈ શકે છે. બીજી કોઈ પણ રીતે નહીં. તેનાં ત્રણેના સંસ્કાર એકી સાથે છે. અને તે સ્વયં અકાલ નીચે મુજબ મુખ્ય કારણ છે : છે. આ સંસારને કઈ પણ દેશ અને વેશ તેને દેશ (૧) મનુષ્યનું મન સ્વાભાવિક રીતે તેના પર જ અને વેશ નથી. પરંતુ તે સર્વ દેશ અને વેશવાળા એકાગ્ર થાય કે જેનાથી (ક) નેહ હોય (ખ) સંબંધ મનને એક માત્ર મિત્ર છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy