________________
૫૫૪
વિશ્વની અસ્મિતા
અથવા મગ્નાવસ્થાથી પણ આગળ વધી સૂફમાતિ સૂક્ષમ અવ્યક્ત અવસ્થા ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા છે. જ્યોતિ બિંદુ રૂપ પરમાત્માની જ અતૂટ, અમિશ્રિત નિષ્ઠાપૂર્વક બેસવાના સમય ઉપરાંત પણ આ અવસ્થા અધ્યભિચારી સ્મૃતિ અને અધ્યક્ત અનુભૂતિમાં એ બનેલી રહી શકે છે, જેમાં યોગી પિતાને સ્થૂળ શરીરમાં તન્મય થઈ જાય છે કે તેને બીજા કેઈ પણ પ્રકારનું હોવા છતાં સૂક્ષ્મ અથવા પ્રકાશમય હલકા શરીરમાં ભાન રહેતું નથી, કોઈ પણ સંક૯૫ વિક૯૫નાં વિદને હેવાનું અનુભવે છે. જાણે વ્યક્ત દેશનું આકર્ષણ બળ આવી શકતાં નથી. તે પોતે એક લાઈટને ગોળ એને ખેંચી શકતું નથી. આ અવસ્થામાં વ્યક્ત દેશના બની જાય છે તથા ઈશ્વરીય પ્રકાશ અને શક્તિ તેના પદાર્થો, વ્યક્ત ભાવ, વ્યક્ત મનોદશાવાળા આત્માઓ પર ઊતરી ઊતરીને તેના માધ્યમ દ્વારા સમસ્ત વિશ્વમાં તથા દેહના સર્વ પ્રકારનાં આકર્ષણથી ચગી લેશ માત્ર વિકી બનીને દિવ્યતા સ્થાપન કરે છે. પરંતુ તેને હું પ્રભાવિત થતું નથી. તે સદા ઉપરામ અને બધી પરિલાઈટ અને માઈટનો પુંજ છું એવું ભાન પણ ત્યારે સ્થિતિમાં એકરસ રહે છે. પિતાને વ્યકત દેશમાં ઈશ્વરીય જ થાય છે ત્યારે તે એ સ્થિતિમાંથી જરાક નીચો સંદેશ આપવા આવી પહોંચેલે ખુદાઈ ફિરસ્તા અનુભવે આવે છે. આ અવસ્થામાં એક એ અગ્નિ પ્રદીપ્ત થાય છે. બીજાને પણ તેવી ભાસના જરૂર આવે છે. તે પોતાને છે જેને ગાગ્નિ કહેવામાં આવે છે. તેનાથી જન્મ જન્માં. સંપૂર્ણ બદલાયેલે પાવન અને આનંદમય અનુભવે છે. તરનાં વિક ભસ્મ થઈ જાય છે. બંનેના ટુકડે ટુકડા પિતાના સાથીઓ માટે તેના મનમાં અકારણ મંત્રી, સ્નેહ થઈ જાય છે. આ અવસ્થામાં એ ઊંડે ઊડે અજ્ઞાતપણે અને કરુણા છલકાય છે. તે પિતાનામાં પ્રચંડ મનોબળ એવું અનુભવે છે કે જે કાંઈ મેળવવાનું હતું તે મેળવો અને અથાક જુસ્સો અનુભવે છે, તે અતીન્દ્રિય સુખના લીધું, જે કાંઈ જાણવાનું હતું તે જાણી લીધું, હવે કંઈ ઝલામાં લે છે. આ નિર્મળ અને અરીસા જેવી અવબાકી નથી. આમાં શરીરભાન ( Body conscious સ્થામાં તે બીજાના મનભાવનું સ્પષ્ટ પ્રતિબિંબ ઝીલી ness) બિલકુલ વિસરાઈ જાય છે. આને પતંજલિએ શકે છે.
નિરોધ અવસ્થા” અથવા “અસંપ્રજ્ઞાત સમાધિનામ આપ્યું છે. પતંજલિના રાજગથી ઘણા લોકો પરિચિત પિતાશ્રી બ્રહ્માની કર્માતીત અવસ્થાના ઉદાહોવાની સંભાવના હોવાથી, સાથે સાથે પતંજલિએ હરણ સાથે કર્માતીત અવસ્થાનાં લક્ષણોની દર્શાવેલાં, ચિત્તની અવસ્થાનાં નામનો પણ ઉલ્લેખ કર્યો સમજૂતી :છે. તેમ છતાં આ બન્ને (પતંજલિકૃત અને શિવ ભગવાન કૃત) ગાને સમાન ગણી લેવાની કોઈ ભૂલ ન કરે. કમભોગને કર્મવેગમાં પરિવર્તન કરી અખંડ ગી દા.ત. પતંજલિના યોગમાં પરમાત્માનું સ્થાન ખૂબ જ જીવન વિતાવતાં, સર્વ ગુણોથી સંપન્ન બની ઈશ્વરીય મત ગૌણ છે. જ્યારે ઈશ્વરીય રાજયોગમાં પરમાત્મા જ અનુસાર પિતાનાં મન, તન, ધન, સમય, સંક૯પ અને ઉદગમ, કેન્દ્રબિંદુ, પ્રેરણાશ્રય હોઈ અનિવાર્ય મહત્વ સર્વ કાંઈ સદા સ્વાહા કરતાં રહી મનુષ્ય જાતિની ધરાવે છે.
સર્વોત્તમ સેવા દ્વારા અજિત શ્રેષ્ઠ પ્રારબ્ધથી સંપન્ન થઈ વ્યક્ત અને અવ્યકતનો ભેદ, અધ્યકત અવસ્થામાં જન્મજન્માંતરનાં વિકર્મનાં બંધનો તથા વિકમી સંસ્કાર
નાં બીજેને આજીવન પ્રજવલિત કરેલા ગાગ્નિમાં લક્ષણેઃ
ભસ્મસાત્ કરી રાજયોગી વેગમાર્ગના અંતિમ સીમાવ્યક્ત અર્થાત્ જે કાંઈ (ઈન્દ્રિયોને) પ્રત્યક્ષ છે તે
ચિહ્ન સમી કર્મોતીત અવસ્થામાં આવી ઊભે છે. આ -દા.ત. આ લેકની ભાષી, વસ્તુઓ, ઇન્દ્રિયે શરીર તથા અવસ્થાનાં લક્ષણે વિષે પિતાશ્રી : - બ્રહ્માનાબાની એ વ્યક્ત વસ્તુઓ તરફ આકર્ષિત મનની અવસ્થા વગેરે.
અવસ્થાનું ઉદાહરણ લઈ સમજીશું. અવ્યક્ત અર્થાત (ઇન્દ્રિયને) અપ્રત્યક્ષ- દા.ત. મનેભાવની ભાષા, આત્મા પરમાત્મા જી ઈન્દ્રિયાતીત સત્તાઓ, (૧) ના દુઃ સ્મૃતિધા, અર્થાત્ આત્મા સંપૂર્ણ ગૂઢ લાગણીઓ, આત્માના ગુણે, સૂક્ષ્મ લેાકનું પ્રકાશમય નિજૅન્ત અને નિરંતર સ્મૃતિસ્વરૂપ (પરમાત્મા સમાન) શરીર તથા ઇન્દ્રિયોના વિષયના વ્યક્ત આકર્ષથી અવસ્થાવાળે બને છે. સતાપ્રધાનતાના તેજથી આત્મા ઉપરામ આધ્યાત્મિક અવસ્થા –
વૃદ્ધ શરીરમાં પણ હીરાની માફક ચમકી રહે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org