________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
પપ૩.
સંપર્કમાં આવવાને ટેવાયા હોવાથી આપણે આપણા કરે છે જેમકે “ ઓહ, હું પણ અશરીરી જ્યોતિબિંદુ મન-બુદ્ધિને બહિર્મુખી બનાવવાના અભ્યાસી છીએ તેને છું. બાબા, મારા અને તમારા રૂપમાં કેટલું સામ્ય છે? કારણે તેમને આંતરમુખી બનાવી ઇન્દ્રિયમાંથી પાછાં પરંતુ તમે મારા પરમ પ્રિય પિતા, ગુરુ તથા શિક્ષક વાળી આવ્યા, પરમાત્મા જેવી ગૂઢ (Abstract ) સત્તા છે. તમારી સાથે મારો સંબંધ જોડાય તે માટે હું પર એકાગ્ર કરવાના પ્રયત્નમાં થોડી મુશ્કેલી અનુભવાય ખરેખર કેટલો ભાગ્યશાળી છું! હવે બાબા હું તે છે. પરંતુ આત્મા અને પરમાત્મા વિષેના સત્ય ઈશ્વરીય તમારે જ બની ગયો છું. તમારા એકેએક આદેશને જ્ઞાનને આધારે ચિંતન મનન કરવું સરળ થઈ પડે છે. અક્ષરશઃ જીવનમાં ઉતારીશ. હું મહાન યોગી તથા જેમકે એ પિતે પિતાને વિષે વિચારે છે કે આખો દ્વારા પવિત્ર આત્મા બનીશ. અને વિશ્વના તમામ આત્માઓને જેનાર સાચે દષ્ટા હું – આત્મા આંખેથી ખરેખર અલગ તારા ગુણોનું દાન કરીશ. મારે માટે તારી જેવી ઉમેદ છું. કાન દ્વારા સાંભળનાર સાચે શ્રોતા હું – આત્મા છે તેવો હું બની બતાવીશ. આને આત્માની પરમાત્મા કાનથી અલગ છું. અનેક ઈન્દ્રિય ધરાવતું શરીર તે સાથે વાતચીતની અવસ્થા રુહરુહાન કહેવાય છે. આત્મા મારું માધ્યમ છે. ઇદ્રિય તો મારાં સાધને (Instru. પ્રેમવિભોર બની જાય છે તથા દિલની વાતો દિલબરને ments) છે. તેમનો તો ઉપયોગ કરનાર માલિક હું કરી હળવો બની જાય છે. પરમાત્માને રૂબરૂ મળીને -આત્મા ચતન્ય છું. હું અતિ સુક્કા, તિબિંદુ રૂપ, વાતચીત કર્યાની પરિતૃપ્તિ તે અનુભવે છે. (૪) આ આત્મા ભૂમથે મરતકમાં નિવાસ કરું છું. આ બધું તબક્કે પરમાત્મા સાથે યોગીને એટલી બધી આત્મીયતા મનન ચિંતન કરનાર પણ હું આત્મા જ છે. શાંતિ, બંધાઈ જાય છે કે હવે તેને પરમાત્માની સ્મૃતિ માટે પવિત્રતા, પ્રેમ, આનંદ વગેરે મારા જ અનાદિ ગુણ છે. જ્ઞાનનું વધારે મનન કરવું પડતું નથી. જ્ઞાનમય જીવનની વગેરે...વગેરે.... એ જ પ્રમાણે પરમાત્માના નામ, રૂપ, ધારણા થઈ હોવાથી સરળતાથી આત્મનિષ્ઠ તથા ગુણ, ધામ, કર્તવ્ય, સંબંધના જ્ઞાનને આધારે મનન પરમાત્માની સ્મૃતિમાં સ્થિર થઈ જાય છે. તે વિશેષ રૂપે ચિંતન કરતાં કરતાં યોગાભ્યાસી મનનના અર્થ સ્વરૂપમાં ચોગાભ્યાસમાં બેસે કે તરત જ પરમાત્માના સ્વરૂપમાં ટકી જવા પ્રયત્ન કરે છે, તેના ગુઢ ભાવમાં અટકવા સમાહિત મનવાળો થઈ જાય છે. મન-બુદ્ધિ વશ થયાં માંડે છે. ગની આ બીજી અવસ્થા વધારે ઊંચી છે, હાઈને તેની પ્રજ્ઞા પ્રભુ પર ટકી જાય છે અને અનુભૂતિનો તે મનનાવસ્થા (Meditation) છે. પતંજલિએ તેને રસ લેવા માંડે છે. પરમાત્માના શાંતિ, પવિત્રતા, પ્રેમ સમાધિ પ્રારંભ અવસ્થા કહી છે. આ અવસ્થામાં જેવા ગુણોના સંસ્પર્શમાં આનંદ નિમગ્ન થઈ જાય છે, આમાં અપૂર્વ શાંતિ, દિવ્ય આનંદનો અનુભવ તથા તેને લાઈટ અને માઈટ પ્રાપ્ત થાય છે. આ કૃતાર્થ અને દિવ્ય પ્રકાશને અનુભવ કરે છે.
સૌભાગ્યશાળી અવસ્થામાં જ મસ્ત બની રહેવું તે ઈચછે
છે. આ અવસ્થાના વારંવાર અભ્યાસથી ખરાબ સંસ્કાર (૩) રુહરુહાન તથા (૪) મગ્નાવસ્થા– શિથિલ થઈ છૂટતા જાય છે તથા ઈશ્વરીય ગુણો ચિત્તકાગ્રતા-(Concentration):-દિવસે દિવસે યોગાભ્યાસ પ્રવેશવા માંડે છે. માનસિક નિર્મળતા પ્રાપ્ત થતાં જ વધતાં તથા બ્રહાચર્ય, આહાર શુદ્ધિ, અંગ શુદ્ધિ, ઈશ્વરીય પ્રેરણાઓ સમજવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. વ્યવહાર અને આચાર સંબંધે નિયમ પાલન કરતાં તે આ અવસ્થામાં ઘણા દિવ્ય અનુભવ પ્રાપ્ત થાય છે મનની એવી અવસ્થાએ પહોંચે છે કે જેમાં ગાભ્યાસમાં અને સતાપ્રધાનતાને પ્રાદુર્ભાવ થાય છે. આ અવસ્થા બેસતાં થોડાક જ પ્રયત્નથી પ્રભુસ્મૃતિમાં સરી જાય છે. મનાવસ્થા યા ચિત્તકાગ્રતાની છે. પતંજલી એને એકાગ્ર સૂર્ય, ચંદ્ર, તારાગણેથી પર બ્રહ્મલોકમાં મન-બુદ્ધિથી અવસ્થા કહે છે. પહોંચી જાય છે, અને મનની આંખો દ્વારા લાલ પ્રકાશિત બ્રહ્મતત્ત્વમાં- પિનાના પ્રાણપ્યારા તિબિંદુ શિવબાબા (૫) બિંદુરૂપ અવસ્થા - ( Realisation ) ઉપરોકત (શિવપિતા)ને દિવ્ય પ્રકાશ, શક્તિ, શાંતિ, સુખ, અવસ્થાને અભ્યાસ કરતા રહેવાથી આગળ ઉપર પ્રેમનાં સ્પંદનો ફેલાવતા જુએ છે. આ વાતાવરણમાં સ્વાભાવિક હર્ષ અને શાંતિવાળી એકરસ સ્થિતિ જળવાઈ આત્મા ઉક્ત પંદનોમાં નાહી રહે છે. (૩) અને ઉત્કટ રહે છે. હવે તેની મનભૂમિકા એવી બની જાય છે પ્રેમપૂર્વક પિતા પરમાત્મા સાથે મનોમન વાર્તાલાપ કે તે જ્યારે વિશેષ યોગમાં બેસે ત્યારે ચિત્તકાગ્રતાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org