________________
૫૫૦
વિશ્વની અસ્મિતા આ વિદ્યાલયની પણ રાજગના અભ્યાસ માટે ચક્કસ કમેંદ્રિય દ્વારા કેઈન દુઃખના કારણ રૂ૫ ન બનાય તે પદ્ધતિ છે જ. સમસ્ત જીવન પ્રગનું ક્ષેત્ર છે. વિકર્મા જેવું જોઈએ. તીત, ફિરસ્તા તુલ્ય, પાવન સ્થિતિ આ અભ્યાસનું
(૫) દિનચર્યા - આદશ, નિયમિત, ચુસ્ત સમયઆખરી પરિણામ છે. સાધારણ મનુષ્યમાંથી સર્વગુણ
પાલનભરી દિનચર્યાને આગ્રહ. બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને, સંપન્ન, ૧૬ કળાપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, અહિંસા પરમોધર્મ, પૂર્ણ પુરુષોત્તમ બનવા સુધી દેરી જતા
રાત્રે નિદ્રાધીન થતાં પૂર્વે, સવારે ઈશ્વરીય સેવા કેન્દ્રમાં માર્ગનાં સિમાચિહ્નો જોતા જઈશ..
જઈને તથા નાસ્તા કે બપોરના કે રાત્રીના ભોજન ટાણે
રાજયેગનો અભ્યાસ કરે જોઈએ. કાર્ય વ્યવહાર રાજયોગના સ્થંભ અને ચગીની દિનચર્યા - સમયે મનની અવસ્થાનું નિરીક્ષણ કરવું, હરેક પ્રસંગે
ઉપરામચિત્ત તથા સંતુષ્ટ રહેવું તથા દિવસના દરેક (૧) બ્રહ્મચર્ય- મન, વચન અને કર્મનું અખંડ કલાકમાં ૫-૬ મિનિટ યોગને અભ્યાસ કરવો જરૂરી છે. બ્રહ્મચર્યનું પાલન યેગી માટે અનિવાર્ય. કામરૂપી વિષથી કઈ પણ રીતે, કઈ પણ કક્ષાએ. કોઈ પણ રાજયોગીની માનસિક ભૂમિકા - સમયે પ્રભાવિત ન થવાય તેની કડક સાવધાની જરૂરી. વિદ્યાર્થી સહજ નિરભિમાનીપણું, સરળતા, તીવ્ર જ્ઞાનઆત્મભાન અને ઈશ્વર સ્મૃતિનો અભ્યાસી કામ રૂપી પિપાસા, અંતર્મુખી બની જ્ઞાન અને યોગની ગહનતામાં વિષ, કે જે અયાસીને ફરજિયાતપણે દેહભાન અને ઉતરવાની લગન, પૂર્વગ્રહ તથા સંકુચિત દૃષ્ટિકોણ દેહના આકર્ષણમાં ખેંચી લાવે છે. તેનું પાન શી રીતે છોડવાની તૈયારી, હૃદયની સચ્ચાઈ અને સફાઈ ઈશ્વરીય
? વેગ અને ભોગ આત્યંતિક વિરોધી બાબતે ધારણુઓ અને મેગી જીવનની મર્યાદાઓને અનુકુળ છે. મગજમાં સંગ્રહાયેલું ઓજસ શરીરનું સર્વોત્તમ થવાને ઉત્સાહ વગેરે આવશ્યક ગુણે છે. વિકારી તવ છે. આત્માને પ્રબળ રીતે પ્રકાશિત થવા માટે તે જીવનમાં સુખ નથી, પરમાત્મા અને તેમના દ્વારા થતી અતિ મહત્ત્વનું સાધન બને છે. અબ્રહાચર્ય તથા કામના પ્રાપ્તિ, શાંતિ અને પવિત્રતા આત્માનો સ્વધર્મ છે; પ્રબળ આવેગથી આ ઓજસનો નાશ થાય છે. આમ ઈશ્વરના કલ્યાણકારીપણામાં વિશ્વાસ, નિયતિમાં નિશ્ચય, થવાથી લાંબા સમયના ગાભ્યાસીની પણ આધ્યાત્મિકતા સન્નિષ્ઠ પુરુષાર્થનું પરિણામ શુભ જ એ વાતમાં નિશ્ચય, હણાઈ જાય છે. આંતરિક જેમ ખોઈ બેસે છે.
સમર્પણમયતાની ભાવના અર્થાત્ હું ટ્રસ્ટી છું એવો
ભાવ વગેરે વાતોની ધારણા તથા નિશ્ચય જેટલા પ્રબળ (ર) આહારશુદ્ધિઃ- તમન્ અને રજસ ગુણ તેટલી રાજગન માગ ૫૨ પ્રગતિ ઝડપી. ધરાવતે આહાર ત્યાજ્ય છે. પવિત્રતા અને બ્રહ્મચર્ય યુક્ત જીવન ગાળતી વ્યક્તિઓથી બનાવેલું ભેજન જ રાજયોગ અને ઈશ્વરીય જ્ઞાનને અભેદ્ય સંબંધયજ્ઞ પ્રસાદીના રૂપમાં સ્વીકારી શકાય. આહારને એક
ગમાર્ગમાં પ્રવૃત્ત થવા માટેના દ્વાર સમા ઈશ્વરીય માત્ર હેતુ છે અને તે જીવન ટકાવવાને, નહીં કે સ્વાદ
જ્ઞાનનું દત્તચિત્ત શ્રવણ અતિ આવશ્યક છે. આથી માણવાને.
જ પરમાત્માએ જ્ઞાનનાં ત્રણ રૂપ પર જોર દીધું છે. (૩) સત્સંગ:- સત્ તો કેવળ ઈશ્વર છે. ઈશ્વરીય “પિતાને ઓળખે, પોતાના બાપને ઓળખ તથા સૃષ્ટિ જ્ઞાન અને ગુણોના સંગમાં નિત્ય રહેવું. ચલચિત્રો. ચક્રના આદિ, મધ્ય અને અંતને જાણો.” આટલું જાણશો વ્યસન, નવલકથાઓ, ખરાબ સોબત અને સર્વકાંઈ, જે તે બાકી કાંઈ જાણવાનું રહેશે નહીં. પતંજલિએ જેને મનુષ્યની આધ્યાત્મિક નિકાને નીચે ઉતારી પાડે છે, પુરુષ વિશેષ યા ઈશ્વર કહેલ છે તથા જેમને બ્રહ્મા તેનો સર્વથા ત્યાગ તે પણ સત્સંગનો જ ભાગ છે. આદિના પણ ગુરુ માનેલ છે તે કેવી રીતે આ સૃષ્ટિ પર
અવતરિત થઈને જ્ઞાન અને યોગનું શિક્ષણ આપે છે, એ (૪) પવિત્રતા:- તન, મન અને ધનની પવિત્રતા રહસ્થ સમજવાથી મનુષ્ય કલેશનાં કારણેને, અને બીજુ તળવવા પ્રત્યે તકેદારી રાખવી જોઈએ. મન, વાણી અને જે કાંઈ જાણવા જેગ્ય છે તે બધું જાણી લે છે. હું કાણ કમ વિકારોથી ભ્રષ્ટ ન થાય અને વાણી આદિ છું, કયાંથી આવ્યો છું, કયારે આવ્યો, કયાં જવાને;
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org