________________
સંદર્ભગ્રંથ ભાગ–ર
એક વિચિત્ર ‘આધ્યાત્મિક ઉન્માદ' થઈ જતા. એ વખતે તેઓ આનંદથી નાચી ઊઠતા, આ સ્થિતિને તે પુનર્જન્મના આરંભ' ગણતા.૨૦૨
હતી. આ ઉપરથી કહી શકીએ કે યહૂદી રહસ્યવાદ આંતરસુખી કરતાં મહિમુખી વધારે છે. પરશુરામ ચતુવેદી જણાવે છે તેમ, “યહૂદી ધર્માંમાં વિશ્વાત્મક સત્તાનું સ્વરૂપ રહસ્યાત્મક હોવા છતાં તે પોતાના પૂર્ણ અને સ્પષ્ટ વ્યક્તિત્વમાં જોવા મળે છે અને અનેક પ્રકારની રહસ્યમયી અલૌકિક શક્તિઓ દ્વારા પ્રાપ્ત થતી હાવા છતાં, તે વધુપડતી કાઈ શક્તિશાળી નિયતાના રૂપમાં શાસન કરતી કડી છે ૨૦૬
જરથુષ્ટ્રધર્મ
ખ્રિસ્તી ધમ
જરથુષ્ટ્રે પ્રાચીન ઈરાનના નિવાસી હતા. તેણે આખા માનવ સમાજ માટે સમાનતાના આદેશ આપ્યા. અને પેાતાના ધર્મને આચારપ્રધાન રૂપ આપ્યું. તેના મત મુજબ મનુષ્યે પૃથ્વી ઉપર સ્વર્ગસ્થાપવા માટે ઈશ્વરના સહાયક બનવુ' જોઈ એ. આ માટે સન્યાસની જરૂર નથી. મનુષ્યે મૃત્યુ સુધી અનિષ્ટોની વિરુદ્ધ કાય કરતાં રહેવુ જોઇએ. માનવીને કેવળ એક વાતના જ સંતાષ હોવા જોઇએ કે હુ' પૃથ્વી પર સદાચારનું' રાજ્ય સ્થાપવા ઈશ્વરને સહાયક અનુ'.૨૭ જરથુષ્ટ્રે ઈશ્વરની અમૂતતાના ખ્યાલ આપ્યા. ઇશ્વરને સ્પર્શ કરી શકાતા નથી, સુધી કે જોઈ શકાતા નથી કે તેની વાણી સાંભળી શકાતી નથી. પણ તે એકમાત્ર સ્વામી ‘અહુરમઝદ’એ જ પોતાની પ્રજ્ઞાથી બધા પદાર્થીની રચના કરી છે અને આપણે તેને તેનાં કાર્યાંથી જ જાણી શકીએ છીએ.૨૦૪ જર થુષ્ટ્રે ધર્માંના અમૃત ઈશ્વરના ખ્યાલમાં ઉપનિષદોના ‘ આત્મવિશે માહિતી મળે છે. તેને સાર આ પ્રમાણે છેઃ
ખ્રિસ્તીધમ ના પ્રચારક ઇશુ ખ્રિસ્ત વિશે એમ કહેવાય છે કે તેમણે વાસ્તવમાં એ પ્રકારના ઉપદેશ આપ્યા હતા. તેમાં પ્રથમના ઉપદેશ સાધારણ ખ્રિસ્તીજીવન માટે તથા બીજા દ્વારા ખ્રિસ્તી રહસ્યવાદના આદર્શોને વ્યક્ત કર્યા હતા. પ્રથમ રૂપના પ્રચાર તેના અનુયાયી સેટ પેાલનાં પ્રવચના દ્વારા થયા અને બીજા સ્વરૂપના પ્રચાર સે’ટ જેમ્સના અનુ. યાયીઓના ઉપદેશમાં જોવા મળે છે. સેટ જ્હાનના સંદેશ ( St. John's Gospels) જે ખાઈબલ (New Testament)નું એક મહત્ત્વનું અંગ છે. તેમાં ખ્રિસ્તી રહસ્યવાદ
રહસ્યવાદ' જોઈ શકાય છે.
યહૂદીધમ
હઝરત ઈબ્રાહીમની જાતિના લેાકેા બહુ દેવવાદી અને
મૂર્તિ પૂજક હતા. હઝરત ઈબ્રાહીમ સૌ પ્રથમ
અનેક મૂર્તિ હઝરત ઈબ્રાહીમના વંશજ યહૂદી લેાકેા છે, જેણે મૂર્તિ
એનું ખંડન કરીને એક દેવવાદને સ્થાન આપ્યું. આ
આ
ખ'ડન અને એકદેવવાદના પ્રચાર કર્યાં. આ ધમમાં પરમાત્મા જીત્યે સમ્રાટ કે શાસકના આદશ હતા. વળી, ધર્મ પચગ ખરવાદી હૈાઈ ને તેમાં રહસ્યભાવના ઓછી હતી. તે પરમાત્મા સાથે અકય સાધવામાં નહાતા માનતા. આથી જ યહૂદીધર્મોના રહસ્યવાદને પ્રા. સ્કાલેમThrone mystics ‘સિ’હાસનપરક રહસ્યવાદ' જેવુ' નામ આપતાં જણાવે છે - ‘તેના આદર્શ · એઝકીલ ’માં વવાયેલા સિ’હ્રાસનસ્થ ઇશ્વરની આકૃતિના સ્વરૂપનુ` માત્ર દર્શન કરવું કહી શકાય ’૨૦૫ ‘ક્રમાલી ' ધ ગ્રંથ‘જોહેર' ને વાંચતાં જાણવા મળે છે કે યહૂદી રહસ્યવાદની ઘણી વાતાને ગુપ્ત રાખવામાં આવતી
Jain Education Intemational
૫૩૭
પેાતાની આત્મશુદ્ધિ દ્વારા હૃદયને વિશુદ્ધ અને નિમળ બનાવી તેમાં આાદ ઈશુ ખ્રિસ્તી પ્રત્યે અગાધ શ્રદ્ધા અને પ્રેમ સ્થાપ્યા અને તેના માધ્યમ દ્વારા ઈશ્વરીય પ્રેમની ઉપ
લબ્ધિ થતાં તેમાં પોતાને એટલા તન્મય કરી દો કે, તમને પેાતાનું પણ ભાન ન રહે. આ રીતે એક સપૂર્ણ નવીન
દૃષ્ટિકોણ પ્રાપ્ત થતાં તે અનુસાર આચરણ કરતાં ક્રમશ :
પેાતાના લક્ષ્ય તરફ પહાંચે અને પરમેશ્વરના શાશ્વત સાંનિધ્યના સુખને અંતે પ્રાપ્ત કરશે.૨૦૭
ખ્રિસ્તી રહસ્યવાદમાં આધ્યાત્મિક સાધનાઓની કેટલીક ક્રમિક અવસ્થાઓનુ વર્ગુન કરવામાં આવ્યુ છે. તેમાંથી એકના પરિચય ૧૪ સદીના સંત રીચર્ડ રાલ એ The Gospel of Mystic Christમાં કરે છે.૨૦૮ પ્રથમ અવસ્થા રૂપાંતર(Conversion )ની છે. અહી' સાધકને ઇશુ તરફ અનુરાગી બનાવે છે. મીજી અવસ્થા આત્મશુદ્ધિ ( Purgation) છે. ત્રીજી અવસ્થામાં સ્વગીય મંદિરના પરદા ખૂલે છે અને તેનું દર્શન થતાં ભીતરમાં પ્રેમાગ્નિ (Fire of Love)
For Private & Personal Use Only
www.jainelibrary.org