________________
૫૩૬
વિશ્વની અસ્મિતા
તેવી જ રીતે
જે એકેશ્વરવાદનો સિદ્ધાંત છે તે આ હમય લેકે દ્વારા
જ આવ્યો છે.૧૯૯ ખીણની દેવતા કદી મરતી નથી. આ રહસ્યમય નારીને ઉલ્લેખ છે.૧૫માં પસ રહસ્યવાદી વાણીને પામવા માટે પ્રાચીન મિસરવાસીઓમાં પણ રહસ્યવાદને કંઈક અંશ વાણીથી પર આવેલા તત્ત્વનાં અનુભૂતિ જરૂરી બની રહે છે. જોવા મળે છે. મિસરના પિરામિડ તેનું ઉદાહરણ છે. એ આગળ જતાં એ પરમતત્વ વિશે કહે છે;”
લોકે રાજાને દેવ સમાન ગણતા. તેમનો શ્રેષ્ઠ દેવ રે
હતો. જેના જેવી જ ભક્તિ તેઓ રાજા તરફ રાખતા. તેમની એને ઉદય પ્રકાશમાન નથી અને એને અસ્ત અંધ
માન્યતા હતી કે કઈ પિતામાં રહેલા ઈશ્વર,વભાવને પ્રાપ્ત કારમય નથી. ન વર્ણવી શકાય એવી અસંખ્ય શાખા
કરી શકે તો તેનું મિલન ઈશ્વર સાથે થઈ શકે. જીવાત્માને ઓમાં વિસ્તરીને એ પાછો શૂન્યમાં મળી જાય છે
ઈશ્વરીય તિ “રે'ના નિકટતમ આત્મીય ગણુતા. આ તાઓ - ભાગ જ રહસ્ય છે. તેનો ઉલ્લેખ આ રીતે રે’ સૂર્યના રૂપમાં પ્રકાશિત થાય છે તેથી પોતાના કર્યો છે?
ધર્મને “પ્રથમ કિરણને ધર્મ”થી ઓળખતા. બીજી માન્યતા
એવી ધરાવતા હતા કે સ્વર્ગ અને પૃથ્વીના સંગથી માર્ગ ગુપ્ત અને માર્ગહીન છે. ખરેખર
માનવીનો જન્મ થયો છે. સ્વર્ગને નત (Nut) નામની માતા માર્ગ ધીરી શકે છે માટે જ પૂર્ણ કરી શકે છે.૧૯૭
* અને પૃથ્વીને જેબ (Jeb ) નામના પિતા રૂપે સ્વીકારતા, આમ, તાએ ધર્મ આખાં જ રહસ્યમય અનુભૂતિની આ માનતા કે આ બ ન પ્રકારના શાંત આ આપણુમાં ખીણું બની રહે છે. તાઓની અનુભૂતિ બ્રહ્મ, આત્મા, નિર્વાણ. છે-આ સ્વર્ગીય માતા અને પિતાના તથા બધાના “ શાસક” ની અનુભૂતિ સાથે સરખાવી શકાય. આચાર્યશ્રી રજનીશે અને “નિયામક 'ના ખ્યાલો પાછળથી યહૂદી અને ખ્રિસ્તીતાઓ ધર્મને પોતાની રીતે વધુ વિશાળ અને ઊંડા તથા ઓએ અપનાવ્યા, ૨૦૦ કંઈક અનુભૂતિને રણકે સંભળાતો હોય તેવી રીતનું અર્થ
આ રીતે ઈશ્વરને આત્મીય ગણવાની વિચારધારા પ્રબળ ઘટન કરી આપ્યું છે. ૧૯૮
બની જેની ગણના રહસ્યવાદની વિશેષતાઓમાં કરવામાં પ્રાચીન “હમીય સમાજમાં રહસ્યવાદ
આવે છે. ગ્રીક લોકોએ મિસરના જ્ઞાન દેવતા થાટ (Thot) ને પ્રાચીન ધર્મોમાં, સુમેર જાતિના લોકો પણ હતા જે હમીજ (Hearmes)ના રૂપે સ્વીકાર કર્યો અને તેને જાદ- મિસરી ઓની જેમ દેવતાને માનવી કરતાં વધારે મહાન વિદ્યાનો સંરક્ષક બનાવ્યો. આ હમીજના નામ સાથે સંબં. ગણતા. દેવતાએ અદશ્ય રહેતા અને વિશ્વનું સંચાલન ધિત એક શિલાલેખ મળે છે જેમાં આ વિધાન સારતત્વ કરતા. દેવે ‘અમર’ ગણતા. અહીં દેવાને અમરત્વ, લખ્યું છે. તેમાં સ્વીકારેલી “સત્તાની એકતા” રહસ્યવાદની અદશ્ય અને સંચાલક તરીકના વિચારમાં ૨હસ્યવાદના છાંટ વિશ્વાસ, એકતાથી ભિન્ન પતી નથી. આ તી: અનશન કરી દેખાય છે. આ રહસ્યવાદને આપણે “ઈશ્વર-રહસ્યવાદ'માં
કે એ લોકોને તે વિદ્યાએ ઘણો સાથ આપ્યો હશે, મૂકી શકે એ. એટલે અંશે તેનો સંપર્ક રહસ્યવાદ સાથે જોડી શકાય.
ગ્રીક લેકના ધર્મને તે “રહસ્યમય ધર્મો (Mystery હમજના અનુયાયીઓ “હમીય સમાજ ”( Hermetic Religions) ની સંજ્ઞા આપવામાં આવે છે. તેઓ માનતા Communities) ના લોકો હતા. કહેવાય છે કે આ મનુષ્યો કે દીક્ષિત બન્યા પછી ઈશ્વરને મેળવી શકાય છે. આ દીક્ષામાં પિતાનાં કાર્યો અને વાણીમાં પૂર્ણ સામ્ય રાખનારા પ્રથમ કેટલીક પ્રતીકાત્મક વિધિઓ હતી. તેને પ્રભાવ વ્યક્તિમાં માનવ હતા. તે માટે પ્રાણ પણ આપતા. તેઓનું ધ્યેય રહસ્યાનુભૂતિ ઉત્પન્ન કરીને પુનર્જનમ આપવા સુધી હત સમગ્ર માનવસમાજ સાથે પ્રેમ અને પવિત્ર જીવન. એવું માનવામાં આવતો.૨૦૧ તેને ઈશ્વર ડાયોનિસિયસ હતો. અનુમાન પણ કરાયું છે કે ખ્રિસ્તી ધર્મ અને કુરાને શરીફમાં તે જીવન-મૃત્યુનો સ્વામી ગણાત, તેની સાથે મિલન થતાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org