SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ, ૫૩૪ વિશ્વની અસ્મિતા મળે છે. આમ દેહ એ રૂપ છે અને દેહમાં આત્મા સ્વરૂપ (તારી મર્મસ્પશી વાણીને કેણ સમજવાનું છે? એ તે. છે. ૧૮૩ આટલું જાણ્યા પછી બાઉલભાવની વિશેષતા ટૂંકમાં માત્ર અર્થ અને કૂળને જાણે. ) નીચે મુજબ ગણાવી શકાય. હૃદયમાં ભાવે જમે છે ત્યારે તેની અનુભૂતિ અકથ્ય ૧. તેમનો ધમ વેદથી બહિર્ભત ગણાય છે. ૨. ગુરુવાદ હાઈને રહસ્યમય બની જાય છે. છતાં વાણીમાં આમ તેમનું મહત્ત્વનું અંગ. ૩, “પિંડે સે બ્રહ્માંડે'માં પૂર્ણ નીતરી રહે છે; માન્યતા. ૪. એમની ખોજ “મને માનુષ’ની છે. ૫. રૂપમાંથી સ્વરૂપમાં જવું એ સાધના છે. હૃદય કમલ ચલતે છે ફૂટે કત જુગ ધરિ, તાતે તુમિ એ બાંધા, યામિ એ બાંધા, સંતોની વાણીને મરમી રીતે છ વિભાગમાં વહેંચી ઉપાય કિ કરિ !! શકાયઃ જાગરણ, ઉપદેશ, તત્ત્વ, સાધના, પરિચય અને ફૂટે ફૂટે ફૂટે કમલ, કૂટાર ન હય શેષ, એઈ કમલેર જે-એક મધુ, રસ જે નાર વિશેષ. ૧૮૬ બાઉલગાનોમાં સહજ તત્ત્વ-પ્રેમની જે વાતે ગૂંથાઈ (હદય કમળ કેટલાય યુગોથી ટી રહ્યું છે.......કમળ ફૂટી છે તેમાં અતળ ગૂઢતાને સ્પર્શ થાય છે. જેમકે, જ રહ્યું છે, ફૂટી જ રહ્યું છે ! એને અંત નથી. આ નિશીથે જાઈના ફૂલ બને ૩ ભમરા ! કમળમાં જે એક મધ છે તેનો રસ વિશિષ્ટ પ્રકારને છે.) નિશીથે જાઈએાના ફૂલ બને બાઉલપંથમાં પ્રેમસાધના છે. એટલે જ જીવનમાં જે પ્રેમ છે તે બીજા કશામાં નથી. જે જીવતાં જ મરી જાય એ જ નય દરવાજા કઈ રે બન્ય, લઈઓ ફલેરિ ગંધ. ૧૮૪ આ પ્રેમ પામી શકે. ચંડીદાસ કહે છે; (અલ્યા ભમરા, માઝમ રાતે ફૂલના વનમાં જજે ને !... માનુષ જારા યન્ત મરા લ્યા ભમરા, નવે દરવાજા બંધ કરીને ફૂલની ગંધ લેજે) સેઈ સે માનુષાર અહીં ભમરાનું પ્રતીક તથા “નવ દરવાજા” સાધનાત્મક (જેઓ જીવતા મરેલા હેય એ જ માનવને સાર છે.) રહસ્થને સૂચવે છે. એક બીજા ગાનમાં અસીમની મસ્તી ઊભરાઈ જાય છે; આમ બાઉલગાનમાં અનેક સ્થળે રહસ્યવાદ જોવા મળે ત્યારે આત્મરહસ્યવાદને રણકો સંભળાય છે; છે. તેની ગુપ્ત ક્રિયામાં “સાધનાત્મક રહસ્યવાદ” છે તે અનુભૂતિમાં “પ્રેમનો, આત્માને રહસ્યવાદ” છે. બાઉલે આમિ મજે છિ મને ! ચંડીદાસને આદિ બાઉલ ગણે છે. રામપ્રસાદ અન્ય રીતે ના, જાનિ મન મજલે કિશે બાઉલતત્ત્વસંપન્ન કવિ છે. | આનન્દ કિ મરશે ! ટાગોરના જીવન અને કવિતામાં આ બાઉલતવ વર્ણ(મનમાં નિમજિજત થઈ ગયો છું. ખબર નથી શાને ચેલ જોવા મળે છે. લઈને મન મગ્ન થયું, આનંદે કે મરણે ?) ભેગે મોર ઘરે ચાબિ નિચે જાબિ કે અમારે ઈશ્વરની મર્મસ્પશી" વાણી કેણુ સમજી શકે? એ એ બધુ આમાર.૧૮૭ પરાવાફ”ને ન સમજવાથી જ બધા કદ્ધ છે ને ! એ મમવાણી કેવી હશે ? શબ્દોથી ન કથી શકાય એવી, (હે મારા બંધુ, તું કોણ છે જે મારા ઘરની ચાવી ભાંગીને રહસ્યમય માત્ર અનુભવી શકાય, મને લઈ જવા આવે છે?) કે બેઝે તેર મરમ ભાષા, ઓરા બે અર્થકલ. ૧૮૫' અહીં કવિ કોઈ પરમતત્વને ઝંખે છે ત્યારે તેના “ઘરની ચાવી કોણ ભાંગી નાખે છે ? એ પ્રશ્ન પૂછે છે ત્યારે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy