SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૫૩૩ રહ્યા છે તેમાં ઘણી મર્યાદાઓ રહી જવા પામી છે. સંત- વસ્તુ બને એમાં શી નવાઈ ? બંગાળના લોકહદયની વિશાળતા મતના અભ્યાસ વગર આ સંતોની વાણી વિશેની સમજણ એટલે પ્રેમસાધના. આ પ્રેમસાધના મુખ્યત્વે મહાપ્રભુ ચૈતન્ય, અધરી અને અનર્થપૂર્ણ રહેશે છેલલાં લગભગ સાત વિદ્યાપતિ અને બાઉલ સાધકોએ પ્રવર્તાવી છે. -વર્ષથી અસ્તિત્વમાં આવેલી આ સંતપરંપરા એક અદ્ભુત, બાઉલગાનમાં બે ધારા છે. ૧. સહજભાવની ધાર સરળ, સ્પષ્ટ અને નકકર માગ પરમતત્વને પહોંચવાનો આ ધારા રૂપમાં અરૂપ સંધાનની ધારા ગણાવી શકાય. ચી ધે છે. તેમાં અભિવ્યક્તિ મુક્ત ભાવે અને સહજ રીતે થાય છે. બાઉલપથ રવીન્દ્રનાથ તેમ જ ક્ષિતિમોહને સંગ્રહેલાં ગીતોમાં આ ભાવ જોવા મળે છે. ૨. ક્રિયા. આ ધારામાં ગુપ્ત સાધનાની આપણે આગળ જોઈ ગયા કે બંગાળમાં રહસ્યવાદ પ્રક્રિયા છે. તે સાંકેતિક રહસ્થની બનેલી હેઈને ગુપ્ત માટે “ મરમીવાદ' જે શબ્દ યોજાય છે. બાલિપથના રાખવામાં આવે છે. આ સાધનાને ટૂંકમાં જોઈએ. - સાધકો આવા સાચા “મરમી” છે. - દેહ, કાયાને તેઓ કેન્દ્રમાં રાખે છે, પણ દેહ રવીન્દ્રનાથ ટાગોરે ૧૯ ડિસેમ્બર ૧૯૨૫માં ભારતની ભેગાત્મક નથી. માનવદેહ મંદિર છે. તેમાં દેવતાનો વાસ જનતાના તત્વજ્ઞાનની વાત કરી હતી, અને બંગાળની છે, આ દેવતા મનુષ્યની અંતરતમ સત્તા છે, અનંત અભણ તેમ જ નીચલા થરના બાઉલ લોકોનાં ગાનમાં આનંદને આધારે દેહ છે. પૂર્ણાનંદ રૂપ ચિત્ત-સત્તા આ રહેલાં તત્વચિંતન અને અભીપ્સાને સ્પષ્ટ કર્યા હતાં. દેહમાં છે. આ આત્માને માનવરૂપ આપીને તેને “મનેરઋષિઓની અંત:પ્રજ્ઞા દ્વારા સાક્ષાત્કાર પામેલા અનુભવો માનુષ”, “અધર માનુષ”, “સેરમાનુષ”, “ભાવેરમાનુષ', બાઉલ ગાનમાં સહજ, જીવનપષક લોકવાણીમાં અભિવ્યક્તિ “સોનાર માનુષ’-એમ વિભિન્ન રૂપે સ બધે છે. આ અંતરપામ્યાં છે. નીચલા થરના લેકેમાં રહેલી આ ધારા ભારતીય તમ સત્તાની ઉપલબ્ધિ કરવી અને સાથે સાથે આપ સંસ્કૃતિને ટકાવી રાખનારું વિશિષ્ટ પરિબળ બન્યું છે. ભૂલી ચેતના વિહીન એકાત્મકતા ઉપલબ્ધ કરવી એ એમની ભારતીય સંસ્કૃતિની આ વિશિષ્ટ ધારાને બે ભાગમાં વહેંચી સાધનાનું લક્ષ્ય છે. પોતાના દેહમાં જ એ આમાં રહ્યો શકીએ. એક, વિદ્રોગ્ય; બીજી લોકગ્ય. એક શાસ્ત્રધારા, છે, પણ મનેરમાનુષની ઉપલબ્ધિના અભાવે તે સમજાતો બીજી અભૌસાચધારા. બીજી ધારા અંતઃકરણની અનુભૂતિ નથી. પોતાના સ્વરૂપમાં જ તેની ઉપલબ્ધિ કરવાની ઉપર ઊભી છે. બહારથી તે વિભિનપંથ, સંપ્રદાયોમાં વ્યાકુળતા, બાવરાપણું–બાઉલભાવ-અને તે અંગે કાયાના વહેચાઈ ગઈ હોવા છતાં સમન્વયકારી બની રહી છે, આ ભિન્ન ભિન્ન દશાનાં ચક્રો વગેરેની જાણકારી એ એમની ધારાનું સાહિત્ય ઘણું છે. થોડું પ્રગટ થયું છે, ઘણું સાધવાની વાત છે. ૧૮૨ અપ્રગટ પડયું છે. પુરુષ અને પ્રકૃતિના મિલન દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ આચાર્ય ક્ષિતિમોહન સેને “બાંગ્લાર સાધના” પુસ્તિકામાં થાય છે. પ્રકૃતિના સમયવિશેષને “અમાવસ્યા” કહે છે. આઉલ વિશે જણાવ્યું છે કે તેઓએ અપૂર્વ માનવીય ભાવ આનંદાનુભૂતિ રૂપ સત્તા “પૂર્ણિમા” છે. કામ અને અને રસ ખીલવ્યાં છે. પ્રાણની માફક તે સધળા ભારતથી પ્રેમના મિલનને અમાવસ્થામાં થતો પૂર્ણિમાને યોગ કહે ભક્ત હોય છે અને તેની અગાધ અપુરતાનું રહસ્ય સહજ છે. ગુરુ સ્વામી છે અને અંતરતમ ચિત્ત-સતા પણ છે. છે. ૧૮૧ દેહના સાત સ્તર ઉપર એમની રિથતિ છે. એ સતતાનું સાધનાક્ષેત્રમાં બંગાળના ઉત્તરના આર્યો અને દક્ષિણના મૂળ સ્વરૂપ અનાથ, અતુલ છે. એના પોરચય વેદ ક દ્રાવિડોની સંસ્કૃતિ મિલન પામી છે. તેથી તેનાં કળા, શાસ્ત્રી શાસ્ત્રોમાં ન મળે. સંગીત, સાહિત્ય એમ બધામાં ઉદારતા જોવા મળે છે. દેહમાં રહેલો આત્મા દિલ પદ્મ રૂપે છે. તેનું રૂપ આ રીતે બંગાળનું “પ્રાણુતવ” એ વિશિષ્ટ તવ બની જ્યોતિર્મય છે. દ્વિદલમાં સહજ “સુરાગ” રૂપે વ્યાપ્ત છે. જાય છે. પ્રાણનો ધર્મ પ્રેમ. એટલે “પ્રેમ” તેમનું પ્રાણ- અનુરાગથી અંતરમાં ડૂબકી માર્યો અંતરતમ પરમ સત્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy