________________
૫૩૨
વિશ્વની અસ્મિતા ( અગમ લોકમાંથી જે ધાર ઊતરી આવી તે સતગુરુએ નિશ્ચિત થયેલાં સ્થાને આધારે “રચના'ની સ્થિતિ ઓળખાવી છે તેને તમે ઉલટાવીને ( અર્થાત્ સાધના કરીને ) સમજાવવામાં આવે છે. તેને સ્વામી સાથે મિલાવીને તેનું સ્મરણ કરે. (અર્થાત્
જે ધારા સૌ પ્રથમ પ્રગટ થઈ અને અમુક હદ સુધી રાધાસ્વામી નામનું સ્મરણ કરે.)
ઊતરીને સ્થિર થઈ ત્યાં તેણે મંડપ બાંધી રચના કરી તે જે વાત ચિતન્યની પિંડમાં ઉતરી આવી તે “ધારા”. સ્થાનનું નામ “ અગમ લેડક’ છે. જે ધારા ત્યાં સ્થિર થઈ ને ઉલટાવીને મૂળ સ્થાન સુધી પહોંચાડવાની છે, આ તે ધારાનું નામ “અગમ પુરુષ” છે. ત્યાંથી નીચે ઊતરીને દાદાને ઊલટા એટલે રાધા થાય. “રાધા” નામ ધારાએ મંડળ બાંધીને રચના કરી તે સ્થાન “અલખ
આદિ સુરત” અથવા “આદિ ધન’નું છે, જ્યારે સ્વામી” લેક” અને તે દ્વારા અટકી તેનું નામ “અલખ પુરુષ” નામ કલમાલિક એટલે કે “ આદિ શબ્દ”નું છે. કુલ છે. ત્યાંથી ધારા નીચે ઊતરીને મંડળની રચના કરી તેનું રચનાને પ્રથમ પ્રકટ કરનાર આદિતત્વ “ શબ્દ છે અને નામ “સતલાક” અને તે ધારા “સતુપુરુષ’ છે. અહીં એ જ કુલરચના કર્તા છે. ૧૭૭ રાધાસ્વામી મતની ધારાને સુધી નિર્મળ ચિતન્યની રચના થઈ. ૧૭૮ ઉલટાવવાની અને પરમ ચૈતન્યમાં પહોંચાડવાની સાધનાને સુરત-શબ્દ યોગ” કહે છે. “સુરત” એટલે જીવ,
સલકથી નીચે બે ધારા “કાલ” અને માયા”ની આત્મા.
પ્રગટ થઈ. સોક નીચે એક સ્થાન રચવામાં આવ્યું જે
દયાળ દેશનું ‘દ્વાર” છે. તેની નીચે “મહાસુન્ન”નું ધાધા એ ચિતન્યની ધારાનું નામ છે જે “અનામીપુરુષ' માટ મેદાન છે. તેની નીચે ત્રણ સ્થાન રચાયાં. નીચેના સ્વામીથી સૌ પ્રથમ ઉદભવી. એ જ “આદિ સુરત” છે.
સ્થાનને “સહસ્ત્રદલ કમળ’ કહે છે. તેનાથી સત્વ, રજ, સ્વામી” નામ એ કુલમાલિકનું છે જે અકથ્ય, અપાર,
તમની ત્રણ ધારે (જેને ગુણ કહે છે અને બ્રહ્મા, વિષ્ણુ, અનંત, અગાધ અને અનામ છે. તેનાં ચરણોમાંથી ધારા અથવા ધૂન પ્રગટ થઈ. “આદિધારા” જે આદિ સુરત છે.
મહાદેવ પણ કહે છે) તે ઉદ્ભવી અને તેણે નીચેના પિંડદેશની
રચના કરી. ૧૭૯ તે સમગ્ર રચનાની કર્તા હોવાથી સમગ્ર રચનાની માતા છે અને સવામી એટલે “આદિ શબ્દ સમગ્ર રચનાના પિતા છે. રાધાસ્વામી મતમાં “સુરત” ને “શબ્દ” ને સહારે જ્યારે આ ધારા ઊલટીને “રવામી” એટલે શબ્દ તરફ વળે છે ત્યારે “જુક્તિ ”થી, અભ્યાસ દ્વારા ઊંચે ચડાવવાની છે. સુરત તે ધારાનું નામ “રાધા” અથવા આશક એટલે પ્રેમી ભક્ત છે, એક પછી એક સ્થાન પસાર કરતી નિર્મળ ચૈતન્ય દેશમાં અને શબ્દ એટલે “સ્વામી’ પ્રીતમ અથવા માશૂક છે. જયાં પહોંચે છે. આ મતમાં સતગુરુનો મહિમા ખૂબ છે. ગૃહસ્થાસુધી આ ધારા ચાલુ છે ત્યાં સુધી તે અને શબ્દ ભિન્ન શ્રમમાં રહીને આ સાધના સરળતાથી થઈ શકે છે અને સમજવામાં આવે છે પરંતુ ધારા શબ્દ( સ્વામી)માં જિજ્ઞાસ વ્યક્તિ “પરમતત્વ’ને પામી શકે છે. આ સંત સમાઈ જાય ત્યારે બંને એકરૂપ થઈ જાય છે અને જુદા- પરંપરામાં કબીર, તુલસી સાહેબ, ગુરુ નાનક, દાદુ, તુલસીદાસ, પણું રહેતું નથી.
નાભાજી, સ્વામી હરિદાસ, સૂરદાસ, રાસ, અને મુસલ
માનોમાં શમ્સ તબરેજ, મૌલવી રૂમ, હાફિજ, સરમદ, રાધાસ્વામી મતમાં દેહને ત્રણ વિભાગમાં વહેચીને
મુજદિદ, અલિફ સાની થઈ ગયા છે, ૧૮૦ સમજણ આપવામાં આવી છે. ૧. પિંડદેશ ૨. બ્રહ્માંડ દેશ અને ૩. નિર્મલ ચિતન્ય દેશ. યોગનાં છ ચક્રોને આ મતમાં એક વાત અહીં ખાસ નોંધવી જોઈએ કે “સંતમત” સ્વીકારવામાં આવ્યાં છે, પરંતુ સાધનામાં આ મત સીધા એક સાવ જુદી જ અનુભૂતિનો માર્ગ છે. સુરત-શબ્દ છઠ્ઠાચકથી શરૂઆત કરે છે. ગનાં છ ચક્રો પિંડદેશમાં ચગથી સુરત ઊંચે ચડે છે ત્યારે જે અનુભવ થાય છે તે
૯ ૧૮ ચકો માનવામાં આવ્યાં છે. પિડ, અત્યંત ગઢ અને રહસ્યમય છે. સુરત-શબ્દયેગની જુતિ સંત બ્રહ્માંડ અને નિર્મલ ચેતન્ય દેશનાં અનકમે છ ચક, છ સતગર પાસેથી મેળવીને અભ્યાસ થાય છે. આપણા વિદ્વાને કમલ અને છ પદ્મ છે. આ ચોક્કસ અનભવના આધારે, સંતોની વાણી-ભજનોના જે અર્થઘટન કર્યા છે, કરી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org