________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૫૦૧
સૌથી સરળ માગ સાધનાને હેય તે ઈશ્વરની માતા આ ગહનતત્ત્વની કથા અકથ્ય છે, તરીકેની સાધના કરવી. અહીં રામકૃષ્ણ પરમહંસ યાદ આવી જાય છે. કબીર પણ ઈશ્વરને માતારૂપે પૂજે છે; કહૈ કબીર યહ અકથ કથા હૈ કહતાં કહી ન જાઈ.૧૭ર हरि जननी मैं बालक तोग काहे न अवगुण बकसह मारा।
7 ના શરીરને ચાદરનું પ્રતીક બનાવી કહ્યું છે–
शर सुत अपराध करै दिन केते, जननी के चित रहै न तेते ॥ कर महि केस करै जो धाता, तउन हेत उतारै माता ।
_ झीनी झीनी बीनी चदरिया ।
काहे के तागा काहे के भरती कौन तारसे बीनी चदरिया ॥ १७३ कहै कबीर एक बुद्धि बिचारी,बालक दखी दखी महतारी ।। १५९ કબીરની રચનાઓમાં વિરહ ભર્યો ભાવ ગૂઢ અને સૂક્ષમ
આવા જ બીજા રૂપકો પણ જોવા મળે છે જે અધ્યાત્મિક સ્તરની અનુભૂતિઓ પ્રકટ કરી શકે છે. અગમ તવ સાથે હોઇને રહસ્યવાદનું રૂપ ધરે છે, વિવિધ સંબંધોની રહસ્યમય અનુભૂતિઓ તેમાં પ્રકટે છે. बशुली नीर बीटालिया सायर चढ़या कलंक । એમાંયે અદ્વૈતની અનુભૂતિ રહસ્યવાદને મૂળ સ્ત્રોત છે. ગીર ૉ વી ફેંસ ન વો ! ૧૭૪ કબીર આવી અનુભૂતિ વર્ણવે છે,
બગલી, માયા, સંસાર સાગર અને હંસ જ્ઞાની લોક િનવની સૌનિ , વિઝા વિસ્ટા વિના માટે વપરાય છે. कोई कहौ अवीर कोइ कहौ राम राइ हो ।। १६७
કબીરમાં રહેલી રહસ્યવાદની ધારે સ્વાભાવિક લાગે છે. સર્વત્ર ઈશ્વર નિહાળતાં ગાઈ ઊઠે છે,
તેમાંયે વિરહની મર્મપૂર્ણ રજૂઆત અને પ્રતીકે તથા લાસ્ટિજ , ણ જ્ઞાસ્ટિક સથર રહ્યા સમા ! ૧૬૮ ઊલટી વાણીમાં વ્યક્ત થતા ગૂઢાર્થ ૨હસ્યવાદને જાળવી રાખે સૂફીવાદને લીધે કબીરમાં નિર્ગુણ રામ પ્રત્યે અસીમ છે. શ્રી વિશ્વનાથ ગૌડ યોગ્ય રીતે જણાવે છે: “જો ઉપરનાં પ્રેમ છે. તેની વિરહ વેદને તે જુઓ,
સંપૂર્ણ ચિત્રો પર એક સાથે વિચાર કરીએ તે રહસ્યજિયરા મેરા ફિર ઉદાસ
ભાવનાનું એક અત્યંત સુંદર અને સંપૂર્ણ ચિત્ર સામે
આવે છે. ઘટપટમાં વ્યાપ્ત નિર્ગુણતત્વની ઝલક સર્વત્ર રામ બિન નિકલી ન જાઈ સાસ
દેખાવી, તેની સાધનામાં યેગમાર્ગનું નિતાંત રહસ્યપૂર્ણ અજહું કોન આસ. ૧૬૯
હોવું અને અતીન્દ્રિય પ્રતિ મનમાં અસાધારણ પ્રીતિ અને
ઉત્કટ વિરહાનુભૂતિ વગેરે બધું મળીને જે રહસ્યવાદનું તલ બિન બાલમ માર જિયા
સ્વરૂપ રજૂ થાય છે તે અતિ રમણીય અને સહજ છે. દિન નહીં ચેન રાત નહિ નિંદયા, ૧૭૦
હિન્દી કાવ્યક્ષેત્રમાં તેની પ્રથમ અવતારણાનું શ્રેય કબીરને
જાય છે. ૧૭૫ પ્રિયતમની રાહ જોતાં આંખો રાતી થઈ ગઈ છે અને લોકો સમજે છે કે આખો દુખે છે !
રાધાસ્વામી મત अपडियाँ प्रेम कसाइया लौग जाण' दीडियाँ ।
રાધાસ્વામી મતને “સંતમત” પણ કહે છે. રાધાસ્વામી साँई लपर्ण कारणे रोइ रोइ रतड़ियाँ ।। १७१
મતમાં “પરમતત્વ” નો ભેદ સમજાવવામાં આવ્યું છે. પ્રિયને મળવા આતુર પ્રિયતમાની વ્યાકુળતા અને રચના- આ મતનું રહસ્ય-(ભેદ) સૌ પ્રથમ કબીર પોતાની વાણીમાં ની પાછળ રહેલી રહસ્યભાવના કાવ્યને માર્મિક બનાવી ક્યાંક ગુપ્ત રીતે તો ક્યાંક ઈશારાથી સમજાવે છે. જેમકે
કબીર કહે છે,
અબ કેહિ લે ચલ નનદ કે બીર અપને દેસા ઈન પંચન મિલિ લૂટી હૂં, સંગ સંગ આહિ વિદેસા
कबीर धारा अगमकी, सतगुरु दई लखाय । उलट ताहि सुमिरन करी, स्वामी संग मिलाय ॥ १७९
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org