________________
૫૩
વિશ્વની અસ્મિતા - કબીર શૂન્યચક્રનું વર્ણન કરતાં કહે છે કે તેમાંથી તેવી જ રીતે ભક્તિરૂપી વેલ માટે કહ્યું છે; અમૃત ઝરે છે અને સુષુમણું તેનો રસ પીવે છે,
એ ગુનવન્તી બેલરી, તબગુન બરનિ ન જાય, अवध गगन मडल धर किजै ।
જહ' કાટે તહે હરિયરી, સી’ચે તે કુહિલાય.૧૬૦ अमृत झरै सदा सुख उपजै बकनालि रस पीबै ॥ १५१
તે ઉખાણા પ્રકારની કબીરવાણ રહસ્યવાદનાં ઊંડા પાણી સૂર્ય અને ચન્દ્રનાડી એક કરીને ઘટમાં પરમતત્વનું પિવરાવે છે; દર્શન થયું એ અંગે કહે છે,
आकासे मुखि औंधा आ पाताले पणिआरी । सूर समाणा चन्दमें दहूँ किया धर एक,
ताका पाणीको हंसा पीवे बिरला आदि बिचारी ॥१९० मनका च्यता तब भया कछ पूरबिला लेख । घर माँहे औघट लह्या, औघट माहे घाट,
કબીરના રહસ્યવાદની વિશિષ્ટતા તે એ રહી છે કે તેણે જાદિ કવર ઘરવા મથા, વિલા વારા ૧૫ર નિર્ગુણ સાથે પ્રેમ કર્યો છે. આ પ્રેમતત્વ તેને સૂફીઓ
પાસેથી મળ્યું છે, એટલે કબીરના પ્રેમમાં વિવિધ ભાવે અનાહત નાદને પણ કબીર સાંભળતા રહ્યા છે.
જોવા મળે છે. કયાંક માતા-પુત્ર રૂપે તો ક્યાંક પ્રિયતમના अनहद बाजै नीझर झर उपजे ब्रह्मगियान ।
રૂપે સાધના કરી છે. તેમાંયે વિરહની વ્યાકુળતા અને તેની અવિનતિ અંતરિ કરે છે જેમ દિવાન I ૧૫૩ ગહન અનુભૂતિમાં કબીરને મધુરભાવ જોવા મળે છે. આ
પ્રેમ, રહસ્યવાદમાં કાવ્યાત્મકતા પૂરી પાડે છે. પ્રિયતમ અથવા
રામ સાથેની કબીરની પ્રીતિ જુઓ, ઈસ ઘટ અંતર અનહદ ગરજે, ઈસીમેં ઉકત કુહારા૧૫૪
जब ताहि जान न देंहूँ राम पियारे । ज्यू भाव त्यू हाह हमारे। કબીરનું અતિતત્વ સગુણ અને નિર્ગુણથી પણ પર અને
बहुत दिननी के बिछुरे हरि पाए । भाग बड़े धरि बैठे आए ॥ १९२ સર્વવ્યાપક છે; અગમ અને અગાધ છે.
પ્રિયતમ ઘેર આવતાં કબીરમાં છુપાયેલી પ્રિયતમા આનંદ, - ધ્યાન ધર દેખિયા જૈન-બિન પિખિયા
વિભોર બની ઊઠે છે, અગમ અગાધ સબ કહત ગાઈ૧૫૫
दुलहिनि गावहुमंगल चार । हमरे घर आए हो राजाराम भरतार।
तन रति करि मैं मनरति करि हौं पंच तत्त बराती । બાહરા-ભીતર એક આકાશવત
रामदेव मारे पाहँनै आए मैं जोबन मदमाती ॥ १६३ ધરિયામે અધર ભરપૂર લાગી૧૫૬
પ્રિયતમને નિહાળતાં જ પિતે પ્રિયતમના રંગે રંગાઈ અને–
જાય છે, તેમાં ઈશ્વર સાથેની અભિનતા કેટલી ગાઢ છે તે पाणी ही ते हिम भया हिम ह्य गया बिलाइ । દેખાય છે, जो कुछ था साइ भया अब कछु कह्या न जाइ ॥ १५७
લાલી મેરે લાલકી જિત દેખે તિત લાલ સમાધિ અવસ્થામાં મન રહસ્યપૂર્ણ પ્રકાશ જુએ છે; લાલી દેખન મં ગઈ મેં ભી હો ગઈ લાલ.૧૬૪
मन लागा उनमन्न सौ गगन पहूँचा जाइ ।
-પરંતુ રામની આ પ્રિયતમ તરીકેની ઉપાસનામાં પણ રેય વર વહૂળ વાંn તા મરણ નિરકમ cr | ૧૫૮ ચોગન રહસ્ય સમાયેલું છે. આ ઉપાસના આંતરસાધના કબીરની ઊલટીવાણીમાં પણ રહસ્ય ભરેલું છે, બની જાય છે અને ગૂઢ પ્રતીક રૂપે અભિવ્યક્તિ પામે છે,
समदर लागि आगि नदीयां जल काइला भई । રવિ શાસ્ત્રી જ્ઞાન મંછી દgi વઢિ જી રે ૧૫૯
षटदल कमल निवारिया चहूँ कौ फेरि मिलाइ रे।। अष्टकमलदल भीतरी तहां श्री रंग कलि वराइ रे ॥ १६५
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org