SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ વિશ્વની અસ્મિતા - કબીર શૂન્યચક્રનું વર્ણન કરતાં કહે છે કે તેમાંથી તેવી જ રીતે ભક્તિરૂપી વેલ માટે કહ્યું છે; અમૃત ઝરે છે અને સુષુમણું તેનો રસ પીવે છે, એ ગુનવન્તી બેલરી, તબગુન બરનિ ન જાય, अवध गगन मडल धर किजै । જહ' કાટે તહે હરિયરી, સી’ચે તે કુહિલાય.૧૬૦ अमृत झरै सदा सुख उपजै बकनालि रस पीबै ॥ १५१ તે ઉખાણા પ્રકારની કબીરવાણ રહસ્યવાદનાં ઊંડા પાણી સૂર્ય અને ચન્દ્રનાડી એક કરીને ઘટમાં પરમતત્વનું પિવરાવે છે; દર્શન થયું એ અંગે કહે છે, आकासे मुखि औंधा आ पाताले पणिआरी । सूर समाणा चन्दमें दहूँ किया धर एक, ताका पाणीको हंसा पीवे बिरला आदि बिचारी ॥१९० मनका च्यता तब भया कछ पूरबिला लेख । घर माँहे औघट लह्या, औघट माहे घाट, કબીરના રહસ્યવાદની વિશિષ્ટતા તે એ રહી છે કે તેણે જાદિ કવર ઘરવા મથા, વિલા વારા ૧૫ર નિર્ગુણ સાથે પ્રેમ કર્યો છે. આ પ્રેમતત્વ તેને સૂફીઓ પાસેથી મળ્યું છે, એટલે કબીરના પ્રેમમાં વિવિધ ભાવે અનાહત નાદને પણ કબીર સાંભળતા રહ્યા છે. જોવા મળે છે. કયાંક માતા-પુત્ર રૂપે તો ક્યાંક પ્રિયતમના अनहद बाजै नीझर झर उपजे ब्रह्मगियान । રૂપે સાધના કરી છે. તેમાંયે વિરહની વ્યાકુળતા અને તેની અવિનતિ અંતરિ કરે છે જેમ દિવાન I ૧૫૩ ગહન અનુભૂતિમાં કબીરને મધુરભાવ જોવા મળે છે. આ પ્રેમ, રહસ્યવાદમાં કાવ્યાત્મકતા પૂરી પાડે છે. પ્રિયતમ અથવા રામ સાથેની કબીરની પ્રીતિ જુઓ, ઈસ ઘટ અંતર અનહદ ગરજે, ઈસીમેં ઉકત કુહારા૧૫૪ जब ताहि जान न देंहूँ राम पियारे । ज्यू भाव त्यू हाह हमारे। કબીરનું અતિતત્વ સગુણ અને નિર્ગુણથી પણ પર અને बहुत दिननी के बिछुरे हरि पाए । भाग बड़े धरि बैठे आए ॥ १९२ સર્વવ્યાપક છે; અગમ અને અગાધ છે. પ્રિયતમ ઘેર આવતાં કબીરમાં છુપાયેલી પ્રિયતમા આનંદ, - ધ્યાન ધર દેખિયા જૈન-બિન પિખિયા વિભોર બની ઊઠે છે, અગમ અગાધ સબ કહત ગાઈ૧૫૫ दुलहिनि गावहुमंगल चार । हमरे घर आए हो राजाराम भरतार। तन रति करि मैं मनरति करि हौं पंच तत्त बराती । બાહરા-ભીતર એક આકાશવત रामदेव मारे पाहँनै आए मैं जोबन मदमाती ॥ १६३ ધરિયામે અધર ભરપૂર લાગી૧૫૬ પ્રિયતમને નિહાળતાં જ પિતે પ્રિયતમના રંગે રંગાઈ અને– જાય છે, તેમાં ઈશ્વર સાથેની અભિનતા કેટલી ગાઢ છે તે पाणी ही ते हिम भया हिम ह्य गया बिलाइ । દેખાય છે, जो कुछ था साइ भया अब कछु कह्या न जाइ ॥ १५७ લાલી મેરે લાલકી જિત દેખે તિત લાલ સમાધિ અવસ્થામાં મન રહસ્યપૂર્ણ પ્રકાશ જુએ છે; લાલી દેખન મં ગઈ મેં ભી હો ગઈ લાલ.૧૬૪ मन लागा उनमन्न सौ गगन पहूँचा जाइ । -પરંતુ રામની આ પ્રિયતમ તરીકેની ઉપાસનામાં પણ રેય વર વહૂળ વાંn તા મરણ નિરકમ cr | ૧૫૮ ચોગન રહસ્ય સમાયેલું છે. આ ઉપાસના આંતરસાધના કબીરની ઊલટીવાણીમાં પણ રહસ્ય ભરેલું છે, બની જાય છે અને ગૂઢ પ્રતીક રૂપે અભિવ્યક્તિ પામે છે, समदर लागि आगि नदीयां जल काइला भई । રવિ શાસ્ત્રી જ્ઞાન મંછી દgi વઢિ જી રે ૧૫૯ षटदल कमल निवारिया चहूँ कौ फेरि मिलाइ रे।। अष्टकमलदल भीतरी तहां श्री रंग कलि वराइ रे ॥ १६५ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy