________________
સદર્ભગ્રંથ ભાગ–ર
તેવી જ રીતે—
आतमा मधे प्रमातमा ज्यौं जल मधे चन्दा | (ગો. વા. ૬૨૯)
નાથયોગમાં શિવ-શક્તિનુ મિલન અને તેના આનંદ ચરમ સીમા છે. આ આનંદ રહસ્યની ઉત્કૃષ્ટતા સાધે છે. આ શિવ અને શક્તિ દ્વારા જગતની ઉત્પત્તિ થઈ છે. શિવ શક્તિની આ ભાવનામાં આગમ તત્રની અસર સ્પષ્ટ જોઇ શકાય છે;
शक्ति रूपी रज आछे सिव रूपी व्यंद | (nr. વા. પૃ. ૨૦૦ ) પેાતાની આગવી ભાષા-સ‘યાભાષામાં વિવિધ અનુભૂતિએ અને સિદ્ધિની સફળતાને આ રીતે વર્ણવી છે;
ગગન મેં'તુમ' મધામા તાં બમ્રતા વાના | सुगरा होय सेा भरि भरि पीवै निगुरा जाय पियासा ॥ (જો. વા. ૨૩) અહી ‘ ગગનમ’ડળ ' દ્વારા શૂન્યચક્રના નિર્દેશ કર્યા છે. તા ઈડા, પિંગલા અને સુષુમણાનું સ્થાન આ રીતે સમજાવ્યું છે;
अवधू इहा मारग चन्द्रभणिजै प्यंगुला मारग भानं । सुषुम्णा मारग बांणी बोलिए त्रिय मूल अस्थानं ॥ (ગો. વા. ૨૯) કુંડલિની ઊધ્વ ગતિ પ્રાપ્ત કરતાં અનાહતનાદ સભળાય છે. આ નાદ રહસ્યમય છે. તેના વિવિધ પ્રકારો છે;
अनय शब्द बाजता रहे सिथ संकेत श्रीगोरब कहै । (શો. વા. ૨૦૬) સાહ'ના નિર'તર
અને આ અનહદ શબ્દ એટલે જય. એ ગગનમ’ડળમાં થાય છે. ષટ્ચક્રોના ભેદ પ્રાણાયમ દ્વારા કર્યો પછી જ ‘સાહ'' ના સાક્ષાત્કાર થાય છે;
Jain Education International
કહે તેા અણુથી પણુ નાનુ અને મહાનથી પણ મહાન ખની રહે છે;
૫૨૭
चींटी केरा नेत्रमें राज्येन्द्र समाइला |
ગાયકી, મુમે' વાયા વિવાદ્ઘા (નો.વા. પૃ. ૨૨૬) આંતરિક અનુભૂતિએ રહસ્યમય જ રહેવાની. ચંદ્ર વગરની ચાંદની કે પ્રકાશના ઊછળતા સાગર સાધકને ત્યાં જેવા મળે છે. ( રામકૃષ્ણ પરમહંસને પણ આવી જ અનુભૂતિ થયેલી )
नीझर झरण अमीरस पीवणां बद्दल बेध्या जाई । चन्द बिहूणां चांदिणां तहां देख्या श्री गोरपराई ॥ આમ બૌદ્ધની જેમ જ નાથ સ`પ્રદાયની સાધના રહસ્યપૂર્ણ છે. તેનું ધ્યેય જ નિર્ગુણુતત્ત્વ છે, તેથી તે રહસ્યપ્રધાન હોય એ સ્વાભાવિક છે. બ'ને સંપ્રદાયમાં સાધ્ય-સાધન ગૂઢ હોવાથી, તેના ચેગીઓએ વ્યાપક રહસ્યભાવનાના પ્રસાર સાધનક્ષેત્રે કર્યો. આ અંગે વિશ્વનાથ ગૌડ ચેગ્ય રીતે નાંધે છે; રહસ્યપ્રવૃત્તિની પર’પરામાં આગળ ચાલતાં કબીર, નાનક, દાદુ, મલુકાસ વગેરે નિર્ગુણેાપાસક સંત તથા કુતમન, મઝઝન, જાયસી વગેરે પ્રેમખ્યાનકારક કવિ થયા જે હિન્દી સાહિત્યની રહસ્યવાદી કાવ્યધારામાં મુખ્ય સ્થાન ધરાવે છે. કાવ્યના ક્ષેત્રે રહસ્યવાદની ધારા લાવવાની દૃષ્ટિએ જોઈએ તા આ કાર્ય સ પ્રથમ કબીર દ્વારા જ સુ.૧૪૦
बाई गाजै बाई बाजै धुनि करै । बाई षट्चक्र बेधै, अर र म फिरें । सोऽहं बाई हंसा रुपी प्यडै प्यडै वहै ।
વારંò પ્રસાદ્દિ વ્યય જીહમુવ ૢ ।। (શો. યા. પૃ. ૧૧) કવિતામાં રહસ્યવાદી સૃષ્ટિ નિર્માણુ થઈ.
પિ`ડ અને બ્રહ્માંડમાં વ્યાપ્ત પરમ ચેતનાનું સ ́પૂર્ણ પ્રગટીકરણ થયા પછી એ પરમતત્ત્વ ઉપનિષદ્યાની ભાષામાં
સૂફી કવિએ
ભારતીય સંસ્કૃતિમાં અદ્વૈતવિચારણા અને તેના પર આધારિત રહસ્યભાવનાની સરિતા સતત વહેતી રહી છે. તેને
ખૌદ્ધિમતમાં વાયાની સિદ્ધો અને નાથપ'થી સાધનામાં સ્પષ્ટ સ્વરૂપ આપે છે. ૧૨મી સદી પછી જન્મેલી પરિસ્થિતિને લીધે સાધના ક્ષેત્રમાં ‘નિ ગ્રુપથ’ ઉમેશય છે અને કબીર તેને નક્કર ભૂમિકા આપે છે. આપણે જોઈ ગયા તેમ કખીરમાં પણ એ પ્રાચીન અદ્વૈતવાદ અને રહસ્યભાવના હતાં. પ્રેમતત્ત્વને લીધે હિન્દી
ઈસ્લામના ઉદય પછી ભારતીય તત્ત્વજ્ઞાન અરખ અને ફારસ વગેરે મધ્યપૂ` દેશેામાં પહેાંચ્યુ' હતું. ત્યાંના સૂફી
For Private & Personal Use Only
www.jainelibrary.org