________________
સૌંદર્ભગ્રંથ ભાગ–૨
આપણે ‘સતારી ’ની મુખ્ય વિશેષતા જોઇ એ. તેથી તેના છે. ભેટ ગ્રંથામાં પણ જલધરને આદિનાથ કહ્યા છે રામરહેયવાદ સા થેના સ''ધ જોઈ શકાશે.
ચન્દ્ર શુકલ પૃથ્વીરાજ પછીના સમયમાં ગેારખ થઈ ગયા તે માન્ય રાખે છે. સ્વ. પૂ. અચેાધ્યાસિતુ ઉપાધ્યાય હરિ ઔધ પણ ગારખને ૧૨મી સદીમાં બતાવે છે.૧૨૮ સ્વ. પીતાંખર ખડશ્વાલ પણ એ જ સમય સ્વીકારે છે.૧૨૯ શ્રી હજારીપ્રસાદ દ્વિવેદી ૧૦મી સદીમાં ગારખ થઈ ગયાનુ જણાવે
છે. ૧૩૦
૧. તે અબૌદ્ધિક, અનિર્વાંચનીય હાય છે,
૨. આંતરદૃષ્ટિ, જેના દ્વારા પદાર્થં વિશેષને જાણવા સાથે તેની વસ્તુસ્થિતિને પરચય મળે છે.
૩. જ્ઞાનની પ્રામાણિકતા, કે જે જેના અ ંતિમ અને પૂર્ણ દશામાં જ સંભવ છે.
સિદ્ધમતની જેમ નાથની સંખ્યા પણ ૮૪ મનાય છે.
૪. એવી સ્વીકૃતિ સૂચક મનવૃત્તિ બને છે કે જેથી લાકોાલીમાં ગિરનાર નવનાથ અને ચારાસી સિદ્ધનું કશા સશય નથી રહેતા, બેસણુ`' ગણાય છે. નાથમતના આ પ્રવ`કેામાં નાગાર્જુનને ‘ગોરખ સિદ્ધાંત સ'ગ્રહ' પ્રથમ ગણે છે. નાગાર્જુન (સ ૭૦૨) પ્રસિદ્ધ રસાયણુવિદ્ હતા.
૫. જે અનુભવ આપણને થાય છે તેવા અનુભવ બીજાને પણ થઈ શકે છે.
૬. આ અનુભૂતિમાં જ્ઞાન વ્યક્તિગત નહી પણ સા ભૌમ હોય છે.
૭. અચેતનની અનુભૂતિ થાય છે, જેને આપણે નિવિશેષ
કહીએ છીએ.
૮. આ અનુભૂતિ આકસ્મિક રીતે થતી હાય છે.૧૨૪ નાથસપ્રદાય
આપણે આગળ જોયુ તેમ બૌદ્ધધર્મીની વયાન શાખામાંથી જ નાથ સ‘પ્રદાય' અલગ થયા.ર૫ શ્રી મ. મ. હેરપ્રસાદ શાસ્ત્રી પણુ ગારખને વયાની મૌદ્ધ માને છે,૧૨૬ ગેારખનાથે પતંજલિના ઈશ્વરપ્રાપ્તિના લક્ષ્ય સાથે હઠચેાગના પ્રચાર કર્યાં. નાથ સ`પ્રદાયમાં વજ્રયાનની બીભત્સ વિધિ દૂર કરી. તેમ છતાં તેની જગ્યાએ શિવ-શક્તિની ભાવનાએ (શિવશક્તિ સૉંગમ તંત્ર) શગાર જોવા મળે છે,
ગોરખનાથના સમય વિશે વિવિધ મતા છે. રાહુલ સાંકૃ ત્યાયન તેને વિ. સ. ૧૦ મી સદીમાં માને છે. પરંતુ તે વિધાનને શ્રી રામચન્દ્ર શુકલ સ્વીકારતા નથી.૧૨૭ સંત જ્ઞાનદેવ ( સ'. ૧૩૫૮ ) પેાતાને ગારખની શિષ્ય પર પરામાં માને છે. તે આ પ્રમાણે ક્રમ આપે છે. આદિનાથ, મત્સ્યેન્દ્ર નાથ, ગેારખનાથ, ગનીનાથ, નિવૃત્તિનાથ, અને જ્ઞાનેશ્વર. મહારાષ્ટ્ર પરપરા પૃથ્વીરાજ પછી ગારખના સમય સ્વીકારે છે. નાથ પર’પરામાં જલંધરનાથ મત્સ્યેન્દ્રનાથના ગુરુ ગણુાય
Jain Education International
પરપ
ગારખે હઠચેાગ સ્વીકાર્યો તે વખતે સિંધ અને મુલતાનમાં મહમદ ગઝની પહેલાં મુસલમાના આવ્યા હતા અને એમાં કેટલાક સૂફી પણ હતા. તેમણે આ યાગીએ પાસેથી યાગક્રિયાએ શીખી હતી. નાથપંથમાં જે જે સિદ્ધોની
ગણના થાય છે તેમાંથી માટા ભાગના નીચલા થરમાંથી આવતા હતા. એ રીતે નાથમત શિક્ષિતા કરતાં નીચલા વણ'માં વધુ ફેલાયા હતા.૧૩૧
નાથ સંપ્રદાયમાં હઠયોગ અને તેની ગૂઢ સાધનાથી રહસ્યભર્યો પડયો છે પરંતુ આ રહસ્યવાદ સાધનાને અનુલક્ષીને જ છે. કાવ્યમાં જે રહસ્યભાવ હાવા જોઈએ તે જોવા મળતા નથી. રામચંદ્ર શુકલ જણાવે છે, ‘ જીવનની સ્વાભાવિક અનુભૂતિએ અને દશાએ સાથે તેના કોઈ સંબંધ નથી. તેથી ( તેની રચનાઓ ) શુદ્ધ સાહિત્યની અતગત નથી આવતી.૧૩૨
હવે ગારખનાથના ચેગ વિશે જોઇએ. તેમણે હઠયોગ
માધ્યેા છે. ‘સિદ્ધસિદ્ધાંત પદ્ધતિ'માં ‘ના માઁ સૂર્ય અને 'ના અં ચન્દ્ર દર્શાવ્યા છે. સૂર્યં-ચન્દ્રના ચેાગ એટલે જ હઠયાગ. બીજા અર્થ પ્રમાણે ઇડા નાડી સૂર્ય અને પિંગલા ચન્દ્ર છે.૧૩૩ ઇડા અને પિંગલાને અવરોધ કરીને પ્રાણને સુષુમણા માગે પ્રવાહિત કરવા તેને જ હયાગ કહે છે. આમ હઠ શબ્દમાં રહસ્ય છુપાયેલુ છે, ૧૩૪
તેમના સિદ્ધાંત પ્રમાણે કુંડલિની એક શક્તિ છે જે સપૂર્ણ સૃષ્ટિમાં વ્યાપ્ત છે. મા શક્તિ જ બ્રહ્મદ્વારને
For Private & Personal Use Only
www.jainelibrary.org