SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગ–૨ अणोरणीयान्महतो महीयान्मात्मा गुहायां निहितोऽस्य સન્તાઃ ૮૭ એ અણુથી પણુ અણુ અને મહાનથી મહાન આત્મા આ જીવના અંતઃકરણમાં સ્થિત છે. આ પ્રકાશિત બ્રહ્મ વિશે કઠ અને મુંડક ઉપનિષદો જણાવે છે, न तत्र सूर्यो भाति न चन्द्र तारक नेमा विद्युतो भान्ति યુતાડયન્નિ, તમેય માન્તમનુમાન્તિ સ` તસ્ય માલા સમિય विभाति ॥८८ ત્યાં સૂર્ય પ્રકાશિત થતા નથી. ચન્દ્ર કે તારા પ્રકાશતા નથી, કે નથી વીજળી ચમકતી. તેા આ અગ્નિ તા કથાંથી જ પ્રકાશિત થઈ શકે? આ બધાં તેનાં પ્રકાશિત થવાથી પ્રકાશવાન થાય છે. તેના તેજથી જ આ બધું પ્રકાશિત છે. ધ્યાનની સિદ્ધિ માટે સવિતાને પ્રાથવામાં આવે છે, ( શ્વેતા. ઉપ. ૨,૩), તેવી જ રીતે પરમાત્માના સાક્ષાત્કાર માટે કઠોપનિષદ જણાવે છે કે ‘ બુદ્ધિમાન સાધકે વાણી વગેરે સ* ઇન્દ્રિયાના મનમાં, મનને બુદ્ધિમાં, બુદ્ધિને મહત્ તત્ત્વમાં અને મહા પરમાત્મામાં લય કરવા' એમ કહે છે. ( કઠ, ૧,૩). અહી વાણી, મન, બુદ્ધિ, મહત્ વગેરે બધાં જ સૂક્ષ્મ, અગમ તત્ત્વા છે. વળી પ્રાણાત્મામાં સૂર્યંને ઉત્ક્રય અને અસ્ત થાય છે ત્યાં સવ દેવતા રહેલા છે. આ એ જ બ્રહ્મ છે (કઠ,૨,૧,૯) અને સ‘સારનું ઊર્ધ્વ અશ્વત્થતું રૂપક રહસ્યપૂર્ણ છે. (કઠ, ૨,૩,૧ )& મુંડકોપનિષદ અગ્નિહોત્રીને ઇન્દ્ર પાસે પહાંચાડવાની વાત કરે છે, ત્યાં તે સાધના ગૂઢાર્થ ધરાવે છે. આ અગ્નિહાત્રીની સાત જિહ્વા ગણાવી છે ‘અગ્નિાત્રીની આહૂતિઆ સૂર્યનાં કિરણુ ખનીને જ્યાં દેવતાઓને એક માત્ર સ્વામી ઇન્દ્ર રહે છે ત્યાં પહોંચાડી દે છે, ઈશ ઉપનિષદના ઋષિની અનુભૂતિ એ પરમતત્ત્વ સાથે પૂણુ એકતા સાધે છે અને ફેરાવામિત્રમ્ લમ્ ગાઈ ઊઠે છે. તે કહે છે; ‘સત્ય સ્વરૂપ પરમાત્માનું મૂળ જ્યોતિમય રૂપ સૂર્યમંડળ રૂપ પાત્રથી ઢંકાયેલુ છે.' આ કિરણા દૂર કરવા પ્રાર્થના કરે છે, આદિત્ય મડળમાં રહેલા જે આ પુરુષ છે તે હું જ છું. '૯૧ માં એ પરમાત્મા સાથે અકવ અને અભિન્નતા અનુભવે છે. Jain Education International ૫૧૭ ઉપનિષદોમાં બ્રહ્મ અને જગત, આત્મા અને પરમાત્માનુ ચિંતન જોવા મળે છે. વૈદિક કાળ કરતાં અહીં આત્માના પરમાત્મા સાથેના અદ્વૈતની સાધના જોવા મળે છે. એ અદ્વૈતને પ્રાપ્ત થયેલાઓના અનુભવે જ્યારે વ્યક્ત થાય છે ત્યારે તે ગૂઢ બની રહે છે. અહી. રામચન્દ્ર શુક્લનુ મંતવ્ય સરખાવવા જેવું છે. એ કહે છે, ઉપનિષદેશમાં બ્રહ્મ અને જગત, આત્મા અને પરમાત્માના સ‘બંધમાં કેટલાય મતા છે. તે કાવ્યગ્રંથા નથી. તેમાં અહી તહી જે જે કાવ્યનુ રૂપ મળે છે, તે ક્રર્માંકાંડ, દાÆનિક ચિ'તન, સાંપ્રદાયિક ગુપ્તસાધના, મંત્ર, તંત્ર, જાદુ જેવી ઘણી ખામતામાં વી'ટળાયેલુ છેલ્લ રામચન્દ્ર શુકલ ઉપનિષદોમાં જે રહસ્ય છે તેને બીજી ઘણી ખાખતા સાથે ભેળવી આપે છે. પરંતુ ઉપ નિષદમાં વિવિધ સાધનાએ હોવા છતાં પણ તેનું અંતિમ સ્થાન પરમાત્મા-બ્રહ્મ સાથે અદ્વૈત સાધવું તે છે. અને એની પ્રાપ્તિ પછી તેની અભિવ્યકિત ગૂઢ મની જાય છે. વળી ઉપરની વાતમાં શ્રી રામચન્દ્ર ઉપનિષદમાં શુદ્ધ કાવ્ય શેાધવાની વાતને જ વધુ મહત્ત્વ આપે છે. આત્મામાં પરમાત્માના સાક્ષાત્કાર એ જ ઉપનિષદોનું રહસ્ય છે. સી. એફ. એન્ડ્રુઝ હિન્દુ ધર્મના હાર્દ સુધી ઊંડા ઊતરે છે ત્યારે તેઓ ખાલી ઊઠે છેઃ Then I went in to the heart of India, I found the whole emphasis to be laid on the realisation of God within the Soul. '< પુરાણા વૈદિક સાહિત્ય અને ઉપનિષદોના જ્ઞાનને સરળ રીતે રજૂ કરવા દૃષ્ટાંતા દ્વારા સમજાવે છે. પુરાણા એ રીતે દૃષ્ટાંતાની સાથે ઇતિહાસને પણ રજૂ કરે છે. જો કે તેમાં કેટલીક માતા શુદ્ધ ઇતિહાસ નથી પણ ઇતિહાસના અવશેષા જરૂર તેમાં પડથા છે. વેદ, ઉપનિષદની કથાઓને રજૂ કરતાં દૃષ્ટાંતામાં પશુ રહસ્યવાદ જોઈ શકાય છે. વેદામાં ગૂઢ રીતે સકળાયેલા જ્ઞાનને ઉપનિષદમાં વધુ સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યું છે અને ત્યાર પછી તેમાંથી જ વધુ ઊંડાણુમરી સાધનાઓ જેવી કે ચેાગ, ભક્તિ, જ્ઞાનયેાગ, તંત્ર વગેરે વિકસિત થયાં છે. આ સાધનાએ આટલી બધી ચાક્કસ હોવા છતાં તેમાં પણ ‘ પરમતત્ત્વ' અને સાધનાનાં સૂક્ષ્મ સોપાનામાં રહસ્યવાદ રહેàા છે. રોવધમ શૈવધર્માંનાં મૂળ ઋગ્વેદના રુદ્રની પૂજા સુધી પહેાંચેલાં જોવા મળે છે. શવપૂજા વિશે મહેં-જો-દડા તથા હરપ્પાના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy