SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પાક વિશ્વની અસ્મિતા , ભાવિઃ નિહિત ગુ . ૭૫ સાધના અનાદિકાળથી ચાલી આવી છે. અને જયારે તે. અને એ રહસ્ય વિશે જાણવા ઋષિઓ આતુર રહ્યા છે, અભિવ્યક્તિ પામે છે ત્યારે રહસ્યવાદ આવી જાય છે.૭૯ अपां त्वा पुष्प पृच्छामि यत्र तन् माययाहितम् ।७६ ઉપનિષદની વાણી એટલે રહસ્યની વાણી. બ્રહ્મ પિતે જે રહસ્યપૂર્વક તરી રહ્યું છે તેવિશ્વસલિલના પદ્મ વિશે . Aસ જ રહસ્યમય રહ્યું છે–વિશાત વિનાનાં વિજ્ઞાનવિજ્ઞાન તમ! ૮૦ જે એમ માને છે કે અમે જાણ્યું છે તે એને જાણવા ઈચ્છું છું. સૃષ્ટિના સૌંદર્ય અને રહસ્ય વિશે અથર્વ જાણતા નથી અને પોતે જાણ્યું છે એની એને ખબર નથી વેદના મંત્રો અદ્ભુત છે તે માટે ૧૩મા કાંડનું સૂક્ત જુઓ. અથર્વવેદ માનવની સ્તુતિ કરે છે અને માનવ તથા તેણે જ જાણ્યું છે. પરમતત્તવ સાથેના સંબંધ જોડવા વિશ્વદેવતા ચિન્મયરૂપે ઉપનિષદમાં સૃષ્ટિની ઉત્પત્તિ વિશે અને તેની પહેલાં માનવીમાં વસી રહ્યો હોવાનું જણાવે છે, શાનું અસ્તિત્વ હતું તેની વિચારણા જોવા મળે છે. ઉપનિષદના આ મનીષિઓને જે અનુભૂતિ મળી છે તેમાં વિરોધાભાસ જણાય. ઉપનિષદો : છતાં “પરમતત્વ' વિશે, તેને પામી શક્યા વિશે અને એ વેદના રહસ્યવાદમાં પરમ તત્વ વિશેના વિચારણા અને એક જ તત્ત્વ અનેકરૂપે વ્યક્ત થઈ રહ્યું છે તે અંગે શંકા અનતિ મળે છે. તે ઉપનિષદોમાં વધુ સ્પષ્ટ બનીને ઊપસી નથી. આપણે આ ઉત્પત્તિ પહેલાંની જે વિચારણા છે તે આવે છે. માનવચેતના એ પરમતત્વને ઝંખે છે અને તેની જોઈએ. આમાં રહસ્યવાદ રહેલો જોઈ શકાય છે. સાથે અકય સાધવા મળે છે. આમ અદ્વૈતની ભાવનામાં | મારા મિત્ર સાણીતા આ પહેલાં અસત જ હતું. રહસ્ય જોઈ શકાય છે. એ “પરમતત્ત્વને નિરાકાર, બ્રા, આત્મા વગેરે અનેક નામથી તેને ઉલેખ થયો છે. છાંદે- સવ સમગ્ર ગાણીતા હે સૌમ્ય! આ બધુ પહેલાં પનિષદમાં મધુવિદ્યા (અધ્યા. ૩/પૃ. ૨૪૩)માં રહસ્ય- સદુ જ હતું. તે, બ્રહદારણ્યક ઉપનિષદ “સર્વ મૃત્યુથી વાદની પ્રતીતિ થાય છે. તેવી જ રીતે શાંડિલ્યવિદ્યામાં પણ આચ્છાદિત હતું તેમ જણાવે છે, નૈવૈદ વિના માણ બ્રાને સર્વવ્યાપક બતાવતાં આત્માને નાનામાં નાના અને મજુ નિવેમવૃતમrણીત ૮૨ સર્વથી મોટો ગણાવતાં તેનું સ્થાન હૃદયમાં દર્શાવ્યું છે મિત્રુપનિષદ આ સર્વ એકલા તમોગુણથી ઢંકાયેલું (૩/૩/૧-૫. ૩૦૩).૭૭ તેમ જ સામાપાસના, પ્રાણે પાસના જણાવે છે. જ્યારે અતરેય ઉમનિષદ પહેલાં આ જગતને અને અગ્નિવિદ્યામાં અતીન્દ્રિયગ્રાહ્યને ઈન્દ્રિયગ્રાહ્ય બનાવવા એક માત્ર આત્મા રૂપે ગણાવે છે.૪ પ્રયત્ન છે. બ્રહ્મનો સાક્ષાત્કાર હદયમાં થાય છે એવું તૈતિરીય ઉપશ્રી પ્રેમનારાયણ શુકલ જણાવે છે, “અગ્નિવિદ્યા, મધુવિદ્યા નિષદમાં જણાવતાં કહ્યું છે-“ર ૨ વોરણ ૩ સામોપાસના. પ્રાણોપાસના વગેરે દ્વારા તે અતીન્દ્રિયને તદિનનાં પુ મામા: કૂતો જિઇમથક ૮૫ આ હદયઇન્દ્રિયગ્રાહ્ય બનાવવાની ચેષ્ટા માનવ જીવનની સર્વથી તીવ્ર માં જે આકાશ છે તેમાં આ વિશુદ્ધ પ્રકાશ સ્વરૂપ મને અભિલાષા રહી છે. એટલે બ્રહ્મની નિરાકારતા ખંડિત થવા મય પુરુષ (પરમેશ્વર ) રહે છે એ પરમતવ” રહસ્યમય દીધા વગર જ તેમાં સાકારતા સ્થાપિત કરવાની ચેષ્ટા હેઈને આનંદ સ્વરૂપ છે, રહસ્યભાવનાનું મૂળ છે.” ૭૮ यद्वैतत्सुकृतम रसे। वै सः १८६ આ રહસ્યપૂર્ણ બ્રહ્મને જાણવા ભક્ત બુદ્ધિ અને રાગા તે જે પ્રસિદ્ધ સુકૃત (અસત ) છે તે નિશ્ચય રસ જ છે. ત્મક ભાવના દ્વારા બ્રહ્મક્ય ઈરછે છે, એટલે તેની સાધના આ રસને પામીને પુરુષ આનંદયુક્ત થઈ જાય છે. બે વિભાગમાં વહેંચાઈ જાય છે. ૧. પોતામાં ૨. પિતાની બહાર. આ રીતે આંતરિક અને બાહ્ય સાધના સ્વરૂપમાં આમ પરબ્રહ્મનું સ્વરૂપ અને તેને વ્યકિતની ચેતના પિતાને પૂર્ણ બનવું અને પૂણેમાં પોતાનો વિલય કરવો સાથે સંબંધ સ્થાપિત થાય છે. વેતાશ્વર ઉપનિષદમાં પડે છે. પ્રક્રિયા ભિન્ન હોવા છતાં સાધ્ય એક જ છે. આ કહ્યું છે, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy