SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ ગ્રંથ ભાગ-૨ ૫૧૫ વેદમાં રહસ્યની ચાવી રૂપ શબ્દ તપાસતાં એમાં રહેલ એ મન પ્રજ્ઞાન ચેતના અને ધતિ છે, એ જ સૌને રહસ્યવાદ ફુટ થાય છે. આપણે “ત” અને “અદિતિ અંતરમાં તિરૂપ વિકસે છે. શબ્દ જોયા. શ્રી અરવિંદ ઋતને “સત્ય'ના અર્થમાં ગણાવે યાદના શિવસંકલ્પ મંત્રમાં માનવીની બ્રહ્મજિજ્ઞાસા, છે તે વધુ સયોગ્ય લાગે છે. “અગ્નિ” ને “હૃદયમાં જાગૃત થયેલી તેની સાથે એકની ઝંખના, રહસ્યભરી ગતિને મૂર્તિ સ્વરૂપ - સંક૯૫શક્તિ”—તાતુર ટૂર્દિ કહ્યો છે. તેવી જ રીતે સરસ્વતી જ આપે છે. અમૂતની એ અભિવ્યક્તિમાં રહસ્ય છુપાયેલું છે. ને “સત્યવાણીની પ્રેરક” તથા “સુમતિને જાગૃત કરનારી કે વિચારની વિપુલ સંપત્તિવાળી” કહી સંબોધે છે ત્યારે ત્રવેદમાં એક જ તત્ત્વ, હિરણ્યગર્ભ કે પજાપતિ ત્યાં ધૂળ નદીની વાત તે નથી જ. “ઘતને અર્થ ઘી ઉત્પન્ન થવાની અને તેમાંથી ભૂમિ અને આકાશ ધારણ અને જ્યોતિ બંને થાય છે. ધી ને વૃતારી પ્રકાશમય કરવાની વાત છે. (ઋ./૧૦/૨૧૨/૧). વેદમાં ઈન્દ્ર, મિત્ર, વિચાર’થી સંબોધી છે. “અશ્વ સંક૯પશક્તિનું પ્રતીક છે. વરુણ, અગ્નિ, સુવર્ણ, યમ, માતરિશ્વાન વગેરે વિભિન્ન દેવતા કાઝાન કશ્ય રાજકુ (૨/૧૧૨) “જ્ઞાન તિની ગાયે પણ એકનાં જ સ્વરૂપ છે. (ઋ. ૧/૧૬૪/૪૬). તથા એક જેમાં આગળ ચાલતી હોય તેવી શક્તિ” એવો અર્થ જ જ તત્વ હાથ, પગ, આંખ, મસ્તકવાળે પુરુષ છે. પૃથ્વીથી ગ્ય બને છે. સંતાનોની પ્રાર્થના કરતા ઋષિઓનો “અપય” પણ તે દશ આગળ વધીને સ્થિત રહ્યો છે. (ઋ. ૧૦/૯/૧). માનવચેતનામાં આધ્યાત્મિક નવજન્મનું પ્રતીક છે. એટલે જે કંઈ છે કે થશે તે બધુ પુરુષ જ છે. (ત્રક, ૧૦/૦/૨). જ ઋષિઓ અગ્નિને “ આપણે પુત્ર કહે છે ને! તેવી જ તેવી જ રીતે શુકલ યજુવેદની વાજસનેયી સંહિતા રીતે “સપ્તનદી” કે “સહયહુવી” બળવાન પ્રવાહોનો ઉલ્લેખ પણ અનેક દેવતત્વમાં આ એક તવને નિર્દેશ કરે છે. છે એ જળસ્ત્રોતને “ઋતજ્ઞા (સત્યના જાણનારા) કહ્યા (વા. સં. ૩૨/૧). છે. પરાશર ઋષિ કહે છે કે વિરાટ પ્રાણ “જલના સદન’- આ એકતાની માન્યતા અથર્વવેદમાં પણ પ્રવાહ રૂપે માં છે. ત્યારે સપ્તનદીનો સંદર્ભ સ્થળ નથી થતો. વૃત્ર, આવી છે. સ્કંભ સૂક્ત (કાંડ ૧૦/સૂક્ત ૭)માં અને ઉચ્છિષ્ટ વૃaો. વલ. પણિ. દસ્યુ અને તેમના રાજાઓનાં નામો દ્વારા (૧૧/૧૬) સૂક્તોમાં તેનું વર્ણન છે. તે પૂર્ણકામ, યુવા, સત્યનો વિરોધ કરનારી શક્તિઓનો જ ઉલ્લેખ છે ૧૮ ધીર, સ્વયંભૂ અને અમૃત છે. આત્મસ્વરૂપ જાણવાથી ચાર વેદોમાંથી ઋવેદમાં જેટલું રહસ્યવાદ ભર્યો છે. મૃત્યુમાંથી છૂટી શકાય છે. તેટલે અન્ય વેદોમાં નથી જોવા મળતો. સામવેદ તો તેના માનો મરઃ ૪૪મ ન =ા તારા ૭૫ મંત્રો સિવાય સંપૂર્ણ વેદમાં સમાઈ જાય છે. ત્વમેવ વિદ્વાન 1 વિમા ગરમાન મગર ગુવાનનું ૭૨ યજુર્વેદ મનના સ્વરૂપને સમજે છે અને તેની ગૂઢ શક્તિઓને આખું વિશ્વ તેનું જ ઉચ્છિષ્ટ કે અંશ છે; यज्जाग्रतो दूरमुपैति देव तदु सुप्तस्य तथैवति । उच्छिष्ट नाम रूप चोच्छिष्ट लोक आहितः। दूरङ्गम ज्योतिषां ज्योतिरेक तन्मे मनः शिव संकल्पमस्तु। उच्छिष्ट इन्द्रियाग्निश्च विश्वमन्तः समाहितम् ॥ ७३ ( યજુ.૩૪૧) અમૃત અને મૃત્યુ આ મનુષ્યમાં છે. તેની નાડીએ મનુષ્યના અંતરમાં એક દિવ્ય ચેતનામય મન છે. આ નાડીએ મહાસમુદ્ર ઊછળે છે, કંપે છે; તે જાગૃત કે નિદ્રાવસ્થામાં એ દૂર દૂર ફરતું રહે છે. આ यत्रामृत च मृत्युश्च पुरुषेधि समाहते । -મન જ સ્વતિઓમાં શ્રેષ્ઠ તિ છે. એ મન શુભ સમુદો થશે ના કુઘિ સમાહિત : ૪ -સંક૯પ થાઓ. અહીં મહાસમુદ્રની અનુભૂતિ ગૂઢ બની જાય છે. તેવી यत् प्रज्ञानभुत चेतो धृतिश्च જ રીતે આપણી સમક્ષ જે પ્રત્યક્ષ છે તેનો અંત નથી. યોતિન્તવૃત્ત નrg આપણામાં રહેલે પ્રકાશ, રસ અપરિમેય છે, જે ગુહામાં (યજુ. ૩૪(૩)૧ નિહિત છે; Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy