________________
સૌંદભગ્રંથ ભાગ–ર
ગલ અને નારદીય સૂકત એ પરમતત્ત્વની એકરૂપતા જ્યાપકતા અને ગૂઢત્વ દર્શાવે છે, ઋગવેદના મડળ ૧૦/ સૂત ૧૨૫ માં અભૃણુ મહર્ષિ†ની પુત્રી ‘ વાક્ ’ બ્રહ્મ સાથે પાતાની એકરૂપતા વધુ વે છે. તેમાં આધુનિક રહસ્યવાદના આભાસ જોવા મળે છે.૫૯
ઋગવેદના ૧૦ મા મ`ડળનુ નારદીય સૂક્ત ૬૦ જયારે આ બ્રહ્માંડ ન હતુ ત્યારે જે તત્ત્વ હતું તેનું વર્ણન રહેચવાદને પૂરી રીતે વ્યક્ત કરે છે. આપણે આ આખા સૂકતનુ ગુજરાતી ભાષાંતર જોઈએ :
તે વખતે એટલે મૂળ આરભ વખતે અસત ન હતું. અંતિરક્ષ ન હતુ. તેમ તેની પાર આવેલું આકાશ તે પણ ન હતું. એવી સ્થિતિમાં કાણુ કાને માટે છાઈ ને રહેલ' હતુ? કાના સુખને માટે? અગાધ અને ગહન પાણી તે વખતે કાઈ પણ ઠેકાણે હતુ. શું? (૧)
તે વખતે મૃત્યુ – નાશવંત દેશ્ય – સૃષ્ટિ ન હતી. ( બીજો) અમૃત એટલે અવિનાશી નિત્ય પદાર્થ (આ પણ ન હતા. (તેમ જ ) રાત્રિ અને દિવસના ભેદ ઓળખાય તેવું કાંઈ સાધન પણ ન હતું. જે હતું તે એકલુ જ સ્વધાથી એટલે પાતાથી એવું કાંઈક ફરકતું હતું. તેના કરતાં ખીજી' અથવા તેનાથી પર એવું કાંઈ જ ન હતુ. (૨)
( એના ) મનનું જે રેત એટલે ખીજ પ્રથમ નીકળ્યુ તે જ પહેલાં કામ ( એટલે સૃષ્ટિ રચવાની ઇચ્છા અથવા
પ્રવૃત્તિ, શક્તિ થયું. જ્ઞાતા પુરુષોએ પાતાના હૃદયમાં પરીક્ષા કરીને પેાતાની બુદ્ધિથી નક્કી કરેલું છે કે, આ જ અસત્ મધ્યે એટલે મૂળ પરબ્રહ્મમાં સત્ન એટલે વિનાશી દૃશ્યસૃષ્ટિના પ્રથમ સંબધ છે. (૪)
આ એનાં રશ્મિ આડાં પડયાં છે. ઉપર પણ હતાં, નીચે પણ હતાં, તેમાંના કેટલાંક ખીજ નાખનારાં
Jain Education International
૫૧૩
થયાં અને વધીને માટાં પશુ થયાં. એની શક્તિ આ તરફ વ્યાપ્ત થઈ અને પ્રભાવ પેલી તરફ વ્યાપ્ત થયા. (૫)
આ ‘પરમ અગમ શક્તિના સાક્ષાત્કાર ઋષિના આ શબ્દોમાં વ્યક્ત થવા છતાં પણુ ગૂઢ જ રહે છે. આ અસીમને ભાષા જેવા સીમિત માધ્યમથી વ્યક્ત થઈ શકે જ નહીં. એ ઋષિએ જાણે જ છે કે વાણીના ત્રીજો ભાગ ભેદ)ગુહાહિત છે અને મનુષ્ય તે વાણીના ચાથેા ભાગ, અલ્પાંશ જ વ્યક્ત કરી શકે છે. (ઋ. ૧/૧૬૪/૪૫) આવા આ
પરમસત્ત 'ના સાક્ષાત્કાર કર્યો પછી તેને જાણનારા અનેક સ્વરૂપે વર્ણવે છે. ' સત્ વિઝા વસુધા યવૃત્તિ । (ઋ. ૧/૧૬૪/૪૬) આવી રહસ્યભરી વાણીનેા આપણે વધુ દૃષ્ટાંતાથી પરિચય મેળવીએ. એકરૂપતા ઝંખતા ઋષિ તે અદ્વૈતભાવ માટે કહે છે,
સત્તા આ વિસ્તાર શેમાંથી આવ્યેા કે કયાંથી આવ્ય તે ( આના કરતાં) કાણુ વિસ્તારથી કહી શકે તેમ છે? કાણુ નિશ્ચયપૂર્વક જાણે છે? દેવા પણ આ સત્ની સૃષ્ટિના વિસ્તાર પછીના છે, તેા તે ત્યાંથી પ્રકટ થઈ તે કાણુ જાણી શકે? (૬)
અધકાર હતા ( અને) આરંભમાં એ સ અ'ધકારથી વ્યાપ્ત અને ભેદાભેદ રહિત પાણી હતુ. આભુ એટલે સર્વવ્યાપી બ્રહ્મ આર'લે જ તુચ્છ એવી ખાટી માયા તેથી આચ્છાદિત હતું—એવું જે (કહેવાય છે) તે મૂળ એક
उत त्वया तन्वा संवदे तत्कादान्वन्तर्व रणे भुवानि । ९१
( બ્રહ્મ ) જે તપના મહિમાએ કરીને (પાછળથી બીજે હું કયારે આ શરીરથી તેની સ્તુતિ કરીશ અને કયારે હુ તે વરણુ કરવા યેાગ્યના હૃદયની અંદર એકકાર થઈ રૂપે) પ્રકટ થયેલુ હતું. (૩) શકીશ?
સતુના આ વિસ્તાર જ્યાંથી થયા, અથવા તે નિમિત થયા, અથવા ન થયા, તે પરમ આકાશમાં રહેનાર આ જગત જે અધ્યક્ષ (હિરણ્યગર્ભ) તે જાણતા હશે અથવા ન પણ જાણતા હાય. ( તે કેણુ કહી શકે ? ) ( ૭ )
આ પરમ સત્યના પરિચય ઇન્દ્રિયા દ્વારા નથી થતા. એ શાશ્વત સત્ય માટે જાઈએ • ાધના, અટલે ૪ તેની અનુભૂતિ માટે મા વાણી અને આખ નકામાં છે.
( ઋ. ૧૦/૭૧/૪ ). એ સત્યને જોવા અતચક્ષુ જોઈએ. એ પરમ 'ને ઉષાની જાતિ એ જ વિશ્વ-વાણીની માત્ર અક્ષર સૂચના ખની શકે છે (ઋ. ૩/૫૫/૧ ). અને એ જ્યાતિ જ રૂપે રૂપે પ્રતિરૂપ પામે છે અને તે રૂપ જોતાં જ અંત પૂર્ણ થાય છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org