________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ-૨
'मानव अथवा प्रकृति के सूक्ष्म किन्तु व्यक्त सौंदर्य में આધ્યામિત્ર છાયા ના માન મેરે વિચાર સે છાયાવારી જ સય માન્ય વ્યાખ્યા દે ખાતી હૈ'। ૫૩
તે। શ્રી રામચંદ્ર શુકલ જણાવે છે;
छायावाद प्रकृति में भानव जीवन का प्रतिबिंब देखता
હૈ, રથયાત્ સમસ્ત સૃષ્ટિ મે ક્યાય આવ્યા છે સૌર મનુષ્ય વ્યસ્ત હૈ! લિયે છાયા મનુષ્ય ની ી, યજ્ઞ ની દી તેણી ના સર્જાતી હૈ મચાવી નહીં। મન્વન્તરશ્ય દર્દી રહતા હૈ ૧૫૪
*
આ રહસ્યવાદ અંગ્રેજી કવિતામાં પણ જોવા મળે છે. જેમકે વર્લ્ડ્સવની પંક્તિ ઃ
A motion and the Spirit that impels All thinking things, all objects of all thought, And rolls though all things.
અથવા શૈલીની આ પક્તિઓ—
That Light whose smile kindles the Universe,
That beaty in which all things work and move.'
રહસ્યવાદને હજી વધુ સ્પષ્ટ સમજવા માટે હજી બીજા વિભાગેા પાડી શકીએ.
૧. સાધનાત્મક રહસ્યવાદ
૨. કૃતક રહસ્યવાદ (Pseudo mysticism ) ૩. પ્રેતાત્મા રહસ્યવાદ.
સાધનાત્મક રહસ્યવાદમાં આપણે વિવિધ શારીરિક અને માનસિક સાધનાઓને ગણાવી શકીએ. હયેાગ, મનેયાગ, લયયાગ, ખિ ́ ુયાગ, જયાગ, ભક્તિયાગ, ક્રમ ચૈગ, તેમ જ તાંત્રિક સાધનાઓની ગુપ્ત ક્રિયાઓ. આ સાધના દ્વારા સાધકને જે અનુભવેા થાય છે તે વિશિષ્ટ અને બૌદ્ધિક રીતે ન સમજી શકાય તેવા હેાય છે. આ સાધનાઓની ક્રિયા ભિન્ન હોવા છતાં પણ તે બધાની અતિમ ઉપલબ્ધિઓ એક જ છે – પરમતત્ત્વની પ્રાપ્તિ, માક્ષ, નિર્વાણુ કે બ્રહ્મ સાથેની એકતા. નાથ સ‘પ્રદાયમાં ગારખનાં ભજનામાં, લાખા àાયણ, ગ`ગાસતી, કખીરસાહેબ, રવિસાહેબ, ભાણસાહેબ, મીરાં, નરસિંહનાં ભજન, પદોમાં આ રહસ્યવાદી અભિવ્યક્તિ જેવા મળે છે.
Jain Education International
૫૧૧
કૃતક રહસ્યવાદ એ આધુનિક કવિતામાંથી નિષ્પન્ન થતાં રહસ્યવાદી વલણામાં જોવા મળે છે. આવે રહસ્યવાદ *વિની સ્વસ્થ ચિત્તની અવસ્થામાંથી નથી આવતા. કવિએ ઘણીવાર ગાંજો, ચરસ, મદ્ય, એલ. એસ. ડી. મારીજુઆના જેવાં માદક દ્રવ્યેના સેવન પછી જે માનસિક સ્થિતિમાં
પરિવતના થાય છે તેને કવિતામાં રજૂ કરે છે. આવી કવિતામાં ઘણીવાર અન્-અંતા, વિરોધાભાસ, અસ'ખ'ધતા જોવા મળે છે.
જ્યારે રહસ્યવાદની વાત કરીએ છીએ ત્યારે એક વધુ રહસ્યવાદ વિશે કહેવાનુ મન થાય છે. આવા રહસ્યવાદને • પ્રેતાત્મા રહસ્યવાદ ' કહી શકાય. જો કે ગુજરાતી કવિતામાં આવી કાઈ કવિતાએ નથી અને હાય તા મારી જાણમાં નથી. છતાં પણ મારા અનુભવમાં આવેલા આ બનાવ જરૂર વિસ્મય પ્રેરે તેવા હાઈને અપ્રસ્તુત લાગે છતાં પણ રજૂ કરુ છુ.
:
પરદેશમાં અને આપણા દેશમાં પ્રેતાત્માને મેલાવવાના ઘણા પ્રયાગા થતા રહ્યા છે. વિદેશમાં તેા તેની સસ્થાએ ચાલે છે. થિયેાસૉફીમાં આ વિદ્યા ઘણી જાણીતી છે. પ્રેતા ત્માને ખેાલાવવાની આ વિદ્યા પ્લેચેટના નામથી પણ ઓળખાય છે. આ પ્લે'ચેટના પ્રયાગે વખતે જીવાત્મા આવે છે તે એક રહસ્યમય ખાખત તા છે જ, પશુ કેટલીકવાર આવા આત્માએ કવિતા પણ આપતા હોય છે ! મારા મિત્ર સાથે કરેલા તા. ૨૦-૨-૭૨ ના રોજ પ્લે'ચેટના પ્રાગ વખતે એક આત્માએ નીચેની અંગ્રેજી કવિતા આપી છે:
Light has gone and shadows are stretched Far upon the woods clouds are Wreathing in giat's forms So hast than forgotten thy tryst With the Lord upon the banks Of the darkriver ?
Heart is heavy and soul wants respite Penury of self makes your limbs powerless So hast than forgotten thy tryst With the Lord upon the banks of the dark river ?
He wants thy fear and fatigue, Shame and penury,
Will you linger and preserve
For Private & Personal Use Only
www.jainelibrary.org