SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ માનવીય ચેતનામાં એક મૂળભૂત સહજ તવ છે ઝંખના, પદાર્થોમાં તે ઝંખનાને પૂર્ણ કરવા મથે છે, પણ નિષ્ફળ દરેક માનવી કંઈક ઝંખે છે. આ ઝંખનાનું સાચું સ્વરૂપ જાય છે. કારણ કે આ અનંત, પરમસત કે ઈશ્વરની ઝંખના જ્યાં સુધી નથી ઓળખાતું ત્યાં સુધી માનવી સંધર્ષમાં છે. તેને સ્થૂળ કે વિનાશી પદાર્થો દ્વારા કદી પૂરી કરીને જીવ્યા કરે છે. આ સંઘર્ષ મુખ્યત્વે બે ઝંખનાઓ વચ્ચે સંતેવી શકાય નહીં. માણસ આ ઝંખનાનું મૂળ શોધવા છે. માનવી “સ્વ”ને, “વ્યક્તિગતતા”ને ઝંખે છે અને તેની માટે વિશ્વનું રહસ્ય જાણવા મળે છે. આ વિશ્વનું રહસ્ય સાથે તે “સ્વ”થી મહાન કંઈક હોવાનું અનુભવે છે. માનવી- અલગતામાં, વિભાગોમાં, ખંડોમાં નહીં પરંતુ સમગ્રતામાં ને પિતાના “સ્વ”માંથી (આપણે તેને અહં પણ કહી શકીએ) મળે છે. આ સમગ્રતામાં વિશ્વને જોવા માટે માનવીનાં જ્ઞાન છટકીને તેથી વધુ મહત” માં ઓગળી જવાની, ઝંખના અને સમજ વિકસિત હોવાં જોઈએ. આ જ્ઞાન એટલે “આંતર જાગે છે. પરિણામે આ બે વૃત્તિઓ વચ્ચે સંઘર્ષ રહ્યા કરે જ્ઞાન” [ Intuition]. લેસન જણાવે છે, “રહસ્યવાદનું છે. આટલું વિચાર્યા પછી સહેજે પ્રશ્ન થાય કે માનવી સ્વમાંથી સત્વ આંતરજ્ઞાનને પ્રતિપાદન કરે છે, કે જે ચિંતનાગ્ય છટકીને વધારે “મહાન'ની શા માટે કલ્પના કરે છે? શા માટે બુદ્ધિ પર વિશ્વાસ કરીને, સમજની દુન્યવી શ્રેણીની બહાર તેને ઝંખે છે? તેને પ્રત્યુત્તર પણ સરળ અને સહજ છે. જાય છે.” ૪૭ આ જ્ઞાનના રહસ્યવાદને આપણે “ચિંતનાત્મક આ ઝંખનાના મૂળમાં એ હકીકત છે કે માણસ કેઈક રીતે રહસ્યવાદ' તરીકે પણ ઓળખી શકીએ. ચિંતન દ્વારા એ “મહાનને દિવ્યજીવનને ભાગીદાર છે, તેને અંશ છે. વિકસિત બનતી સમજ એ Third Eye - ત્રીજું નેત્ર-અની આ “મહાન’ના પર્યાય તરીકે આપણે આત્મા, ઈશ્વર, પરમ- જાય છે. અને તે દષ્ટિ દ્વારા વસ્તુના મૂળ સ્રોતને ખુલ્લી ચૈતન્ય, વશ્વિકચેતના, બ્રહ્મ, અંતિમ સત્ એવા શબ્દો આપી રીતે જોઈ શકાય છે. રહસ્યવાદી યોગી હરનાથ આવા સહશકીએ. માણસ તેનાથી વિખૂટો પડી ગયો હોવાની સહજ- જજ્ઞાન આંતરજ્ઞાનની અભિવ્યક્તિ આ રીતે આપે છે, વૃત્તિ અનુભવે છે અને તેથી તેની સાથે એકતા ઇરછે છે. એક બ્રહ્માંડવ્યાપી આનંદસાગરમાં હું નિમગ્ન થઈ જતો. એટલે જ માનવી પોતાને અનંતને યાત્રી, સમયમાં રહેવા હતો અને કયારેક કિનારે આવતો ત્યારે હરેક વસ્તુનું છતાં સમયરહિત જગતને નાગરિક હોવાનું અનુભવે છે. રહસ્ય મારી સામે અનાયાસે પ્રગટ થતું. કેઈ વ્યક્તિ જોઉં સુરદાસ, મીરાં કે સૂફીઓના વિરહની અનુભૂતિ અને મિલન- તે એનું જીવન છતું થઈ જાય. કઈ વનસ્પતિ જોઉં તે ની ઝંખનામાં આ રહસ્ય છુપાયેલું જોઈ શકાય છે. એના ગુણધર્મ અંતરમાં ઊગવા લાગે. જાણે મારામાં સર્વ અંગ્રેજી કવિતામાં Romantic કાવ્યોમાં કંઈક અંશે આવો કોઈ આવી ગયું હતું અને મારા સર્વમાં પ્રવેશ થઈ ગયા રહસ્યવાદ જોઈ શકાય. આવા રેમેન્ટિક કાવ્યમાં મળતા હતો. મારે પિતાને માટે પછી કોઈ પ્રશ્ન ન રહ્યો. કોઈ રહસ્યવાદને આપણે Romantic Mysticism (રંગદશી આશા કે અંધકારનું નામ નિશાન ન રહ્યું. શાંતિ શાંતિ રહસ્યવાદ)થી ઓળખી શકીએ. છવાઈ ગઈ.૪૮ આવાં જ્ઞાન અને સમજ પ્રાપ્ત થતાં આ વિખૂટા હોવાની અનુભૂતિ પરમતત્વ કે ઈશ્વર આનંદની અનુભૂતિ તેમ જ સર્વમાં એકતાની ભાવના મુખ્ય વિરહની તીવ્ર વેદના બની જાય છે અને ઈશ્વર સાથેનું બની રહે છે. આ જ્ઞાન અને સમજ વસ્તુઓને નવી ભાતમાં એકજ પરમાનદ આપનારુ ‘મિલન બની જાય છે. એટલે લાવે છે અને વિભાગોને બદલે એકત્રીકરણ કરે છે. ડો. આ પ્રેમ અને અને રહસ્યવાદ માનવની ઈશ્વર તરફની રાધાકૃષ્ણન રહસ્યવાદને “સમન્વયાત્મક વિચાર' કહે છે. તે જ શોધ નથી, ઈશ્વરની માનવ પ્રત્યેની શોધ પણ છે. રહસ્ય- વસ્તુઓને નવી ભાતમાં લાવે છે. વિશ્લેષણાત્મક વિચાર વાદી અબૂ યઝીદ લખે છે, “મેં ૩૦ વર્ષ સુધી ઈશ્વરને તરીકે તેને ખડોમાં વહેચવાને બદલે તેઓને એકત્રિત કરે શે. મને એમ હતું કે હું તેને ઝંખું છું, પણ ના, તે છે. આ રીતે તે અર્થપૂર્ણ સમગ્રતામાં સાંકળે છે. તે સર્જનામને પણ ઝંખતો હતો.” ત્મક આંતરદશનો, મનના ઊંડાણમાં અચેતન વિભાગમાંથી જ્ઞાન અને સમાજને રહસ્યવાદઃ ઉદ્ભવતો અને બહાર આવતો એક પ્રકાર છે.૪૯ માનવીના મૂળમાં “ઝંખના છે. આ “ઝંખના શાની આમ રહસ્યવાદને પ્રાયોગિક ડહાપણ અને જ્ઞાન છે તે ન સમજાવાથી જેમાંથી આનંદ મળે તેવા દરેક સ્થળ તરીકે, બૌદ્ધિક આંતરજ્ઞાન કે નિરાકાર ચિંતન તરીકે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy