SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ વિશ્વની અસ્મિતા વ્યુત્પત્તિ ગ્રીક શબ્દ Myste's (મિસ્ટેસ) કે Mustes અહીં આપણે જાદુ શબ્દની વ્યુત્પત્તિ પણ જોઈ લઈએદર્શાવાય છે. તેને અર્થ “મૃત્યુ અને જીવનના મર્મસંબંધી પરશુરામ ચતુર્વેદી જણાવે છે કે આમ તે જાદુ શબ્દ ગુઢજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કઈ દીક્ષિત વ્યક્તિ” થતો હતો. કારસીને બતાવાય છે પણ તેનું મૂળ સંસ્કૃતના થાતું એટલે તેને આધારે Mysticism શબદ દ્વારા પ્રત્યક્ષ કેઈ શબ્દનું રૂપાંતર માત્ર લાગે છે. તેનાથી થતુવાન શબ્દ બને ગપ્તવિદ્યા” કે કોઈ એવી સાધના પદ્ધતિનો જ બોધ થઈ છે. તેના ઘણા પ્રવેગ ગુવેદ, અથર્વવેદમાં મળે છે. આ શકે, જેનો સંબંધ ગુપ્ત કાર્યો સાથે થાય અને તેને લીધે થાતુ શબ્દ કા ઘr અનુસાર “ગતિમાન થવું” કે “પહોંચવું ‘રહસ્યમય” પણ કહેવાય. આ ગુપ્તવિદ્યાની વાત આવતાં અથવાળા યા ધાતુને ાર સ્ટાર વાળા પ્રથમ પુરુષના જ ભારતીય તંત્રવિદ્યા યાદ આવી જાય. તંત્રમાં એ. વ. નું રૂપ છે. તેને શબ્દાર્થ “તે જાય અથવા દિ સર્વ યુદ્ધાનાં દર્શ જમાઅતન જેવાં કથનો જેવા “તમે જાવ” જેવો થાય છે. આ પ્રયોગ એ વખતે મંત્ર મળે છે. કે શક્તિ પ્રત્યે આદેશના રૂપમાં થતો હશે અને તેનું દયેય મોકલનારના કાર્યને પૂરું કરવાનું હશે. આને હાનિમંત્ર, તંત્ર, ત્રાટક વગેરે સાથે સંબંધિત જાદુ વિદ્યાને પણ કારક પ્રયોગ કરનારને જ થાતુવાન કે માયાવી પણ કહેઅહીં ઘણું મહત્ત્વ અપાય છે. આ વિદ્યાને આરંભ અહીંથી થયો વાયો હશે. પરંતુ રહસ્યવાદી અને જાદુગર બંને ભિન્ન હતો અને પશ્ચિમમાં આ વિદ્યા Magic નામથી જાણીતી થઈ. સ્ત્રોતોમાંથી પ્રેરણા મેળવે છે. જી.બી. વેટર નેધે છે, “ જાદુને આ magic શબ્દને મૂળ સંબંધ “મગી” લોકો સાથે છે. સાધક તેના અસ્તિત્વમાં પૂરી આસ્થા રાખે છે અને તેની આ મગીઓ પ્રાચીન ઈરાનીઓના પુરોહિત હતા. તેઓ આત્મશક્તિની સહાય લેવા ઈચ્છે છે, જ્યારે ૨હસ્યવાદી દેવને પ્રસન્ન કરીને તેના દ્વારા કાર્યો કરી શકતા. એમ તેના પક્ષ રહેવા છતાં પણ તેને અપરોક્ષ અનુભવ કરવા મનાતું કે તેઓ ગુપ્ત વાતોને પણ જાણી શકતા.૧૦ આ ઈરછે છે. આમ, તે તેની સાથે મળીને પરમાનંદમાં લીન વિદ્યાનું પ્રાચીન કેન્દ્ર મિસર ગણાય છે અને અહીંથી તેનો રહેવાનું પસંદ કરે છે.૧૩ પ્રવેશ ગ્રીસમાં થયો હતો. મિસરને જ્ઞાનદેવતા શેટ (Thot) હતે. ગ્રીક લોકોએ તેના હરીજ ( Hermes). ખ્રિસ્તી ધર્મમાં રહસ્યવાદ શબ્દનો ઉપયોગ વિશાળ રીતે ડાયનિસિયસ અને એરપિજિટની અસર- જે ઘણીવાર બનાવટી ના રૂપે સ્વીકાર કર્યો અને જાદુવિધાને સંરક્ષક બનાવ્યો. આ હરમીજના નામ સાથે સંકળાયેલ શિલાખંડ (Eme. (Pseudo) ડાયનિસિયસ તરીકે જાણીતી હતી - ના અર્થમાં થતો હતો. તેને ખોટી રીતે સેંટપોલને સમકાલીન અને rald Tablet) મળે છે જેના ઉપર આ વિદ્યાને સાર લખ્યો છે. વિશ્વસત્તાની એકતા તથા સર્વ જગતના પદાર્થો શિષ્ય ગણવામાં આવ્યો હતો. આને લીધે તેનાં Mysti cal Theology અને બીજા લખાણે મધ્યયુગીય ઈશ્વરમાં દેખાતી સંગતિની એકતા, આ બંને એક સરખું જ છે અને ક્રમશઃ ઉત્તરોત્તર ચઢાવ, ઉતારનાં રૂપમાં જોવા વાદીઓ દ્વારા આધારભૂત ગણવામાં આવ્યાં હતાં. મધ્યમળે છે. આ રીતે આ બંને કઈ એક જ ઉદેશની પૂર્તિના યુગના ઈશ્વરવાદીઓએ Theologia Mystica શબ્દ સાધનારૂપ ગણી શકાય. આ ઉપરથી એટલું કહી શકાય વાપર્યો હતો જેના દ્વારા તે ચોક્કસ પ્રકારની આંતરદષ્ટિ કે એ લોકો કેઈ અપૂર્વ સત્તામાં વિશ્વાસ કરતા હતા. અને ઈશ્વર વિષેનું જ્ઞાન દર્શાવવા માગતા હતા. મધ્યયુગમાં Contemplation શબ્દ શોધાયે જે સામાન્ય ધાર્મિક પરંતુ રહસ્યવાદ અને જાદુ વિદ્યામાં તફાવત છે. કુમારી અંડરહિલ આ બંને વચ્ચે ભેદ દર્શાવે છે. તેના મત મુજબ સમૂહ માટે નહીં પણ આધ્યાત્મિક અનુભવના વિકસિત આ બંને વિદ્યામાં તેના ઉદ્દેશો અને સાધનામાં મોટું અંતર સ્વરૂપની દુર્લભતાને દર્શાવવા વપરાતો હતે. Mystical છે. રહસ્યવાદનો સાધક સંકલ્પશક્તિથી શાશ્વત સત્તાની શબ્દ, પછીના મધ્યયુગ સુધી પ્રચારમાં નહેાતે આવ્યા, સાથે પ્રેમાત્મક સંબંધ બાંધી પોતાના વ્યક્તિત્વને વિશ્વ એટલે આપણે આગળ જોઈ ગયા તેમ Mysticism ચેતનામાં અનુપ્રાણિત કરે છે, જ્યારે જાદને સાધક પિતાની શબ્દ તે ખરેખર આધુનિક જગતનો છે. સંક૯પશક્તિને બૌદ્ધિક શક્તિના સહગથી કઈ જ્ઞાનપરક- રહસ્યવાદ વિશે આટલી વિગતે જાણ્યા પછી તેને વિષે શક્તિનું જ નિર્માણ કરે છે. વિવિધ મંત, ચિંતન અને અનુભૂતિઓ દ્વારા રહસ્ય Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy