SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪. વિશ્વની અસ્મિતા જંગલ ઉગાડીને જમીનનું રક્ષણ કરે છે તથા વિનાશક એવી છે કે માનવી ધ્રુવ પ્રદેશમાં કંઈ કેળાં કે પાઈનેપલ શક્તિનો અંત લાવી દે છે. પકાવી શકતો નથી. છતાં પણ આ માટે માનવીના અથાગ પરિશ્રમ, સાહસ અને ધર્મના કારણે માનવી કેટલાક પ્રયોગો સફળ થયા છે તેમાં બે મત ન હાઈ આજે મહાન શક્તિનું સર્જન કરનાર બન્યો છે. માનવી શકે. રશિયા અને જાપાન જેવા દેશોએ એકદમ નાના આ પૃથ્વી પર સંશોધન અને પરિવર્તન કરવાની પૂરતી વિસ્તારમાં આ પ્રયોગ સફળ કરી બતાવ્યા છે. પરંતુ ક્ષમતા ધરાવે છે. કેટલીક વખત એમ થાય છે કે પ્રકૃતિએ અહીં એક વાત ચોક્કસ માનવી પડશે કે આમ કરવા તેને મગજ પિતાની શક્તિઓમાં પ્રયોગ કરવા માટે જતાં કુદરતી વાતાવરણ તેને નિયંત્રણ ઊભું કરે છે એટલે જ આપ્યું છે. આ રીતે દરેક વસ્તુ, દરેક કલ્પના આજે માનવીનું પરિવર્તન અમુક હદ સુધી જ સીમિત ગણાય. સંભવિત છે. આ બાબતમાં ફેબરે નીચે મુજબ છન બ્રુસ પણ તેના પુસ્તક માનવ ભૂગોળ (Human જણાવ્યું છે: Geography ) માં પણ બ્લાશની જેમ જ જણાવે છે: જગ્યાએ કોઈ આવશ્યકતા નથી, પરંતુ The powers and the means that man had દરેક સ્થાન પર સંભાવના જ છે; મનુષ્ય આ સંભાવ- at his disposal are limited, within certain નાઓને સ્વામી છે અને તેના પ્રાગો નિર્ણાયક પણ limits it (Man's activity) can vary its operaછે; આજે માનવી આબોહવા અને સ્થાનિક પરિસ્થિતને tions and movements, but it can not destroy અનુરૂપ નથી.” this natural setting to modify it is often possible but never to eliminate it." વાઈડલ-ડી-લા-બ્લાશે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે પ્રકૃતિ શક્તિશાળી નથી, પરંતુ મનુષ્યમાં પણ મહાન બ્રન્સ ચોક્કસ રીતે માને છે કે કુદરત માનવી પર શક્તિ છે. જે જમીન ખેતીને માટે લાયક ન હતી, તે નિયંત્રણ રાખે છે. તેમણે જ્યાં આગળ પ્રાકૃતિક અને પણ હવે માનવીએ ઉપગી બનાવી છે. મનુષ્ય પોતાની માનવીય શક્તિનો ઉલ્લેખ કર્યો છે ત્યાં હંમેશાં ચેતવણી આપી છે કે માનવ શક્તિ બહુ જ સીમિત છે. માનવીને ઈચ્છાનુસાર પાક ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનની વૃદ્ધિ માંગની અનુસાર વધે છે. ઘઉંનું ઉત્પાદન ક્ષેત્ર ભૂમધ્ય સમુદ્રને કુદરતી શક્તિનો સહારો હંમેશાં લેવું પડે છે, તેમ પ્રદેશ છે, પરંતુ તે આજે ઑસ્ટ્રેલિયા, ઉત્તર યુરોપ, રશિયાના છતાં પણ માનવી નિષ્ક્રિય નથી. માનવી ચેતનવંત ટેપનું મેદાન વગેરે ઘણાં જ વિકસિત બન્યાં છે. આ પ્રાણી છે. બધું એવા માનવીની શક્તિથી થયું છે, જેણે પ્રાકૃતિક બોમન પણ પ્લાશની જેમ જ માનવીની પ્રવૃત્તિને વાતાવરણ બદલી નાખ્યું છે. જ મહત્વ આપે છે. માનવીની બુદ્ધિને વિકાસ થતાં બ્લાશે અન્ય જગ્યાએ પણ જણાવ્યું છે કે પ્રકૃતિ ખેતીમાં પરિવર્તન આવ્યું. બટાટા અને મકાઈ અને એક સલાહકારથી વિશેષ નથી. તે મનુષ્યને પ્રયોગ માટે પાક એક સમયે યુરોપ ખંડ માટે અજ્ઞાત હતા, પરંતુ આમંત્રણ આપે છે, અને સાથે સાથે બતાવે છે કે કયા બંને પાકનું યુરોપમાં આગમન થતાં યુરોપના અર્થપ્રકારનું પરિવર્તન લાવવાથી સફળતા પ્રાપ્ત થશે. તંત્રમાં મોટું પરિવર્તન આવ્યું. જમીનમાં પરિવર્તન આનાથી પણ વિશેષ કહીએ તો પ્રાકૃતિક વાતાવરણ એ આવ્યું નહીં, પરંતુ માનવીએ થોડું વિશેષ વિકસિત માનવીના સમાજની રચના કે વિકાસ કરતી નથી. પરંતુ જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેને પરિણામે યુરોપ અને પછી તે માટેના વાતાવરણની શરત મૂકે છે. પછી તેનો ઉપયોગ આખા વિશ્વના અર્થતંત્રમાં બટાટા અને મકાઈએ પરિવર્તન શરત પ્રમાણે થાય છે અને શક્યતા પ્રમાણે પરિવર્તન લાવ્યું. લાવી શકાય છે. ઇંગ્લેડના મેરીન ઈઝાબેલે તેના પુસ્તક “Man and કુદરતી વાતાવરણ માનવીને વિકાસ કરવા માટે His Conquest of Nature" (૧૯૧૨)માં જણાવ્યું માગ નિર્દેશ કરે છે, પરંતુ આ માર્ગ અમુક હદ છે કે માનવી તેના ભાગ્યશાળી નસીબના પરિણામે માનવ સુધી જ નક્કી થયેલ છે. આમાં કેટલીક બાબતમાં સંસ્કૃતિને વિકાસ કરી શક્યો છે. કુદરત સાથે માનવી હા માનવીએ વિશેષ કરવાનું બાકી છે. તેમની દલીલ લડતો રહે છે, જ્યારે પ્રાણી અને વનસ્પતિને તે કુદરત Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy