________________
૪૯૨
વિશ્વની અસ્મિતા
અને માનવી તેના હાથનુ રમકડુ છે, તેના વિરોધ કરનાર છે. તેએ એમ માને છે કે ધારો કે આ બાબતને
એ દેશનું જ મૂળ ઉત્પાદન નથી. ઘઉં, એલિવ, દ્રાક્ષ કે ભૂમધ્યના પ્રદેશમાં ઉત્પન્ન થતાં ફળફળાદિ એ કંઈ સાચી માનીએ તા માનવ સસ્કૃતિના ગૌરવપૂર્ણ ઇતિ-ઇટાલી, સ્પેન, પોર્ટુગલની ઉત્પાદિત નથી. ખીજા દેશેમાંથી લાવ્યા પછી આ દેશામાં વધુ ઉત્પન્ન થવા લાગ્યાં છે.
હાસને આપણે ખાટા માની બેસીએ. ઠંડા પ્રદેશમાં જ્યાં ખેતી અસભવ મનાતી તે શકય બની છે. શુષ્ક રણુ પ્રદેશા પણ ન દનવન ખનવા લાગ્યાં છે. હવે તેા આકાશના શૂન્ય અને નિરાધાર પ્રાંગણમાં પણ મનુષ્ય ઊતરીને ચાલવા લાગ્યા છે. આ બધુ ખતાવે છે કે માનવી કુદરતના દાસ નથી રહ્યો.
ખેત ઉત્પાદનની પદ્ધતિમાં સુધારા થયા પછી પાકના ઉત્પાદનમાં ઉત્પાદન અનેકગણું વધવા પામ્યું છે. અમે હવેરિકામાં ઘઉંનું ઉત્પાદન બીજા વિશ્વયુદ્ધ પછી ત્રણ ગણું વધ્યું', હાલમાં આફ્રિકામાં લાઇબેરિયા કરતાં ઘાના કાકેતુ ઉત્પાદન પંદર ગણું વધારે લે છે. લાઇબેરિયામાં આવેલી ફાયરસ્ટોન રખ્ખર કંપની દર એકરે રથ્થરનુ ઉત્પાદન ૧૦૦૦ પાઉન્ડ જેટલું લે છે, જે નાઇજિરિયા અને આઇ. વરી કાસ્ટ કરતાં પાંચ ગણું વધારે છે. જાપાન અને ચીન દર એકરે વધુ ચેાખા-ડાંગરનું ઉત્પાદન કરવા શક્તિમાન છે.
(૩) કુદરતી વાતાવરણના વિરોધ કરનાર ત્રીજો વગ એવા છે કે મનુષ્યનાં શારીરિક લક્ષણ્ણા જેવાં કે રંગ, વાળ, ૪, નાક, કાન, હેાઠ, બુદ્ધિ વગેરે કુદરતી વાતાવરણ અનુસાર જ સપૂર્ણ રીતે નથી. આ પ્રકારના શારીરિક ગુણામાં માતા-પિતાનાં શારીરિક લક્ષણા મુખ્ય જવાબ દ્વાર છે. આના સંદર્ભમાં વિચાર કરીએ તેા દક્ષિણ અમેરિકાના એમેઝેક્શન જ‘ગલામાં માનવી હુજારા વર્ષોથી
વસે છે. પરંતુ ત્યાંના રહેવાસીઓમાં નિગ્રાઈડ જાતિના ગુણ બહુ ઓછા જોવા મળે છે.
(૪) કુદરતી વાતાવરણના વિરોધ કરનાર ચાથા વગ એવા છે કે જે પ્રાકૃતિક વાતાવરણમાં સ‘પૂર્ણ રીતે વિશ્વાસ રાખવા તૈયાર નથી. આજના કેટલાયે વિદ્વાન માનવસ્વેચ્છા (Freebom of choice and selection) ને કુદરતી વાતાવરણથી પ્રભાવિત થતી માનવા તૈયાર નથી, કિરચાફે આ વિશે નીચે મુજબ જણાવ્યુ છેઃ –
* Man is not an automation wihout a will of nis own,
,,
આના જવાબ એ રીતે આપી શકાય કે માનવીની ઇચ્છા કયારે પણ પ્રકૃતિની વિરુદ્ધ ઉત્પન્ન નથી થતી. મનુષ્યમાં પ્રકૃતિ જ ઇચ્છાએ ઉત્પન કરે છે અને તેને શાંત કરવા માટે પણ પ્રયત્ન કરે છે, જે ખાખતા અશકય છે તેને શકય બનાવવા માટે પ્રકૃતિ માનવીને પ્રેરણા પણ આપ છે. આ રીતે માનવી પ્રકૃતિને દાસ નથી પણુ તેની સહાય વડે પૃથ્વી પર પરિવર્તન લાવનાર પરિખળ છે.
ઉપર મુજખની માહિતી પરથી ચાક્કસ રીતે કહી શકાય કે કુદરતી વાતાવરણુ માનવ ઉપર અસર કરે પરંતુ માનવી તેની અસર ઓછી કરી પેાતાને અનુકૂળ બનાવે છે. વિશ્વના કેટલાક દેશમાં ઉત્પન્ન થતા પાક
છે,
Jain Education Intemational
(૯) માનવાવદની વિચારસરણી
માનવવાદની વિચારસરણી સ્પષ્ટ રીતે સમજવા માટે નીચેની ચાર ખાખતાને સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે. (અ) માનવવાદમાં માનનારા બધા પ્રાકૃતિક શક્તિને બળવાન માને છે અને વાતાવરણનુ મહત્ત્વ પણ વિશેષ છે. પરંતુ તે મનુષ્યના કાય અને શક્તિને શકે છે એમ કદાપિ કબુલ થવા તૈયાર નથી. વાતાવરણુ ચાક્કસ રીતે માનવપ્રવૃત્તિને રોકે છે પરંતુ કુદરત એક વિશાળ ચેાજના સમાન છે, જેની ચાક્કસ સીમાએ પણ છે. તથા તે સીમાઓમાં માનવી એક સ્વતંત્ર અંશ છે, મનુષ્ય આમાં પેાતાની ઇચ્છાથી કાય કરે છે. વળી સાથે સાથે માનવવાદમાં માનનાર એમ પણ માને છે કે વિજ્ઞાનની ઉન્નતિની સાથે પ્રાકૃતિક સીમાએ પણ દૂર થતી
જાય છે.
(બ) આધુનિક યુગમાં જ્યારે વૈજ્ઞા નક રેકાસ વિરત ગતિથી થાય છે ત્યારે પ્રકૃતિમા સંશાધન થતું નથી, પરંતુ માનવીને પિરવ ́ન કરવાના શક્તિ પણ પ્રાપ્ત થાય છે. અનેક સ્થળેા પર વાતાવરણમાં પરિવર્તન લાવીને આર્થિક અર્થતંત્ર બદલી નાખ્યુ છે. આજના માનવીએ તેના ઘર પૃથ્વીને કદમાં અંતરમાં નાની ને નાની બનાવવા સતત પ્રયત્ન કરતા રહ્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org