________________
४८४
વિશ્વની અસ્મિતા
પુરુરવાને એક વખત મળ્યા બાદ ઉર્વશી એને ફરીને “ગન્ધ કે ઈસ લેક સે બાહર ન જાના ચાહતા હું મળવા માગે છે. આવેગથી ચલિત એ કહે છે:
મેં તુમ્હારે રક્ત કે કણ મેં સમા કરયદિ આજ કાન્તકા અંક નહીં પાગી
પ્રાર્થના કે ગીત ગાના ચાહતા હું. ” તો શરીરકે છોડ પવનમેં નિશ્ચય મિલ જાઊગી.” દિનકર મને વૈજ્ઞાનિક તના આધાર પર ઉર્વશીની
ઉર્વશી”માં દિનકરજીએ “Theory of Impact" ભૂમિકામાં લખે છે: “મને વૈજ્ઞાન જિસ સાધનાકા સંકેત
ને જેના પ્રતિપાદકમાં વર્નાલી, ઈ. જે. કૅમ્ફ, બર્નાર્ડ દેને લગા હૈ, વહ નિષેધ નહીં, સ્વીકૃતિ ઔર સમન્વયકા 22
વેરેન્સન, એચ. એસ. લેંગફીડ આદિ વિદ્વાનોની વિભાવનાસંકેત હૈ, વહ સંધર્ષ નહીં; સહજ સ્વચ્છ, પ્રાકૃતિક જીવનકી
એને કાવ્યાત્મક વિનિયોગ કર્યો છે. લોરેન્સ જેને “મ્યુ સાધના છે.” અને એટલે દ્વિતીય અંકમાં મહારાણી
સટીમુલસ” કહે છે તે સ્પાર્શિક સંવેગોનું મહત્ત્વ પણ ઔશિનરીનું વિધાનઃ
અહીં થયું છે. એટલે આ જ ભૂમિની એષણા થી ‘ઉર્વશી” કૌન કહે? યહ પ્રેમ હદયકી બહત બડી ઉલઝન ? અહીં આવે છે. આ જ માટીનું સુખ તેને જોઈ એ, આ જો અલભ્ય, જે હર ઉસીકો અધિક ચાહતા મન હૈ. જે ભૂમિની ગંધ એના રોમેરોમમાં રસાઈને પ્રેમને પ્રાંજલ,
ચિરજીવંત સ્પર્શ બન જોઈએ. “ઉર્વશી” કહે છે : (પૃ. ૩૫)
સ્વર્ગ સ્વપ્ન કા જલ, - શું ન કહી શકાય કે પ્રેમની પીડા પૃથ્વીને સ્વર્ગની
સત્યક પણ ખોજતી હૂંમિ, અપેક્ષાએ અધિક સુંદર બનાવી દે છે અને દેવતા સ્વર્ગને છોડીને એથી જ આ લોકમાં આવતા હશે?
નહીં ક૯૫ના કા સુખ, દિનકરના મતે “દેહ પ્રેમની જન્મભૂમિ છે, પરંતુ એના
જીવિત હર્ષ જતી હું મેં વિચરણની ભૂમિ છે સર્વલીલા રુધિર અને ત્વચા સુધી સીમિત
(પૃ. ૨૦) નથી. આ સીમા મનના ગહન, ગુહ્ય લોકો સુધી પ્રસારિત સ્વપ્નની છૌર ઊડે છે તો અહીં “ઉર્વશી” દ્વારા પ્રણયની છે. જ્યાં રૂપની લિપિ અરૂપની છબિ આંકડ્યા કરે છે. અને તેલ ચડે છે તે ઉર્વશી દ્વારા. સ્પર્શનું સુખ સંયોજાય પુરુષ નારીના પ્રત્યક્ષ વિભાસિત મુખમંડલમાં કશુંક છે ઉર્વશી દ્વારા અને પ્રેમને સામિષથી નિરામિષ, એંદ્રિયથી અષ્ટવ્ય- અવ્યક્ત જોઈ તેને નમસ્કાર કરે છેએટલે અહી ક્રિય બનાવવાની ચેષ્ટા થાય છે “ઉર્વશી’ દ્વારા. પહેલાં તો દિનકરા પ્રેમભાવનાને રુધિરકી વતિ, રુધિર છે ઉર્વશી નો પ્રેમ કાંઠાઓ તે ડીને ધસી જનાર વર્ષારાગ, શેણિત કી તીવ્ર સુધા, શોણિત કી મધુમય આગ તની ગાંડી નદી જેવો છે અને એ જ સાગરને મળવાનીતે રક્તકી ઉત્તપ્ત લહર વગેરે શબ્દોમાં તેને વર્ણવે છે. વિશાળમાં ભળવાની ભાવના સાથે જ ધસે છે ! જ્યારે ઔશપહેલાં નારી અને નરની સમસ્ત આદિમ વૃત્તિ
.. નરી રાણી આર્યનારીનું જીવંત ઉદાહરણ છે. દિનકરજીએ એને ખુલ્લો પ્રસાર અને પછી તેનું સૂક્ષમ રૂપાંતર ‘ઉર્વશી
ઔશિનરીના ચિત્રણ દ્વારા જનાનખાનામાં. રાણીવાસમાં મૂક, માં અભિપ્રેત છે. “ઉર્વશીના પૃ. ૬૩ પરની પંક્તિ
પ્લાન વેદનાના પુંજથી ભરાઈ ગયેલી આજીવન વેદનામય રાણીઓનું ચિત્રણ કર્યું છે. ઔશિનરી એ ચિર આશાનું
પ્રતીક છે. કદાચ, શકુ તલાના સંસ્કાર એને આડે આવ્યા “પહલે પ્રેમ સા હોતા હૈ,
છે એ માને છે ક્યારેક તે ઉર્વશીના પ્રશ્યમાં મસ્ત તદનન્તર ચિંતન ભી,
રાજા પિતાની સામે જોશે, કયારેક તે એ દિવસ પ્રણય પ્રથમ મિટ્ટી કઠોર હૈ,
ઊગશે? જ્યારે રાજા તેને પ્રણય, મધુર આલાપથી નવા તબ વાયવ્ય ગગન ભા,”
જશે. કયારેક તે તે દુર્લભ “પ્રેમેર પરશે” પુલકિત થશે
અને એટલે જ કદાચ એ ગાય છે? પહેલા Physics અને પછી Metaphysicsની આ મિક અવસ્થા જ દર્શાવાઈ છે. જેમ કે પુરુરવા પણ પગલી ! કૌન વ્યથા હૈ જિસકે એક જગ્યા પર કહે છે.
નારી નહી સહેગી?”
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org