SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૪૮૩ સોત છે. અહી' એમ સમજાય છે કે દિનકરજીએ ચારે કે, તે સ્ત્રી હશે ત્યારે તેને પુરુષત્વનું જ્ઞાન નહીં રહે. સ્ત્રીસ્રોતોમાંથી કંઈક કંઈક લીધું છે. અને બાકીની કથા અવસ્થામાં ઈલનું નામ ઈલા થયું. સોમપુત્ર બુધ તેના પર સ્વકલ્પિત છે. આ સ્ત્રોત આ રીતે જોઈ શકાય. મોહિત થયો. અને એના સંયોગથી પુરુરવાનો જન્મ થયે, ઈલાથી ઉત્પન્ન થયેલ હોવાને કારણે તેનું નામ “એલ’ ૧. વિદિક સાહિત્ય પણ છે. ૨. આર્ષ ગ્રંથ૩. પૌરાણિક કથાઓ ઉવશીમાં પ્રેમદન :૪. સંસ્કૃત સાહિત્ય ઉર્વશી” જાણે ટેનીસનની પેલી અમર પંક્તિનું આ ચાર સો તેમાં દિનકરજીની વિશીની ઐતિહાસિકતા પ્રતીક છે : મળે છે. આ કથાને સૌથી જૂનો ઉલ્લેખ ઋવેદમાં મળે " It is better to have loved and lost. છે. ઋગ્યેદના મંડલ ૧૦ સૂકત ૬૯ના અઢાર મંત્રમાં Than never to have loved at all." ઉર્વશી અને પુરુરવાની કથા આલેખાઈ છે. ડી. એચ લૉરેન્સમાં કામચેતના એની નિધૂમ વાસના ૧. ઋગવેદ અનુસાર પુરુરવા એલવંશનો હતો. તેને અગ્નિની સમસ્ત દાહકતા સહિત છે. સાત કવચ પહેર્યા દેવતા અને ઉર્વશીને ઋષિકન્યા દર્શાવવામાં આવી છે. છતાં પણ નારી પુરુષનાં ચુંબનથી પુલકિત છે. પુરુષ અહીંથી સંકેત લઈને દિનકરજી એને પુરુષ અને પ્રકૃતિના પોતાનાથી સુરક્ષિત નારીને જવા ચાહે છે. આવી એક રૂપમાં દર્શાવે છે. માન્યતા દિનકર પાસે છે. “રસવતી’ સીપી ઔર શંખ વગેરે સંગ્રહમાં આ વિભાવનાનું કમિક ઉત્થાન જોવા મળે ૨. સદની આ કથા શતપથ બ્રાહ્મણમાં આથી પડ્યું છે. આ દષ્ટાંતથી કહી શકાય કે પ્રેમસંબંધી વિચારોમાં વધુ વિસ્તારપૂર્વક આલેખન પામી છે. જેમાં પુરુરવા દિનકર ક્રોઈડના વાસનાત્મક વિચારોથી પ્રભાવિત થઈ એક રાજા હતા. અને ઉર્વશી અપ્સરા હતી. આ બંનેમાં ચૂક્યા હતા. કહી શકાય કે “ ઉર્વશી’ સુધી પહોંચતામાં પ્રેમ થવાથી ઉર્વશીએ રાજા સાથે રહેવા માટે ત્રણ શરતો દિનકર પાશ્ચાત્ય પ્રેમમીમાંસાએથી પૂર્ણ રીતે અવગત થઈ કરી. ચૂકડ્યા છે. એની રચનાઓ પર કેઈડ અને લોરેન્સને ૩. આર્ષમાં વાલમીકિ રામાયણ અને મહાભારત પ્રભાવ ત્યાર બાદ સપષ્ટ જોવા મળે છે. હિંદીના એક ને પરીગણિત માનવામાં આવે છે. આ બંને મહાકાવ્યોમાં સુખ્યાત વિદ્વાન ડો. નગેન્દ્રના શબ્દોમાં “નર નારીના પ્રેમ પણ પુરુરવા અને ઉવશીનું આંશિક વર્ણન મળે છે. દર્શનની શબ્દાવલીમાં રતિ માનવ જીવનની સૌથી પ્રબળ રામાયણના ઉત્તરકાંડમાં ૮૭ થી ૯૦ સર્ગોમાં પરરવાની પ્રથા છે અને ઉવ શા કાલ્પને એ જ આધાર છે.' જન્મકથાનું વર્ણન છે. આ કથા અશ્વમેઘ યજ્ઞના મહત્વને * ઉર્વશી ની કેટલીક મમવિદારક, પ્રેમપૂત, શૃંગારિક બતાવવા માટે રામે લક્ષમણ અને ભરતને કહી છે. આ અને શ્રેષ્ઠ કાવ્ય સંવાદાત્મક પંક્તિઓ આ રહીઃ કથા છેઃ “પૂર્વકાળમાં કર્દમ પ્રજાપતિનો એક ધાર્મિક પુત્ર હતું. જેનું નામ ઈલ હતું. એ એક વખત એક સુંદર “ કહતે હૈ, ધરતી પર સબ રોગ સે કઠિન પ્રણય 8. વનમાં શિકાર કરવા ગયો. ત્યાં તેણે હજારો હરણને માર્યા લગતા હે યહે જિસે, ઉસે ફિર નીદ નહીં આતી હૈ. દિવસ પરંતુ એથી એને સંતોષ ન થયો. પછી મહાસન ઉપન સદન, રાત આહ ભરને મેં કટ જાતી હૈ. મન ખોયાથયેલો તે પ્રદેશમાં ગયો. ત્યાં શંકર ઉમા સાથે સ્ત્રી ખાય, આંખે કુછ ભરી ભરી રહતી હૈ. ભીની પતલી મેં રૂપ ધારણ કરીને રમણ કરી રહ્યા હતા. ત્યાંનો એવો કોઈ તસ્વીર ખડી રહતી હૈ.” નિયમ હતો કે જે કઈ તે પ્રદેશમાં જતું તે સ્ત્રી થઈ વળી એક જગ્યાએ એ કહે છે ? જતું. પરિણામ સ્વરૂપ ઈલ પણ સ્ત્રી થઈ ગયો. આ જોઈને “મેં ઈસી ગુરુકી તાપ-તપી મધુમથી તેને અપાર દુઃખ થયું. અને તે ભગવાન શંકરને શરણે આવ્યું. પાર્વતીએ પ્રસન્ન થઈ તેને વરદાન આપ્યું કે તે ગંધ પીને આયી.” - એક માસ પુરુષ અને એક માસ સ્ત્રી રહે. એમ પણ કહ્યું નિજીવ સ્વર્ગ કે છોડ, ભૂમિકી જવાલા મેં અને આયી. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy