________________
૪૮૨
વિશ્વની અસ્મિતા “ઉર્વશી”
ઉર્વશીમાં શૃંગારના આ બંને પક્ષોનું સંયોજન કવિ રામધારીસિંહ “દિનકર' ની છઠ્ઠા દાયકાની
દર્શાવ્યું છે. એક મહત્ત્વની કૃતિ ઃ “ઉર્વશી” –
ઉર્વશી’ને મહારાજા પુરુરવા એક રાક્ષસથી
બચાવી લે છે. ઉર્વશી એના શૌર્ય અને રૂપને જોઈને પુરાણુપાત્રની વિભાવનાને આધુનિક પાત્રના ભાવ
મુગ્ધ થઈ જાય છે. મહારાજ સ્વર્ગલેકથી પોતાની વિભાવ-સાથે ચિત્રિત કરતી કૃતિ- “ઉર્વશી” છે. વીર્ય
રાજધાની પ્રતિષ્ઠાનપુર ચાલ્યા આવે છે. ઉર્વશી એના અને ઓજસના કવિ દિનકરજીએ આ કૃતિ પ્રાચીન અને
વિયેગથી એટલી વ્યાકુળ થઈ ઊઠે છે કે સ્વર્ગનું સઘળું અર્વાચીનના સમન્વયના હેતુથી જાણે કે આપણી સમક્ષ
સુખ વૈભવ એને નીરસ અને કષ્ટપ્રદ લાગવા માંડે છે. મૂકી છે. “ઉર્વશી નું પાત્ર અને પરિવેશ પ્રાચીન છે.
તો બીજી બાજુ મહારાજા પુરુરવાની પણ એથી ઓછી પરંતુ આધુનિક વૈજ્ઞાનિક અને ફ્રોઈડ જેવા મનોવૈજ્ઞાનિક
વેદના નથી. ઉર્વશી કહે છે : તેમ જ મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ અને શ્રી રામકૃષ્ણ પરમહંસ વિગેરેની વિજ્ઞાન ચર્ચા, ધર્મનિષ્ઠા, બુદ્ધિ
“સ્વ” સ્વર્ગ મત કહે પ્રધાનતા, ગપ્રધાનતા–તે તેની વિભાવનાઓના પરિપાક
સ્વર્ગ મેં સબ, સૌભાગ્ય ભર હૈ.' રૂપે અહીં સમન્વય સાધે છે.
તે વ્યાકુલ પુરુરવાના વિરહી હદયથી યહાં આહ. ઉર્વશી” એ હિંદી સાહિત્યને મહાકાવ્ય રૂપે કવિ '
- C નીકળી પડે છે: દિનકરજીની ભેટ છે. “ઉર્વશી” ના ભાવપક્ષ અને કલા- “મેરે અશ્ર એસ બનકર કલ્પદ્રુમ પર છાયેગે.” પક્ષની વિગતે ચર્ચા કરીએ—
અને–પછી મહારાજા પુરુરવા અને ઉર્વશીનું મિલન કવિ દિનકરજી કૃત “ઉર્વશી ને વર્ય વિષય રાજા
થાય છે. મહારાજા પુરુરવા માટે પણ એક નવા જ
આનંદ લેકનું ઉદ્ઘાટન થાય છે. પરંતુ એ આ પુરુરવા અને ઉર્વશીનું પ્રેમાખ્યાન છે. પ્રાચીન હોવા છતાં આ પ્રેમાખ્યાન ભારતીય વામને સુપરિચિત અને
આનંદ ગોપિત રાખે છે. જ્યારે ઉર્વશી આ આનંદને
સીમાઓમાં બાંધી શકતી નથી. એ આ ‘દથી નિબંધ સર્વગ્રાહ્ય છે. આખ્યાન તે ભારતીય જનતાની જીવાદેરીમાં ફલ સમાન–તેના ઘડતરમાં સુગંધરૂપે ઘૂંટાતું
અભિવ્યક્તિઓના મંડલમાં પ્રવેશે છે. કેટલાક વિવે. આવ્યું છે.
ચકેના મતે શ્રૃંગારરસના આ આયોજનમાં સ્વાભાવિકતા
ઓછી અને ચિંતન વિશેષ છે. એમના મતે કવિ જ્યારે ઉર્વારા કવિતા ઉર્વશી
ચિંતનની ભાષા બોલવા માંડ્યા છે ત્યારે સ્વાભાવિકતા
સ્વયં નષ્ટ થવા માંડી છે. ઊલટુ, રાણી ઔશિનરીના દિનકરજી કહે છે, કામ મનુષ્યની સહજ પ્રવૃત્તિ છે..
ઉદ્ગારેને તેઓ વધુ પ્રબળ માને છે. આશનરીની વિયોગ પરંતુ આ સહજતાથી માનવ અને પશુ વચ્ચેનું અંતર
વ્યથાની માર્મિકતા એના એની દાસીને અપાયેલા ઘટતું, મટતું નથી. માનવને એ ધર્મ છે કે તે પશુત્વ
પ્રત્યુત્તરમાં વ્યક્ત થાય છે. અથવા પાશવતાથી ઊદવ તરફ ગતિ કરે અને પોતાની સહજ પ્રવૃત્તિઓ પર માનવ સહજ ઉદાત્તીકરણનો પ્રભાવ
પગલી ! કૌન વ્યથા હૈ, જિસકો નારી નહીં સહેગી? લાવે. કવિ દિનકરજીને “ઉર્વશી” દ્વારા કહેવાનું છે
કહતી જા સબ કથા, અગ્નિ કી રેખા કે ચલને દે. તે આ –
જલતા હૈ યદિ હદય અભાગિન કા, ઉસકે જલન દે.” માનવ માટે દેહની સીમા ઓળંગી જઈને અ–
શૃંગાર સિવાય એમાં વીરરસ, શાંત રસ, ના પ્રસંગે કામની સીમામાં, ઉદાત્ત સીમામાં પ્રવેશ ઈષ્ટતમ છે. પણ છે. પરંતુ એ અમહત્ત્વપૂર્ણ અથવા વિવેચના આ જ માનવ પ્રવૃત્તિનું સીમાચિહ્ન છે.”
ભાવપૂર્ણ છે. ઉર્વશીનું કથાનક અને તેની એતિહાસિકતા શૃંગારરસના આચાર્યોએ બે ભેદ દર્શાવ્યા છે. ઉર્વશીનું કથાનક અને તેની એતિહાસિકતા? ૧. યોગ શૃંગાર ૨, વિપ્રલંભ શૃંગાર—સ યોગ ભારતીય વાહમયનો બહુ મોટો ભાગ ઉર્વશી અને. શૃંગારને સંગ શૃંગાર પણ કહે છે. દિનકરજીએ પુરુરવાની કથાથી ભર્યો છે. આ કથાના મુખ્ય ચાર
ના
છે,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org