________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૪૭૯
શનિ ’
કે ભુવનને માટે? એ પિતાના “ત્રિભુવનના મહારાજ એ વુમન હૈઝ ગિવન મી ટૂંથ
ભુવનના આંધીત્રસ્ત, અસ્થિર જીવનને સજાવા ચાહે છે. એન્ડ એ કલુએસ-એડમિટેડ!”
રેખાના ગીરાને કહેવાયેલા સંવાદમાં એક નારી બીજી નારીના જાણે આખરે એને રેખા વિના, ગરા વિના ચલાવી સ્નેહનું ગૌરવ કેટલી સહજ રીતે કરી શકે છે અને બીજાના લેવાનું છે. એ વિચારે છે.-“મૂલ્યવાન ઔર સંપ્રક્ત સુખ દ્વારા, પ્રિયપાત્રના જીવનને કેટલું સભર બનાવી ક્ષણ, કાંકિ પ્રતિક્ષા કે ક્ષણ, વહ પ્રતીક્ષા ચાહે કિતની શકે છે, કેટલું સમર્પણ કરી શકે છે એ બધું જ લંબી છે, કમકી વહ અજસ્ત્ર પ્રવાહિની નદીસે લંબી, નિતાન્ત રમણીય કલાયોગથી અનુભૂત બને છે. ભુવન પ્રતીક્ષા કરેગા, જસે કિ નિસંદેહ, ગૌરા ભી
રેખા કહે છે: “ગૌરા આશીર્વાદ ગરા-મેરા સ્નેહપ્રતીક્ષા કરેગી...કકિ પ્રતીક્ષાઓં ભી અજગ્ન, અનાદ્યન્ત
તુમમેં અધિક ધર્ય હૈ-તુમ આકાશકી છત કે છૂ સંકગીકાલ કી નદી મેં સ્થિર, શિવિત સમય કે દ્વીપ હૈ.”
ઔર એક એક તારા તુમ્હારી એક એક સીઢી હોગી. ભુવન નખશિખ ભુવન છે. ભુવન “ભુવન” છે જ !!
જીવનકી ચરમ એકસ્ટસી તુમ જાન, ગૌરા, ઉસે જાને બિના ગૌશ:
વ્યક્તિ અધૂરા હૈ.” નદી કે દ્વીપ” ને વેત, શાંત, સ્થિર, શ્રદ્ધાપૂત
-વળી એ પોતાનું દાયિત્વ ગૌરા પર લાદતી નથી. દ્વિીપ ગૌરા છે. નવલકથાના મધ્યભાગ સુધી ગૌરા ક્યાંક
નિરપેક્ષ નેહનું એ વજનદાર, સારિક ઉદાહરણ બનવા ક્યાંક પ્રચછન્ન ઉલેખ દ્વારા મળે છે. પરંતુ, એના પૂર્ણરૂપે તે કથાના છેલ્લા ભાગોમાં મળે છે. શરૂથી ગૌરા
માગે છે. એથી કહે છે “તુહે શીખ નહીં દે રહી, -Deliauately broughted - rarely broughted
ગૌર; હર વ્યક્તિ એક અદ્વિતીય ઈકાઈ હૈ, ઔર હર નાજુકાઈથી ઊછરેલી દર્શાવવામાં આવે છે. શ્રીમંત પિતાની
કોઈ જીવનકા અંતિમ દર્શન અપને જીવન મેં પાતા એ એકની એક પુત્રી. “ભુવનદા” જેવા પ્રતિભાવાન
હ. કિસીકી શીખ મેં નહીં. પર દૂસરે કે અનુભવ વહ શિક્ષકની એ એકની એક પ્રતિભાવાન શિષ્યા ગરા શાંત,
ખાદ હે સકતે હૈ, જિસસે અપને અનુભવી ભૂમિ
ઉર્વા હે....” સૌમ્ય, લાગણીશીલ કિશોરી રૂપે ગોચર થાય છે. પહેલાં જ ભુવન અને ગીરાના સંવાદે, નેહમય સંવાદોથી કશાય ગૌરા ભુવનના દર્દમય સમયને જીવવા માગે છે. તે હિચકિચાટ વિના વ્યક્ત થતા જાય છે. ઋષિ પાસે ભવનની વેદનાને હળવી બનાવવા માગે છે. ભુવનની વિદ્યા શીખી રહેલાં કિશોર કચ પ્રત્યે શરૂથી જેમ ભારપૂર્ણ ક્ષણે એ સાથોસાથ જીવવાને હકક પિતાને દેવયાનીને આકર્ષણ હતું પરંતુ, એ ભાવનું પ્રહાયભાવમાં છે એવું એ માને છે. ભુવનને એ લખે છે: - સંક્રમણ કઈ અલાયદી ક્ષણોમાં થયું, તેમ ગૌરાના ભુવન પ્રતિના પ્રેમમાં બને છે.
“આપ મુઝે લિખિએ – બતાઈયે કી ક્યા બાત
હિ. કયા મેં કિસી કામ નહીં આ સકતી ? એકબાર આપને જીવનનાવના બરસાતી ઝંકાથી સંતુષ્ટ ને છતાં તેફાન
કહા થા – “ગૌરા, અબસે તુમસે બરાબર બાત કરંગા” ની આશંકાથી સહેજ ભય પામતી રેખાની નાવ અચાનક
-અને પછી ઉમેરે છે – કે - બરાબર તે હું કયારેય ગૌરા પાસે આવે છે. ગૌરાનું આ સરળ, અનાકમક કમળ
ન થઈ ન શકું, પણ આપ બિલકુલ નાની પણ માનતા નથી અને ગૌરવયુક્ત વ્યક્તિત્વ રેખાને પિતાની આજીવનકથા
તો શું મને આપ પૂરો વિશ્વાસ દઈ શકે? એક માણસકહી દેવા પ્રેરે છે. ભુવન પ્રત્યેના અત્યાર સુધીના રેખાના
ને એ બાંધવા માગે છે. શ્રદ્ધાના અતૂટ તાંતણે. વિશ્વાસમનોભાવો રેખા વ્યક્ત કરી દે છે. છતાં, ગૌરાના નેહની
ને અટલ વરદાને. વળી એક પત્રમાં એ શિષ્યા આશીએના જીવનમાં પડેલા ભુવનના બળકટ સંસ્કારની છાપથી એ
ર્વાદ પણ માગી બેસે છે. અભિભૂત થાય છે. ઊલટું એને એમ લાગ્યા કરે છે કે પિતે તો લગ્નના બંધનમાં બંધાવા સજઈ નથી તો “ભુવનદા, મુઝે આશીર્વાદ દીજિએ, બલ દીજિએ કિ શા માટે પિતાના હાથે જ ગૌરા જેવી સુંદર, નેહમયી આપ દૂર હો ચાહે પાસ, આપકે નેહસે મંજકર શુદ્ધ ભુવનને ભેટ ન ધરવી? રેખા ગૌરાને માટે બધું જ હોકર મેં ચમકતી રહું; અસફલતા ઔર નિરાશા સૂઝે છોડવા તૈયાર થાય છે. ખરેખર આ બધું ગૌરાને માટે કડવા ન બના સકે.”—
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org