________________
સૌંદર્ભગ્રંથ ભાગ–ર
મૈને કાઈ ભી ફુલિલમેંટ નહી. જાના – કૃતજ્ઞ ભાવ હી લેકર જાઉંગી – પરમાત્મા કે પ્રતિ ઔર ભુવન, તુમ્હારે
પ્રતિ ! ”
૩. એ જ રેખા ગાઈ બેસે છે. ‘તામાર સુરેર ધારા ઝરે જેથાય ક્રેએકિ ગેા તાસા આમાય ક્રેએકિ
6
તમારા સ્વરની ધારા જ્યાં ઝરે છે ત્યાં એક કિનારે શું મને સ્થાન આપશે। ? હું કાનથી ધ્વનિ સાંભળીશ, પ્રાણામાં ધ્વનિ ભરી લઈશ, એ જ ધ્વનિથી ચિત્ત વીણાના તાર વારંવાર બાંધીશ.’
તાર પારે એક િધારે
વ્યક્તિત્વના ઉચ્ચ, તેજોદ્દીપ્ત શિખર પર ઊભેવી સવેદનાની કામળ કળી રેખા શૈલી'ની કાવ્યપ`ક્તિ અને અજ્ઞેયની પ્રિય પ`ક્તિ દ્વારા પોતાના સમગ્રની સાથે કથાના આશયને ઝંકૃત કરતી કહે છે :
આ એ જ રેખા સાલેામનની પ ંક્તિ કહીને પ્રતીક્ષાને જ શ્રદ્ધા માને છે. શ્રદ્ધાપૂર્વકની પ્રતીક્ષામાં પ્રેમની ક્ષાના માણે છે. પેાતાની આસપાસ દુર્ભાગ્યનુ મડલ ચકરાતું કહે છે. અને પેાતાના વિષાક્ત સ્પર્શીથી ભુવનને દૂર રહેવાનુ` કહે છે.
“ કઈ હૅરેભરે દ્વીપ અવશ્ય હી હોંગે. વ્યથા કે ગહરે ઔર ફેલે સાગરમે
નહી તેા થકા, હારા સાગરિક કભી ઐસે યાત્રા કરતા ન રહ સકતા. હૈ. ભુવન ઃ -
ભુવન કથાના સ્તંભ છે, કથાના ધ્વનિંગના તતાતંતનું આશ્ર、સ્થાન છે, કથાનાં પાત્રાનુ લાગણીભીનુ', સમજપૂત શિરછત્ર છે. લેખકે ભુવનના પાત્રના આલેખન દ્વારા સમૂચા અજ્ઞેયત્વના ખ્યાલ આપ્યા છે. નિજી ભાવના એના સતાભદ્ર પ્રકર્યું આ ભુવનના પાત્ર દ્વારા સધાય છે. ભુવન એક વિજ્ઞાનનેા અધ્યાપક, Ph. D. થયેલેા પ્રખર અભ્યાસી, સાહિત્યના મન અને સાહસિક નાયક છે, એનુ' ઔદાર્ય અને મૈત્રીભાવ સાહિત્ય દ્વારા ખીલ્યાં છે. એવું સ્વમાન અને પ્રતિભા વિજ્ઞાનની તબદ્ધતાથી કાશ્તિ તેજસ્વી વ્યક્તિત્વના સહજ પરિણામરૂપ છે. એનુ ગૌરવ, એના પ્રેમ. અને એને પ્રેમ અભિજાત છે. એનાં વિધાના, કહે કે એક એક વિધાન નીતર્યા નીરની ભાવનાગભ અને બુદ્ધિપ્રભ કાવ્યક'ડિકાઓ ન હોય જાણે ?
Jain Education International
ચડ્માધવ સાથે તે પરિચયમાં આવે છે, મૈત્રી ખીલે છે. ફૂલે ફાલે છે અને મૈત્રીની કસેાટી એક જ પાત્રને ચાહી બેસવામાં શરૂ થાય છે. પ્રણયના આ આભાસી ત્રિકાલ્ છે. કારણ કે, ભુવન રેખાને ચાહે છે એથીય ઉત્કટ રેખાના ભુવન પ્રતિ પ્રેમ છે. ચંદ્રમાધવ રેખાને ચાહે છે, તેની રામાંચની છીછરી વૃત્તિ કદાચ રેખા જેવી કાઈ બીજી સ્ત્રીને એ જ વખતે ચાહી બેસે. એટલે રેખા તેના ફિલ્મી મહેકાવમાં અટવાતી નથી. એની કેટલીક શક્તિઓની પ્રશંસક મિત્ર માત્ર છે.
४७७
જીવન પહેલી મુલાકાતથી રેખાને આકર્ષે છે. પછી તુલિયનના પ્રવાસ, કાશ્મીરની ટૂર, નૌકુચિયાની વસંતબહારથી મસ્ત, ક્રૂ'કી સહજીવની – આ બધું ભુવનના વ્યક્તિ
ક્રમશઃ ઉત્થાનક પર્યાવરણ સમુ' બની રહે છે, ભુવન ક્ષણેક્ષણ સજાતા રહે છે. જ્યારે રેખા તૂટીતૂટીને પેાતાના સ્વકીય લહેજાને ‘સ્વ'ને બચાવવા ટુકડાએનુ એકઠા કર્યા કરે છે. ભુવન, ષ્ટિ, સૃષ્ટિ અને મૌથી સભર છે. સૃષ્ટિ એનામાં અનુભવી શકાય-પ્રેમની.
વેદનાના અખંડ આવાસમાં એ પ્રેમના પરિમલ સ્પર્શે સમજના પરદા બિછાવે છે. ભુવન નવલકથાનુ' (ભવન) છે. એના કેન્દ્રવતી ભાવનુ ‘ભવન’ છે. એની શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ, વિચારાનું ભવન છે. રેખા માટે ભુવન ચદ્રની ભરતી એટ સમી બદલતી પ્રેમકળા નથી. ‘ શુક્રતારો’ છે. અમ્લાન, અમર્ત્ય, સ્થિર તેજલ ભુવન રેખાને ચક્રમાધવ સાથેની વાતચીતમાં કવિની પેલી યાદગાર પક્તિ કહે છે.
“ ધ પેઇન એફ લિવ'ગ યૂ, ઈઝ ઑલમોસ્ટ મેાર ધેન આઈ કેન એર.'
અને છતાં એ મહાન ભાવનાથી મંડિત ઉગારે છે. “ આપ શાયદ ઠીક કહતી હૈ. લેકિન માનવતા ન સડી જીવનકી ખાત જન્મ મૈં' કહેતા હૂં, તબ અપને જીનસે ખડે એક સ યુક્ત, વ્યાપક, સમષ્ટિગત જીવનકી ખાત સેચતા હૂં. ઉસી સે એક હેાના ચાહતા હૂ, અગર વહુ બહુત બડા પ્રવાહ હૈ, તેા ઉસકા ધારાકે બાંહાંસે ઘેર લેના ચાહતા હૂં. યા વહ છોટે મુહુ ખડી ખાત લગે તા કહૂ ઉસ પર એક પુલ બાંધના ચાહતા હૂં, ચાહે ક્ષણભર કે લિયે. ”
ખુદ રેખા એના આ વિચાર પર વારી જાય છે. કહે છે કિ પર જીવનકી નદી પર સેતુ માંધનેકી કલ્પના કર ઈતની ખડી ખાત હૈ કિ મુઝે ઇર્ષ્યા હાતી હૈ.”
સકના
For Private & Personal Use Only
www.jainelibrary.org