SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ મહારાજ, એ કિ સાજે એલે મમ હૃદયપુર માત્રેમરણ તલે કૅટ શિશ-સૂર્ય સરે લાજે મહારાજ! એ કિ સાજે...” કવિવર ટાગાર. (મહારાજ! આ કેવા વેશથી મારા હૃદયપુરમાં આવ્યા ? કાટિ સૂર્ય-ચંદ્ર લજ્જિત થઈને ચરણમાં લેાટી રહ્યા છે. મારા ગવ તૂટીને મૂતિ પડવો છે. મારા દેહ અને મારુ' મન વીણાની જેમ ખજી રહ્યું છે.) અને એ જ રેખા કહે છેઃ “મૈં તુમ્હેં પ્યાર કરતી હૂં, પર મેરા સંસ્પર્શી વિષાક્ત હૈ. ’’ રેખાનું કલેવર સ્પષ્ટ થતું આવે છે. ભુવન અને રૈખાની તુલિયનની સફરમાં તુલિયનનુ' સૌદર્ય તેમને ડી. એચ. લૉરેન્સ, કવિવર ટાગાર, વર્જીવ અને અન્ય કવિ અને ચિ'તકાની કવિતા અને જીવનાભિગમા યથાર્થ રૂપે જિવાડે છે, અને ઢગલાબ`ધ બ'ગીય ગીતે અને કાન્ય પક્તિઓની એકમેકને ભેટ ધરે છે. બ'ને જીવનને સમજના ખછાને બિછાવે છે, અને રેખા પ્રેમના ચક્રમ ઉત્કષઁની ચંદ્ર માધવ દ્વારા રેખા અને ભુવનના પરિચય થાય છે. ચંદ્ર અને ભુવન વચ્ચે સત્ય અને તથ્ય વચ્ચેની ભાવની ગહરાઈ છે. ચર્ચા જામે છે અને આ ક્ષણથી રેખા ભુવનને એનાસભાગાવસ્થા, દેહસમર્પણુ દ્વારા સમાધિ સુધી પહોંચીને ઉદાત્ત વ્યક્તિત્વથી ચાહવા માંડે છે. ભુવનમાં દાક્ષિણ્ય કરે છે. સવેદનામાં મળતુ જળતુ વ્યક્તિત્વ રેખા અને છે. ભારતીય નારીની આત્મસમર્પણુની ભાવનાના પુટ રેખા છે. તેા પશ્ચિમની નારીની સ્વતંત્રતાની, રક્તિમ અભિસારની હસતી રેખા છે. પ્રેમ એકમેકને એક બનાવી બીજાને સમજવાની દૃષ્ટિ આપી શકે, એટલે ગૌશને એ સમજી શકે છે. આયુષ્યની એક અમર ક્ષણે ગૌરાને એ જીવનનું દાન કરી દે છે. પેાતાના બધા જ અધિકાર એ જતા કરે છે. આ રેખાના કેટલાક પત્રા નવલકથામાં અને ભાવકના ચિત્તમાં ચિરસ્મરણીય અના રહે તેવા છે. શાથી ? રેખાની લાગણીના અઘાળથી વેદનામિશ્રિત શબ્દાને કારણે. વ્યથાના વિધાયક ઉદ્ઘાષને કારણે, જીવનની ફૂલશ્રુતિના માપદંડને પામવાની મથામણુ રજૂ કરતા હેાવાના કારણે, એનાં વિધાના જોઈ એ તા— તે વ્યક્તિત્વને ‘લીક' નહી થવા દેવાની સ્વકીય સહજ ટટ્ટારપણાની એક છટા છે. એની વિદ્વતા, પ્રેમ માટેના એના ‘ખયાલ' અને એની, ઉદારતા. એની સત્ય માટેની કઠોરતા અને કલા પ્રત્યેના એના રુચિર લગાવ. વિજ્ઞાનના જ્ઞાતા અને કલાના મધારક તરીકેનું એનુ વ્યક્તિત્વ રેખાને આકષનાર એવા મુખ્ય ગુજ઼ા છે. એની આ ભુવનમાહક ઊંચાઇ, રેખા જેવી સ્વરૂપવાન અને સ્વતંત્ર મિજાજની વિદુષી પાસે પ્રેમસભર રીતે કહાવી શકે છે : “ મે પ્રાચીર હું; ઔર મેરે ઉરાજ માના દુગ મુઝે તુમને અપની અનુકમ્પા કા પાત્ર પાયા હૈ. ” એ જ રેખા ભુવન વિષે ગૌરાને કહે છેઃ “ મરે કારણુ ડા. ભુવનકા જહાં તક હૈ સકે અહિત મૈં નહી હાને દૂંગી. ચાહતી હૂં કિ વિશ્વાસ કે સાથ કહે સમૂ કિ બિલકુલ નહી હૈને ક્રૂ'ગી. પર ભીતર વહુ નિશ્ચય નહી પાતી ઔર જૂઠા આશ્વાસન નહીં દેના ચાહતી. ” અને ભુવનને તેા કહે છે હું કહેવા નહાતી માગતી પણ તમે કહેવડાવ્યે જ રહેશેા કે જીવનનું જે કઈ સુંદર છે, મેં જાણ્યુ છે તે તમારી સાથે. જે કંઈ અસુંદર જાણ્યુ' છે વિવાહમાં.’ વિશ્વની અસ્મિતા ભુવન અને રેખા ચંદ્રમાધવની દખલ ગાંઠતાં નથી. ચંદ્રના પેાતાની તરફ રેખાને આકર્ષવાના પ્રયત્નને અને ભુવન પર અણગમા ઉપજાવવાના પ્રયત્નાને રેખા ફગાવી દે છે. છતાં, ચદ્રનુ અપમાન થાય તેમ ઈચ્છતી નથી. ભુવન અને ચદ્રની મૈત્રીમાં બાધારૂપ બનતી નથી. ઊલટુ પેાતાના માટે ચદ્રને કશુ જ અનુગતુ ન લખવા એ જીવનને વીનવે છે. Jain Education Intemational ૧. “ન મૈં‘ કુછ માંગૂંગી નહી, તુમ્હારે જીવનકી ખાધા નહીં અનૂ'ગી. ભુવન, ઉલઝન ભી નહીં ખનૂ ગી. સુન્દરસે ડરો મત. કભી મત ડરના, ન ડરકર હી સુંદરસે સુદરતર કી ઔર ખઢતે હૈં. લેકિન ભુવન, મુઝે અગર તુમને પ્યાર કિયા હૈ, તેા પ્યાર કરતે રહેના. મેરી યહ કુઠત, ખુઝી હુઈ આત્મા સ્નેહકી ગરમાઈ ચાહતી હૈ કિ ક્િર અપના આકાર પા સકે, સુન્દર, મુક્ત ઉર્યોકાંક્ષી, ” ૨ ભુવન, જાને કે પહલે મેં એક માત કહના ચાહતી હૂં. આઈ એમ ફુલિલ્ડ. ખ મ મર જાઉ તા પરમાત્મા કે પ્રતિ ચહુ આક્રોશ લેકર નહીં જાઉંગી ક્િ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy