________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૩૯
મદદ કરી શકે છે. તેમાં શ્રી ઘંટાકર્ણ વીરદેવને પણ આપણા પૂર્વાચાર્યો શાસનદેવોને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. મંત્રથી રાધીને પ્રત્યક્ષ કરી જૈનધર્મને બોધ આપીને સમકિતી તેથી તેઓ પિતાની પાસે આવનારાઓની દશા, વિચાર જાણું શકે. બનાવ્યા છે. અને તેમને જૈન પ્રતિષ્ઠા વિધિમંત્રમાં દાખલ કર્યા છે, છે, તેથી તેઓ પરીક્ષા કરીને શુભ આકાંક્ષામાં સહાય કરે છે. છઠ્ઠા ગ્રહ્યા છે.
ગુઠાણુ સુધી જૈન સાધુઓ, દેવોની અને અને દેવીઓની ચેથી
થાય કહી સ્તુતિ કરે છે. સાતમાં ગુણઠાણે પચેલા મુનિઓ, દેવોની ઘંટાકર્ણ મહાવીરના મંત્રક૯પ બેત્રણ જાતના છે. અને તેમાં
અને દેવીઓની સહાયની ઇચ્છાને વિચાર સ્વપ્નમાં પણ કરતા કયા કયા કાર્ય પર તે મંત્ર પ્રવર્તે છે, તે તેમાં વિધિપૂર્વક
નથી. જેઓ દેવ અને દેવીઓ, યક્ષો, વીરો વગેરેની હસ્તીનું ખંડન જણાવ્યું છે. અમારા પરમ તારક દાદાગુરુ મહારાજ શ્રી રવિસાગર એ
કરે છે તેઓ, જૈન શાસ્ત્રોની ઉથાપના કરે છે અને જૈન ધર્મના મને વિક્રમ સંવત ૧૯૫૪ના ફાગણ માસમાં “ઘંટાકર્ણ ક૫ 'ની
શત્રુ તરીકે, નાસ્તિક તરીકે જાહેરમાં સિદ્ધ કરે છે. જેના કામે તેવા ગુરુગમતા આપી હતી. આપણે જેમ આત્માઓ છીએ અને પરસ્પર
નાસ્તિકાની સંગતિ કરવી નહીં. જૈન શાસનદેવોની નિંદા-અશાતના એકબીજાને મદદ કરીએ છીએ, તેમ ચારે પ્રકારના દેવતાઓ પણ
કરવાથી અને ગુરૂઓની નિંદા કરવાથી કુલ ક્ષય થાય છે. પગામ આત્માઓ છે, તેઓ પણ આપણને ધર્માદિક સંગથી વા મંત્રારાધન
સઝાયમાં “સેવા કાલાવIT સેરીમાં લાગg” એ ચોગથી મદદ કરે છે, આપણું કર્મના ઉદયમાં તે નિમિત્ત હેતુ થાય
પાઠ છે. દેવની અને દેવીઓની નિંદા અશાતના અને તેઓનું છે. શ્રી મહુડી–મધુપુરીમાં હમોએ દેવાધિદેવ શ્રી પદ્મપ્રભુના
ખંડન કરવાથી પાપકર્મ બંધાય છે. અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. જેના શાસન દેવદેવીઓના રીતરિવાજ જુદા છે. અને નૈવેદ્ય, પૂજભક્તિ
શાસનદેવો રાગી અને દેશી તથા બાહ્ય શક્તિવાળા અને સવે” સાત્વિકાચારવાળાં છે.
વૈક્રિય શરીરિ છે. તેઓ સદાકાલ તેની સ્થાપિત મૂર્તિઓમાં રહે
છે – વાસ કરે છે એવો ક ઈ નિયમ નથી. પરંતુ તેના આદ્ય જૈનધર્મના તીર્થ કરીના - -~~~~~~~~~~ ~~~~~ ~ સ્થાપકને આપેલ વરદાનને યક્ષોના અને યક્ષિણીઓના હાથમાં .
હું ભૂતકાળની ઘંટાકર્ણની પતરાની નાની દેરીમાં કે આધીન છે.) તેઓની મૂર્તિ અનેક પ્રકારનાં શસ્ત્રો છે. તે $
આગળ સ્તુતિ- ધ્યાન – તપ તેઓના ઉત્તર વયિ શરીરની થી જ્યાં આજે ભવ્ય મંદિર બની ગયું
વગેરે સાથે મંત્ર જપનારાઓને અપેક્ષાએ જાણવા. ઘંટાકર્ણ દે છે અને ભાવકના ધસારાને પહોંચી વળવા રે અવધેજ્ઞાન વડે દેવ જાણી શકે મહાવીર પહેલાં પૂર્વભવમાં એક
જ્યાં પંદર લાખના ખર્ચે આધુનિક સાધન છે. અને તેઓને સ્વસ્થાને બેઠાં આર્ય રાજા હતા. તે સતીઓનું !
૬ બેઠાં પણ સહાય કરી શકે છે. અને સાધુઓનું તથા ધી સગવડવાળી ધર્મશાળા પણ બની ચૂકી છે. જે
છે. રે ભક્તિભાવે કઈ વખત પ્રત્યક્ષ મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન હૈં ૧] જાણ કરવામાં જીવન w wwwwwwwwwww 3 દેશે • માં ૫ છે, તથા સ્વપ્નમાં
, ગાળતા હતા. કુંવારી કન્યાઓના શિયળનું રક્ષણ કરતા હતા. પણ દર્શન આપે છે. આ રીતે શાસન દેવદેવીઓને તેમના અધિકાર પાપીઓના ત્રાસન હટાવીને પ્રજાનું ક૯યાણ કરતા હતા. ધનુષ્યબાણ વડે પ્રમાણે માનવામાં આવે, નમસકાર, પ્રણા કરવામાં આવે તે વિજય મેળવતા હતા. તેમ જ ખાવામાં તેમને સુખડી પ્રિય હતા. તેઓ જેને લોકોત્તર મિાન્ય લાગતું નથી. જે કુળે જૈન છે અને જિંદગીભર સહાયતાનું જ કાર્ય કરતા રહ્યા, ઘણું શરીર, પરમે- જૈન દેવ-ગુરુ - ધર્મના રાગી છે, તેઓ જ્ઞાન મેળવ્યા સિવાય પઠારી હતા. આવાં શુભકર્મોધો જ્યારે મરણ પામ્યા ત્યારે દેવ થયા, એકદમ એકલા મેક્ષિસુખ માટે ત્યાગી બની જતા નથી. તેઓને તો અને બાવન વીરોમાં ત્રીશમા વીર તરીકે તેમની ગણના થઈ. તેઓ ગૃહસ્થાવાસમાં બાહ્ય વસ્તુઓ ભૌતિક સુખ મેળવવાની ઈચ્છા છે. પૂર્વભવમાં પરોપકારી હતા તેથી વીરના ભાવમાં પણ તે બને તેટલી તેથી તેઓ મહાશક્તિશાળી ને અવધતાની દેવતાઓની સેવાભક્તિ ધમ ભક્તજનોને તેઓને શુભકર્માનુસાર રાહાય આપે છે. પૂર્વ કરી તેમને રીઝની આ 209 કરી ઈચ્છિત વસ્તુઓ મેળવવા પ્રયત્ન ભવમાં તેમના હાથમાં ધનુષ્યબાણ ખડું હતાં તે તેના મૂળના કરે છે. અને તે એ પ્રયતન કરતાં અને જૈન તત્વજ્ઞાન પ્રાપ્ત હાથમાં ધનુષ્યબાણ ખડ્ઝ આપવામાં આવે છે, તે સમ્ય દૃષ્ટદેવ, થતાં છેવટે આ માં ૩ ખ માનીને શાસનદેવને અને તીર્થકરને ક્ષત્રિય રાજાના જેવા આત્મા હોવાથી અને હાલ પણ તેવા રાહાયતાનાં પછીથી પૌડાક સુખ માટે પ્રાર્થના કરતા નથી; પરંતુ, તીર્થકરોના કામો-કાર્યો કરતા હોવાથી ઉત્તર ક્રિય શરીરની અપેક્ષાએ ધનુષ્ય
માગે પ્રયાણ કરવી તેમના જેવા થવા માટે શાસનદેવનું માર્ગદર્શન બાણુવાળી મૂર્તિ કરાય છે. જેમ રાજાને સર્વ ધર્મવાળી પ્રજા માને
મેળવવા વિનંતી કરે છે. ત્યારે દેવો તે પ્રમાણે પણ મદદગાર બને છે. છે તેમ ઘંટાકર્ણ વીર ચોથા ગુણઠાણાવાળા છે. સર્વધર્મવાળી પ્રજા
જ્યાં સુધી જેઓ જૈન શાસ્ત્રાના તથા તેમાં પરંપરાગમનું તેમને માને છે, પૂજે છે, ભક્તિ કરે છે, વિનંતી કરે છે, આજીજી વર્ણન છે, દેવદેવીઓનું વર્ણન છે, તેના પૂરા પારગામી થયા નથી કરે છે, અને તેમની સહાયતા મેળવે છે.
ત્યાં સુધી તેઓએ જે શંકાઓ થવા પામે તેને ખુલાસે મેળવવા
?
શકે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org