SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૪૨૧ પ્રથા, ધાર્મિક અંધશ્રદ્ધા અને રૂઢિઓ સામે લડતાં બની ગયું. માતા-પિતા તેમને ડો. બેલની પાસે લઈ આવ્યા હતાં. ઈ.સ. ૧૯૩૦માં “અખિલ ભારતીય ગયા. તેમણે એક ક. સલીવાન નામની શિક્ષિકાની વ્યવસ્થા મહિલા સંમેલનના અધ્યક્ષ પદે કામ કર્યું" હતું. કરી દીધી. ઈ. સ. ૧૮૮૭માં જ શિક્ષિકાની મદદથી ભારતીય નારીનું ગૌરવ તેઓ સમજતાં હતાં. તેઓ તેમને વાણીનું વરદાન પુનઃ પ્રાપ્ત થયું. તેનું સંપૂર્ણ કહેતાં–“હું એ જાતિ તથા વંશની છું, જયાં સીતાની શ્રેય તેમની શિક્ષિકા કુ. સલીવાનને ફાળે જાય છે. માટે પવિત્રતા, સાવિત્રીનું સાહસ, દ્રૌપદીની નિષ્ઠા તથા દમ- હેલન કેલરના નામ સાથે તેની શિક્ષિકાનું નામ પણ યંતીના આત્મવિશ્વાસનો આદર્શ છે.” તેઓ રવભાવે શ્રદ્ધા અને આદર સાથે લેવાય છે. તેમની વ્યાવહારિક હસમખાં, મિલનસાર તથા પરિશ્રમમાં વિશ્વાસ કરનારાં મનોવૈજ્ઞાનિક પ્રણાલી કેટલાંય બાળકને પ્રેરણા રૂપ બની છે. હતાં. તેમનામાં ઊંચા વિચારો, ઉદારતા, મમતા, સેવા, ત્યાગ, મધુરતા વગેરે ગુણેનો સમનવય જોવા મળે છે. હેલન કેલર જેવાં બાળકોને સંભાળવાનું કામ, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક મુશ્કેલ બને છે. તેની પાછળ મહદ અંશે તે બાળકોનાં ક્ષેત્રને પોતાની આગવી પ્રતિભાથી પ્રભાવિત કરનાર એવા માતા-પિતા જ કારણભૂત હોય છે. તેઓ ખેડ-ખાંપણ ખમીરવંતાં સરોજિની નાયડ આઝાદી પછી ઉત્તર વાળા બાળક પર દયા મમતા અને સવિશેષ લાગણી, પ્રદેશમાં રાજ્યપાલપદે રહીને ૨જી માર્ચ ૧૯૪૯ ના બતાવે છે. એટલું જ નહીં, પણ અતિશય પ્રેમ પ્રગટ દિવસે આપણી વચ્ચેથી ચિરવિદાય લઈ ચાલ્યાં ગયાં. કરી આવાં બાળકોનું ભવિષ્ય બગાડતા હોય છે. હેલન તેમની કવિતા દ્વારા આ મહાન ભારત કોકિલા સદા- કેલરને ઉછેર પણ આ જ રીતે કરવામાં આવ્યો સદા ગુંજતી જ રહેશે. હતો. તેમને સહેજ પણ વિરોધ થાય તો તે ગાંડા કાઢ વાનું શરૂ કરી દેતાં. પરંતુ તેમની શિક્ષિકા કુ. સલીવાને હેલન કેલર તેની ખામીઓને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજીને શિક્ષણ જે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. સંસારને આપવાનું શરૂ કર્યું હતું. થોડા મહિનામાં તે તેમને ના બધા જ મૂંગાં બહેશે અને આંધળાંને વિશ્વાસ તથા ૮૦૦ શબ્દ આવડી ગયા. તે ઉપરાંત અંધજનની “બ્રેઇલઆસ્થાનું પ્રકાશ કિરણ આ૫નાર હેલન કેલરનું નામ જ લિપિ” પણ શીખી ગયાં. એક દિવસનો પ્રસંગ છે કે પ્રતીકાત્મક છે. ૨૭ જૂન ૧૮૮૦ માં અમેરિકાના એક તે નળ પાસે જઈ મોઢું ધોઈ રહ્યાં હતાં. તે સમયે સામાન્ય પરિવારમાં હેલન કેલરને જન્મ થયો હતો. તેમને ક. સલીવાનને સંકેતથી પૂછયું કે - “ આ શું છે ? તેઓ બાળપણથી જ અત્યંત બુદ્ધિશાળી હતાં. દેખાવમાં સતીવાને લખી બતાવ્યું કે આ “વોટર’ છે. ત્યાર પણ અત્યંત સુંદર અને આકર્ષક હતાં. કહેવાય છે કે પછી નળને વધારે ખેલી લખ્યું છે. ટ. ૨. તેમને તેઓ છ મહિને તો બોલવા શીખી ગયાં હતાં. ૧૯ કંપકલ્પી થઈ અને તે પણ વ....વોટર શબ્દ બેલી મહિનાનાં થયાં ત્યારે ભયંકર બીમારીમાં સપડાયાં. જ્યારે શક્યાં. આ છે કુ. સલીવાનની અદ્ભુત સફળતા ! ત્યા૨ રોગમુક્ત થયાં ત્યારે તે પોતાની આંખોની જાતિ અને બાદ સલીવાન તેમને બહેરા મૂંગાની શાળાની આચાર્ય કન્દ્રિયની શક્તિ ઈ બેઠાં હતાં. એટલું નહીં પણ સારાફલર પાસે લઈ ગયાં. તેમણે પણ ક્રમશ વર્ણ, શબદ પ્રભુએ એમની વાણીનું વરદાન પણ છીનવી લીધું હતું. અને વાક્યના ઉચ્ચારણ શીખવી દીધાં. આમ એમને આમ જાણે ખીલતા પુષ્પનું સૌંદર્ય એકાએક નષ્ટ કર. મળેલા વાણીના વરદાનને યશ કુ. સલીવાનને ફાળે વામાં આવે તેમ બીમારીએ હેલન કેલરનું સર્વસ્વ લૂટી જાય છે. લીધું. એમનાં માતા-પિતા પણ પોતાની વહાલસોયી પુત્રીની આ સ્થિતિ જોઈ નિરાશ, ઉદાસ અને દુ:ખી રહેતાં. સૌથી મોટી વાત એ છે કે હેલન કેલરને કુ. સલીછ વર્ષ સુધી તે મૂંગી, બહેરી અને આંધળી બાલિકાના વાનના સંગથી આત્મવિશ્વાસની તાલીમ મળી. તેના દિવસે નિરાશામાં જ પસાર થયા. શારીરિક ખામીને આધારે જ તેમને ધીરે ધીરે વિકાસ થશે. તેઓ જોઈ શું કારણે તેઓ કુંઠિત બની ગયાં. પરિણામે દિનપ્રતિદિન શકતાં ન હતાં પણ તેમની આંતરદૃષ્ટિથી બધું જોઈ K હઠાગ્રહી પણ બનતાં ગયાં. વાતવાતમાં તેમની પ્રતિક્રિયા શતાં હતાં. તેઓ કહેતાં – “મારા માર્ગમાં ભલે અંધારું પ્રગટ થવા લાગી. હવે તેમને ઘરમાં રાખવાનું મુશ્કેલ છે, એવું લાગે પણ હું કહેવા ઈચ્છું છું કે મારા હદયમાં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy