________________
૪૨ ૦
વિશ્વની અસ્મિતા
સરોજિની નાયડૂને રાજકીય જીવનમાં પ્રવેશ પણ ૧૯૧૮માં તેમને “હોમરૂલ લીગ” પ્રતિનિધિમંડળના આકસ્મિક જ ગણાય. એકવાર ગોપાલકૃષ્ણ ગોખલેએ સભ્ય બનાવી લંડન મેકલ્યાં. ત્યાંથી જલિયાંવાલા કાંડ એમને આ શદેથી પ્રેરિત કર્યા- “અહીંયા મારી સાથે પર એમણે નિભીક બની ભાષણ આપ્યું. લંડનવાસીઓ ઊભા રહી જાઓ અને આ તારા અને પર્વતમાળાને પણ તેમની બુદ્ધિ પ્રતિભા અને વકતૃત્વ શક્તિથી અંજાઈ સાક્ષી બનાવી પિતાનાં સ્વપ્ન, ગીત, વિચાર અને જીવન ગયાં. આદર્શ એ બધું જ ભારતમાતાને અર્પણ કરે. આ
સરોજિની બહેન દઢ મનોબળવાળાં, નિખાલસ અને પહાડની ટોચ પર અડગ રહેવાની પ્રેરણું ગ્રહણ કરી
સ્પષ્ટવક્તા હતાં. પ્રસંગ પડ ઉમાભરી માનવતા ભારતનાં હજારો ગામડાંઓમાં સૂતેલા માણસોને જગાડે.
બતાવતાં-ઉપવાસી બાપૂની સેવામાં મગ્ન બની જતાં. તેમાં રહેલા નિરાશાના અંધકારને દૂર કરી આશાનો
અને બાપુને પિતાની સેવાથી ખુશ ખુશ કરી દેતાં. એ સંદેશ ભરી ઘો. તમારી કવિતા સાર્થક બની જશે.”
અસાધારણ મહિલાને જેલમાં જતી વેળાએ ઈ.સ. આ વાત સાંભળતાં જ કવિયિત્રી સરોજિની નાયડૂએ
૧૯૨૨ માં કહેલું કે-“હું ભારતનું ભાવિ તમારા હાથમાં રાષ્ટ્ર જાગરણને મંત્ર લઈને સ્વતંત્ર સંગ્રામમાં ઝંપલાવી
સપતે જાઉં છું.” ત્યારે પંડિતજીએ કહેલું કે “સરદીધું.
જિની એક એવી વ્યક્તિ પ્રતિભા છે કે જેનામાં વિશિષ્ટ ગાંધીના સંપર્કમાં આવ્યા પછી નિયમિત રૂપે હોશિયારી અને ભવ્યતા ભરેલી પડી છે. જેને શબ્દોમાં રાજનીતિમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું. તેમની વાર વણવવી મુશ્કેલ છે.” છટાથી શ્રોતાઓ મુગ્ધ બની જતા. કોંગ્રેસમાં જોડાયા પછી ઈ.સ. ૧૮૫૭માં સંપૂર્ણ દેશમાં ભ્રમણુ કરી “મહિલા
તેમણે કોંગ્રેસની આઝાદી ચળવળ વખતે સંસ્થા મતાધિકાર’ આંદોલનના સૂત્રધર તરીકે કામ કર્યું, ત્યાર
ઉપરની આપત્તિમાં નિસ્વાર્થ અને નિખાલસ ભાવે એક પછી પ્રતિનિધિ મંડળમાં ચર્ચા થઈ કે સ્ત્રીઓને પણ
ઉમદા અધિકારીની અદાથી જવાબદારી અને ફરજ બંને પુરુષની જેમ મતાધિકાર મળવો જોઈએ.
એક સાથે ઉપાડી લીધાં હતાં. આથી જ શ્રીનિવાસ ગોળમેજી પરિષદ વખતે લંડનમાં સરોજિની
આયરે નોંધ્યું છે કે, “શ્રીમતી નાયડૂ કરડી ખાતી પીડા અંગ્રેજો દ્વારા પિતાના ઉપર થએલી ટીકા સાંભળીને
અથવા તો મનને અસ્વસ્થ કરી મૂકનારી હતાશાથી
લગીરે ઢીલા પડી જાય તેવાં ન હતાં.” ઊકળી ઊઠડ્યાં હતાં. “હું ગોળમેજી પરિષદમાં એટલા માટે આવી છે. કારણ કે મારા નેતાને પૂર્વના ઈ.સ. ૧૯૨૫માં કાનપુર અધિવેશનમાં ભારતીય પર ાના ડહાપણમાં બહ વિશ્વાસ ન હતો. તેથી તેમનાં કાંગ્રેસના અધ્યક્ષ રૂપે તેમની પસંદગી કરવામાં આવી. મંડળને વધુ સજજ અને સબળ બનાવવા, સ્ત્રીઓના, અહીં પણ સુંદર-સુનિયોજિત ભાષણ આપ્યું. ઈ.સ. આદિકાળથી સુપ્રસિદ્ધ એવા ડહાપણને લક્ષમાં લઈને મને ૧૯૨૬ માં પુનઃ તે પદ પર ચાલુ રહ્યાં. ઈ.સ. ૧૯૨૮માં તેઓ અહી પરિષદમાં તેડી લાવ્યા છે.” આ સાંભળીને અમેરિકા જઈ ગાંધીજીના સંદેશને પ્રચાર કર્યો. અને ટીકાકારોનાં મોં સિવાઈ ગયેલાં.
ત્યાર બાદ મીઠાના સત્યાગ્રહમાં જોડાઈ ગયાં. ઈ.સ. ઈ.સ. ૧૯૧૭માં એની બેસન્ટના અધ્યક્ષપદ નીચે ૧૯૪૨ માં “ભારત છોડો આંદોલનમાં કૂદી પડયાં. આપેલું એક ભાષણ હંમેશાં યાદ રહેશે. તેમણે કહેલ- પરિણામે જેલમાં જવાનો વારો પડી ગયે. ત્યાં બીમાર ‘હું એક મહિલા છું, એ માટે આપને કહેવા માગું છું પડી જવાથી ઘરે મોકલવાની વ્યવસ્થા કરી આપી. કે જ્યારે તમો સંકટમાં છે, અથવા અંધકારમાં રસ્તો
૧૫ ઓગસ્ટ ૧૯૪૭નો દિવસ એક એતિહાસિક શોધવાનો હોય... ભારતીય મહિલા તમારા મહાન
ઘટના બની ગઈ. શ્રીમતી નાયડૂ માટે સ્વપ્નને સાકાર ઉદેશ્યને લક્ષમાં રાખીને આપની સાથે રહેશે” આમ
કરવાની તક ઊભી થઈ. ભારતની સ્વતંત્રતા જોઈને તેમનામાં કેવળ વાછટાનું જ મહત્તવ ન હતું. પણ
તેમનામાં વસેલો કવિ આત્મા થનગની ઊઠ્યો. તેમાંથી સત્યનો રણકો પ્રગટ થતો હતો.
ઈ સ. ૧૯૧૮માં તેમણે યૂરોપમાં ભારતીય મહિલા- ભારતીય સ્ત્રીઓના ઉદ્ધાર માટે શકય તેટલા પ્રયત્નો એનો પક્ષ લીધો. તેઓ સ્પષ્ટવક્તા હતાં. ઈ.સ- તેમણે કર્યો છે. તેઓ પડદા પ્રથા, નિરક્ષરતા, દહેજ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org