________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૪૧૧
નહીં, પણ પ્રેમ અને સ્નેહથી કામ લેવાની જરૂર છે. જરૂરી છે. વાસ્તવમાં તેના આંતરિક ગુણોને વિકાસ થાય બાળક ચંચળ અને સક્રિય હોય છે. તેને પણ સ્વતંત્ર તે જ મહત્ત્વનું છે. માટે અભિભાવકો અને શિક્ષકોએ અભિવ્યક્તિનો અવકાશ આપવો જોઈએ. આમ તેમણે તેની છૂપી શક્તિને બહાર લાવવાનું કામ કરવું જોઈએ. ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી નવીન પદ્ધતિ શરૂ કરી. એ માટે દંડ કે મારપીટની જરૂર નથી. પણ મનોવિજ્ઞાન
. ની દષ્ટિને લક્ષમાં રાખીને તેમને અનુકૂળ થવું જોઈએ. મારિયા દીર્ધદષ્ટિએ વિચાર કરીને શિક્ષક સંમેલનનું
આમ આ વૈચારિક ક્રાંતિની દીર્ધદષ્ટિ મારિયા મોન્ટેસરીએ આયોજન કરતાં. તેમાં મુખ્ય એ વાત પર ભાર મૂકતાં
વિશ્વને આપી છે. બાળશિક્ષણને આંતરરાષ્ટ્રીય માન્યતા કે “બાળકોને સંભળાવવાની જરૂર નથી, પણ તેને સાંભ
મળી. “મેટેસરી પદ્ધતિ તેમની બહુ જ મોટી સિદ્ધિ ળવાની જરૂર છે. તેમણે બાળમનોવૈજ્ઞાનિક અધ્યયન,
છે. તેમના મૂળભૂત સિદ્ધાંત જોઈએ તે-ધ-શિક્ષકની પ્રગો, અને અનુભવોથી બધાને વાકેફ કર્યા. આ રાતે
કસોટી છે. બાળકનું સૂક્ષમ નિરીક્ષણ કરી નિર્ણય કરે ધીરે ધીરે વાતાવરણ જમાવ્યું અને ઈ. સ. ૧૮૯૮માં
જોઈએ કે તેની રુચિ શેમાં છે? શિક્ષણને પાયે સંસ્કાર યુરિનમાં આયોજિત શિક્ષા-સંમેલનમાં જ્યારે પિતાના
છે, ભણવું જ નહીં. અનુશાસનનો અર્થ આત્માનુશાસન પ્રયોગો અને અનુભવોની વાત કરી ત્યારે સમગ્ર વિશ્વનું
અને આત્મનિર્ભરતા. શિક્ષણ દંડ, ભય, લોભ અથવા ધ્યાન તેમના તરફ આકર્ષાયું હતું.
પુરસ્કારયુક્ત ન હોવું જોઈએ. સાથે સાથે કાર્યને વેગ મળે ઈ. સ. ૧૯૦૪માં મારિયા મોન્ટેસરી રોમવિશ્વવિદ્યા- તેવું હોવું જોઈએ. આ પ્રકારના શિક્ષણથી માનવદર્શનની લયમાં અધ્યાપન કાર્ય કરવા લાગ્યાં. ત્યારબાદ તેઓ બાળ ઝાંખી થાય છે. પ્રસિદ્ધ મને વિશ્લેષક ડો. સિંગમંડ શિક્ષણને પ્રચાર કરવા લાગ્યાં. પછાત જાતિના બાળકો ક્રોઈડના મતે જે સંસારનાં બધાં જ બાળકોને આ માટે નિકેતને શરૂ થવા લાગ્યાં. “આંતરરાષ્ટ્રીય મોન્ટેસરી મેન્ટેસરી પદ્ધતિથી ભણાવવામાં આવે તે મને વિશ્લેષકોશિક્ષણ સંઘ” સ્થાપિત કરી વિશ્વના બધા દેશમાં મેન્ટ. ની જરૂર જ નહીં રહે. ઈ. સ. ૧૯૧૨માં તેમનું પુસ્તક સરી પદ્ધતિની શાળાઓ ખોલવામાં આવી. આમ મારિયાએ “મોન્ટેસરી પદ્ધતિ પ્રકાશિત થયું, ત્યારે લગભગ બધા ફક્ત મંદ અથવા અવિકસિત બાળકની જ “માતા” જ દેશમાં તેમનું સ્વાગત થયું. પણ અપવાદ સ્વરૂપ નહીં, પણ વિશ્વભરનાં બાળકોની મમતામયી, વાત્સલ્ય- પિતાના જ દેશના તાનાશાહ મુસલિનીએ વિરોધ કર્યો, મૂર્તિ માતાના રૂપમાં પ્રસિદ્ધિ મેળવી. આજે પણ સંસારમાં અને પરિણામે ૬૪ વર્ષની ઉંમરે મારિયાને ઈટલી છોડવું દરેક શિક્ષિત, તેના નામ માત્રથી તેના સ્નેહભાવનું સ્મરણ પડયું. એ જ પ્રમાણે હિટલરે પણ તે પુસ્તકને બાળીને કરી શ્રદ્ધાથી માથું નમાવે છે.
વિરોધ પ્રકટ કર્યો હતો. ડે. મારિયા મોન્ટેસરી પિતાની માફક અંગ્રેજી, લેટિન, મારિયા સદેવ એ જ વિચારતાં હતાં કે બાળકોનું કેચ, જર્મન, પેનિશ વગેરે ભાષાઓથી પરિચિત હતાં. હિત શેમાં છે? તેમ ઊગતી પેઢીને સાચા અર્થમાં દિશા તેમની રચનાઓમાં “ધી મોન્ટેસરી મેથડ, ધી ચાઈલ્ડ' નિર્દેશ કરી ભાવિ સમાજનું નિર્માણ કર્યું છે. સ્પેનના
ધી સિક્રેટ ઓફ ચાઈલ્ડ’, ‘ધી મેથડ ઓફ સાયન્ટિફિક યુદ્ધમાં પણ બાળકો સાથે એક મકાનમાં હતાં ત્યારે પેડાલોજી,’ ‘એજ્યુકેશન ફોર ન્યૂ વર્ડ', “એજયુકેશન ઇન બાળકોમાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરી રહ્યાં હતાં, અને ધી એલીમેન્ટરી સ્કલ”, “પીસ એન્ડ એજયુકેશન,” વગેરે બીજી બાજુ મકાનની બહાર તેણે લખી દીધું હતું કે આ ઉલ્લેખનીય છે. મહાન વિદુષીની આ રચનાઓના અનેક મકાનનું રક્ષણ કરો. આ મકાન બાળકના મહાન મિત્રનું છે, વિદેશી ભાષાઓમાં અનુવાદ થયા છે. તેમણે પોતાની અને ખરેખર આ મકાનનું રક્ષણ કરવામાં આવ્યું આમ રચનાઓમાં શિક્ષણશાસ્ત્રીઓની સમસ્યાઓનું સમાધાન કર્યું આવી અનેક ઘટનાઓ એમના જીવનમાં બની ગઈ છે. છે. તેમણે અનુસંધાન માટે અનેક દેશોની યાત્રા કરી. ૬ મે ૧૯૫૨માં ૮૨ વર્ષની ઉંમરે મારિયાનું અવસાન નવેમ્બર ૧૯૩૦માં ભારતની મુલાકાતે પણ આવ્યાં હતાં. થયું. વિશ્વની આ અસાધારણ મહાન નારી માટે વિશ્વ
મારિયાની શિક્ષણ પદ્ધતિ અનુસાર સમસ્ત બાળશિક્ષા ભરનાં બાળકો અને માતાઓ ગૌરવ લઈ શકે છે. જેમણે મનોવિજ્ઞાનના સિદ્ધાંત પર આધારિત હોવી જોઈએ. બાળ- એક ઊગતી પેઢીના ભવિષ્યને લક્ષમાં રાખી નવી પદ્ધતિમાં કેની સ્વાભાવિક મનોવૃત્તિઓનું દમન ન થાય તે અત્યંત સફળતા પ્રાપ્ત કરી. આ મહિલાના કાર્યની ગણના પણ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org