________________
૧૦
વિશ્વની અસ્મિતા
રેડિયમના અન્વેષક એવાં આ મહાન મહિલાના વ્યક્તિત્વ. નવી પ્રગતિ કરવાની મહત્વાકાંક્ષા રાખતાં હતાં, પરંતુ માંથી લેકને હંમેશાં પ્રેરણા પીયૂષ મળતાં રહેશે. અપરિપકવ બુદ્ધિ અને અધકચરા અનુભવને કારણે ગૂંચ
વણમાં પડી જતાં હતાં. તેમ છતાં તેમણે ચિકિત્સક મારિયા મોન્ટેસરી
બનવાને નિર્ણય કર્યો.. સાચા અર્થમાં બાળશિક્ષાનો વિકાસ કરનાર મારિયા
મારિયાએ ગણિતને બદલે જીવવિજ્ઞાન વિષય પસંદ મોન્ટેસરીને જન્મ ૩૧ ઓગસ્ટ ૧૮૭૦ માં ઈટલીના
કર્યો. મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કૅર્મ ભર્યું ચિયરાવલી નામના સ્થાનમાં થયો હતો. તેઓ માતા
પણ રોમ વિશ્વવિદ્યાલયે પ્રવેશ ન આપ્યો. માતા-પિતાની પિતાનાં એકનાં એક લાડકવાયાં પુત્રી હતાં. નાનપણથી
પણ અનિચ્છા હતી. પરંતુ માણસનું મનોબળ મજબૂત જ સ્વપ્ન જગતમાં વિચરણ અને ક૯પનાકમાં ઉદ્યન
હોય, સંકલ્પશક્તિ દઢ હોય તો તે ગમે તેવી મુશ્કેલીમાં કરતાં હતાં. પરિણામ સ્વરૂપ ભણવામાં નબળા રહી ગયાં.
- પડ્યું માર્ગ શોધી લે છે. મારિયા પણ પિતાના પ્રયત્નમાં તે વાંચે તો પણ કાંઈ યાદ ન રહે અને પરીક્ષામાં નાપાસ
સફળ થયાં. છત્રવૃત્તિ મેળવી અને ઈટલીના પ્રથમ મહિલા થાય. તેમની નિષ્ફળતા જોઈ માતાપિતા પણ નિરાશ
ડોકટર તરીકે સફળતા તેમ જ નામના મેળવી. અને ચિંતિત બની જતાં. તેમને કલ્પના પણ નહોતી કે આ છોકરી એક દિવસ બાળશિક્ષાની મહાન પ્રણેતા ઈ.સ. ૧૮૯૬માં રામ વિદ્યાલયે મારિયાને એમ.ડી.ની બની, વિશ્વવિખ્યાત બનશે ! એક દિવસ તેમને તાવની ડિગ્રી એનાયત કરી. ત્યાર બાદ બર્લિનમાં “ફેમિનિસ્ટ એવી ભારે ગરમી ચડી ગઈ કે ડોકટરએ તપાસીને કોંગ્રેસ' માં તેમણે સમસ્ત ઈટલી તરફથી પ્રતિનિધિત્વ કહ્યું કે દદીની સ્થિતિ ગંભીર છે. આ સાંભળી માતા- કર્યું. તેમને રામના મેન્ટલ હોસ્પિટલ માં સહાયક પિતા અને રડવા લાગ્યાં પણ બાળાએ તેમના માતા- ડોકટર તરીકે નોકરી મળી ગઈ. અહીંથી તેમના જીવનમાં પિતાને કઈ કે - “ ચિંતા ન કરશો, મરીશ નહીં, મારે નવો વળાંક આવ્યો. દવાખાનાના પાગલ દદીઓને જોઈને હજુ સારાં કાર્ય કરવાનાં છે.” અને એ મહાન કાર્ય તેમનું મન કરુણાથી સભર થઈ જતું, તેમાં પણ મંદબુદ્ધિ કરવા માટે જ તેઓ જીવી ગયાં. રોગમુક્ત થતાં જ અને અવિકસિત બાળકોને જોઈને તેમને બહુ જ દુઃખ તેમની સ્મૃતિશક્તિ વધી ગઈ. અભ્યાસમાં મન લાગવા થતું. વાસ્તવમાં તે બાળકો પાગલ નથી હોતાં, પણ તેને માંડ અને પરીક્ષામાં પણ સારી રીતે સફળ થવા પાગલ કરી દેવાયાં હોય છે. હકીકતમાં તેઓ નેહનાં લાગ્યાં,
ભૂખ્યાં હોય છે. નેહાભાવને કારણે જ તેઓ વિકૃત
માનસના બની ગયાં છે. તેમને નેહ, પ્રેમ મળે, તેમને પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં જ માતાપિતાએ
સમજાવવાની પૂરી કશિશ થાય અને પદ્ધતિ અનુસાર તેમને અધ્યાપક બનવાની સલાહ આપી. એ સમયમાં ?
શિક્ષણ મળે છે તેમાંથી ઘણાં બાળકો સાજા-સારાં થઈ એનાથી વધારે તો કોઈ અન્ય નોકરી માટે વિચાર થઈ
શકે તેમ હોય છે. મારિયાએ બાળકો પર પ્રયોગ શરૂ શકતે નહીં. પરંતુ મારિયાની ઈચ્છા એન્જિનિયર બનવાની
કર્યા તેમાં તેમને સફળતા મળવા લાગી. આમ ચિકિત્સા હતી. તેથી છોકરાઓ સાથે ટેકિનકલ સ્કૂલમાં દાખલ થઈ ગયાં. માતા-પિતા આધુનિક વિચારધારાનાં સમર્થક
કરતાં કરતાં એક સફળ શિક્ષિકા બની ગયાં. હતાં. તેથી લોકોપવાદની પરવા કર્યા વગર તેમને અનુ- હોસિપટલના મુખ્ય અધિકારીએ મંદબુદ્ધિના બાળકો મતિ આપી. અભ્યાસમાં તેમની રુચિ, ધગશ અને પ્રગતિ માટે ત્યાં જ શાળા શરૂ કરી. બાળકે ધીરે ધીરે સુધજોઈને અધ્યાપકો તેમ જ સહાધ્યાયીઓ પણ ચકિત થઈ રવા લાગ્યાં, કેટલાંક બાળકે તે બુદ્ધિશાળી પણ હતાં. જતા હતા. કલમાં તેમને પરંપરાગત પરિપાટીનો સામનો મારિયાના કાર્યથી સંતોષ પામી લકે તેમનાં વખાણ કરવો પડ્યો. હમેશા નિશાળે જવા-આવવા માટે એક કર માં હતાં. આમ મારિયાને પિતાના કાર્યમાં પ્રોત્સાહન સરંક્ષક સાથે રહે તે જાતની પ્રણાલિકા હતી. મારિયાને પણ મળતું રહ્યું. આથી પોતાના કાર્ય માં નવી દષ્ટિ મળતી આ પ્રણાલિકા બિલકુલ પસંદ ન હતી. આવા વાતાવરણને ગઈ. તેમણે વિચાર્યું કે સામાન્ય અથવા મંદબુદ્ધિનાં કારણે જ તેઓ વિચાર સ્વાતંત્ર્યનાં પક્ષપાતી બની બાળકે માટે પહેલેથી વ્યવસ્થા કરવામાં આવે તે વધારે ગયાં. તેઓ ક્રાંતિકારી કદમ ઉઠાવીને કોઈ નવું કાર્ય, સારું પરિણામ આવી શકે. બાળકો પાસેથી જબરદસ્તી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org