________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૪૦૩ એમાં એમણે બુદ્ધધર્મને અભ્યાસ કર્યો, પ્રકૃતિ વિજ્ઞાનને શિષ્યાઓને હિન્દુ ધર્મનું જ્ઞાન આપ્યું. હિન્દુ સંસ્કૃતિને અભ્યાસ કર્યો છતાં એમના આત્માને જેની ઝંખના હતી મહાનતાને પરિચય કરાવ્યું. તેમને શ્રી રામકૃષ્ણ પરમતેની પરિતૃપ્તિ આ કશામાંથી ન મળી.
હંસની સાધનાભૂમિ દક્ષિણેશ્વર અને શ્રી શારદામણિદેવીનાં
દર્શન કરાવ્યાં. માગરેટને બ્રહ્મચર્યની દીક્ષા આપી અને એક દિવસ તેની મિત્રે તેમને એક હિન્દુ ચગીનું
તેમને નવું નામ આપ્યું નિવેદિતા એટલે કે ભગવાનપ્રવચન સાંભળવાનું આમંત્રણ આપ્યું. તેઓ રવિવારે
ના કાર્ય માટે ભગવાનના ચરણે તેઓ સમર્પિત બન્યાં. પ્રવચન સાંભળવા ગયાં. ત્યાં તેમની મિત્રના દીવાનખાનામાં
ત્યાર બાદ તેઓએ સ્વામી વિવેકાનંદ સાથે ઉત્તર ભારતનાં પંદર-વીસ લોકો અર્ધ ચંદ્રાકાર વર્તુળમાં બેઠા હતા,
તીર્થધામો કાશ્મીર અને અમરનાથની યાત્રા કરી ભારતીય અને ભગવાં વસ્ત્રોમાં શોભતા હિંદુઓ પિતાની અખ
જનજીવનને પ્રત્યક્ષ પરિચય મેળવ્યો. ભારતીય સંસ્કૃતિને લિત વાધારાથી શ્રોતાજનેને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા. આત્મસાત કરી. સ્વામીજી પાસેથી તેમણે હિન્દને ઇતિહાસ, આ એ હિંદુ યોગીનું અદ્ભુત વ્યક્તિત્વ હતું. એમની
ધર્મ, પુરાણ, ઉપનિષદો, દર્શને આ બધાનું જ્ઞાન મેળપ્રવચન શિલી આકર્ષક હતી. વચ્ચે વચ્ચે સંસ્કૃત લક
વ્યું. ધીમે ધીમે તેઓ ભારતની અસ્મિતા પ્રત્યે જાગૃત અને શિવ-શિવનું રટણ પ્રવચનમાં કરતાં રહેતાં. માગ રેટ
થવા લાગ્યા. આ તીર્થયાત્રા બાદ તેમને પિતાને જે ધ્યાનપૂર્વક પ્રવચન સાંભળ્યું પરંતુ તે સમયે તે તેમને
ક્ષેત્રમાં રસ હતો અને સ્વામીજીનું સ્ત્રી ઉદ્ધારક કાર્ય કરવા લાગ્યું કે હિન્દુ યોગીએ પ્રવચનમાં કઈ નવું કહ્યું
તેઓ ભારતમાં આવ્યાં હતાં તે કાર્યનાં શ્રીગણેશ કર્યા. નથી. પરંતુ ઘરે જઈને વિચાર કરતાં એમાં ઘણી નવી
કલકત્તાની નાની ગલીમાં એમણે બાલિકાઓની શાળા સ્થાપી. બાબતો સપષ્ટ થઈ. ત્યારબાદ તેમણે આ હિન્દુ ચગીનાં તેમાં લેખન-વાંચનની સાથે ચિત્રકામ, સંગીત, શીવણ પ્રવચનમાં નિયમિત હાજરી આપી. આ હિન્દુ યોગી તે
વગેરે પણ શીખવવામાં આવતું. આ શાળાને શરૂઆતમાં સ્વામી રામકૃષ્ણ દેવના પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદ કે
મુશ્કેલીઓ પડી, પરંતુ નિવેદિતાની નિષ્ઠા અને અવિરત જેઓ એ શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં હિન્દુ ધર્મની
કાર્યશક્તિથી શાળા ધીમે ધીમે પાંગરી અને આજે તે શ્રેષ્ઠતા સિદ્ધ કરી હતી. સ્વામીજીની અનુભૂતિમાંથી
શ્રી રામકૃષ્ણ શારદા મિશન ભાગની નિવેદિતા સ્કૂલ તરીકે નીકળતી વધારા સહુ કોઈના હૃદયને સ્પર્શી જતી.
કલકત્તામાં વિખ્યાત છે. માગરેટ પણ ધીમે ધીમે એ વાગ્ધારાથી પ્રભાવિત થવા લાગ્યાં અને તેમને સમજાયું કે એમના આત્માને જે શાંતિ જોઈએ છે, એમને જીવનકાર્ય માટે જે માગ વિશદ દૃષ્ટિ હતી. તેઓ કહેતાં હતાં કે ગુરુ એ જ બની દશન જોઈએ છે તે આપનાર આ હિન્દુ યોગી જ તેમના
શકે જેનું જીવન જ એક મહાન પાઠ હોય. ગુરુના જીવનગુરુ છે. હવે તેમણે શાંતિની શોધમાં ભટકવાની જરૂર
માંથી શિષ્ય આપોઆપ જ શીખી શકે છે. એમને કઈ નથી. આ ખાતરી થતાં જ તેમણે સ્વામીજીને તેમની શીખવવાનું જ રહેતું નથી. તેઓ યુવાન પેઢીને જાગૃત સાથે પિતાને ભારત લઈ જવા વિષે કહ્યું, પરંતુ સ્વામીજી
કરવાના કાર્યને અતિ મહત્વનું ગણતાં, જ્યાં જયાં જતાં ત્યાં તે સમયે તે તેમને લઈ ન ગયા. એકલાં જ ભારત ગયા. ત્યાં યુવાનનો સંપર્ક સાધવાની એક પણ તક ચૂકતા પરંતુ એમણે જોયું કે એમની શિષ્યાનો નિર્ધાર દઢ છે,
નહીં. યુવાન પ્રજામાં દેશભક્તિ, ધર્મ અને ઉચ્ચ જીવનના સંક૯૫ અડગ છે, કાર્યશક્તિ પ્રબળ છે; એટલે પછી
આદર્શો જાગૃત થાય તો જ એમના ગુરુના સ્વપ્નના તેઓને ભારત આવવા આમંત્રણ આપ્યું.
ભારતનું નિર્માણ થઈ શકે તેમ હતું. આથી સ્વામી ૨૮ જાન્યુ ૧૮૯૮ના રોજ તેઓ કલકત્તા આવી વિવેકાનંદના અવસાન બાદ તેમણે તેમના કાર્યક્ષેત્રને પહોંચ્યાં. શરૂઆતમાં તો તેઓ ચૌરઘી વિસ્તારમાં જ્યાં વ્યાપ અતિ વિસ્તૃત કર્યો. રાષ્ટ્રઘડતરને તેમણે અતિ મહત્વ અંગ્રેજો વસે છે ત્યાં રહ્યાં. દરમિયાનમાં સ્વામી વિવેકા નું કાર્ય ગયું. એ કાર્ય કરવા માટે એમણે રામકૃણુ નંદની છે અમેરિકી શિષ્યાએ શ્રીમતી સાર વુલ અને મઠમાંથી પણ રાજીનામું આપી દીધું કે જેથી રાજકીય કુમારી મેકલાઉડ સેકાઈને આવી પહોચ્યાં. ત્યારે આ રીતે મઠને બ્રિટિશ સરકારથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય; ત્રણેય વિદેશી મહિલાઓ બેલુર મઠની નજીક ગંગા કિનારે પરંતુ મઠ સાથેને આંતરિક સંબંધ તે એવો ને એવો એક કુટિયામાં રહેતી હતી. સ્વામીજીએ એમની ત્રણેય જ ચાલુ રહ્યો.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org