________________
૪૦૨
વિશ્વની અસ્મિતા
અર્થાત ૮ માનવતાવાદી સંસ્થા'. પિતે સ્થાપેલ “ પૂર્વ બધાએ તેમને કોઈ પણ દેશની કોઈ પણ સમયની એક પશ્ચિમ સંઘ'ના તેઓ અધ્યક્ષા હતાં. વૃદ્ધાવસ્થામાં પણ મહાન અસાધારણ સ્ત્રી બનાવી.” તેમણે પિતાનું જીવન રચનાઓ તેમ જ સંસ્થા દ્વારા વિશ્વ
-શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે - સંસ્કૃતિના નિર્માણમાં અર્પિત કરી દીધેલું. લાંબા સમય સુધી તે “ જાન સેજલ”ના અપરિચિત નામથી
અદભુત અને અસાધારણ વ્યક્તિત્વ ધરાવનાર, પિતાના અમેરિકાના જીવન પર લખતાં રહ્યાં. અમેરિકાના જીવન સંસર્ગમાં આવનારમાં પ્રચંડ ઉત્સાહ અને જીવન શક્તિ ચિત્રમાં પણ તેમને ચીની જીવન જેટલી જ સફળતા ભરી આપનાર, સેવા, સમર્પણ અને સત્યને માટે છામળી. ઉદ્દેશ્યપૂર્ણ લેખન તે તેમના જીવનનું ધ્યેય હતું. વર કરનાર ભગિની નિવેદિતાનું જીવનકાર્ય ભારતમાં ૨૦મી સદીના આવા આદશ ચરિત્ર અને ઉદાર વ્યક્તિત્વ હતું પણ ભારતની ભૂમિમાંથી તેઓ પ્રગટયાં ન હતાં. થી વિભૂષિત મહાન મહિલા પલ મક પર સંસારની ભારતવર્ષનું એ મહાન ગૌરવ છે કે કેટલીય તેજસ્વી સમગ્ર નારીજાતિ ગર્વ લેતી રહેશે. તેમણે માનવ માનવ
વિદેશી પ્રતિભાઓને ભારતના આત્માએ આકષી છે અને વચ્ચેનું અંતર કાપવાનું કામ કર્યું છે. વિશ્વબંધુત્વની તેને આધ્યાત્મિક વૈભવ પ્રદાન કર્યો છે. એવી મહાન ભાવના વિસ્તારીને સૂતેલી સદભાવનાને જગાડવાના પ્રયત્નો ૧
ત્ર વિભૂતિઓમાંના એક નિવેદિતા પણ હતાં. કર્યા છે. તેમનું વ્યક્તિત્વ પૂર્વ-પશ્ચિમ સાથે સમાન તેમને જન્મ આયર્લેન્ડમાં ૨૮ ઓકટોબર ૧૮૬૭ના રૂપે જોડાયેલ હતું. તેથી જ તેમની રચનાને અમેરિકી રોજ થયો હતો. પિતા પાદરી હતા. ધર્મના સંસ્કાર નવલકથા કહેવી કે ચીની નવલકથા તે ગૂંચવાયેલ શિશવમાંથી જ મળ્યા હતા. પાદરી પિતાના મિત્ર પ્રશ્ન છે.
ભારતમાંથી આવ્યાં હતાં. તેમણે નાની માર્ગરેટને જોઈ ૬ માર્ચ ૧૯૭૩માં ૮૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન
કહ્યું કે ભવિષ્યમાં આ બાળા ઉપર ભારતના મહાન થયું. એ સમયે તેમનાં નવ દત્તક બાળકોએ તેમના
કાર્યની જવાબદારી આવશે. ત્યારે તે માતા-પિતાને આ પ્રિય જંગલી અખરોટના વૃક્ષ નીચે તેમના મૃત દેહને
વાતથી આશ્ચર્ય થયું હતું. પિતાનું ભર યુવાનીમાં જ દફના. ૩૦ વર્ષ સુધી જેમણે સતત લખ્યા જ
અવસાન થયું ત્યારે ત્રણ ભાંડુઓમાં સૌથી મોટી માગરેટ
હતી. માતાએ બધાં બાળકોના શિક્ષણની જવાબદારી કર્યું છે. તેવા આ મહિલાને કાનેલ યુનિવર્સિટી ન્યૂયોર્ક તરફથી “માસ્ટર ઓફ આસ” ની પદવી મળી હતી.
સંપૂર્ણ રીતે ઉઠાવી લીધી. માર્ગારેટનું શાળાનું શિક્ષણ
આયલેન્ડ અને ઉચ્ચ શિક્ષણ ઇંગ્લેન્ડમાં થયું. શિક્ષણ ચેલ યુનિવર્સિટીએ પણ એમને “માસ્ટર ઓફ આર્ટસ” ની પદવીથી સન્માનિત કર્યા હતાં. પ્રારંભથી જ સાહિત્ય
પૂરું કર્યા પછી વ્યવસાય માટે પણ શિક્ષણક્ષેત્ર જ
પસંદ કર્યું. શિક્ષણ ક્ષેત્રમાં નવા પ્રયોગો દ્વારા શિક્ષણ અને કલાને જીવનના તડકા-છાયા માં રાખીને પારખતાં
આપવાની પદ્ધતિ વિકસી રહી હતી. વિસ અધ્યાપક આવ્યાં હતાં. ૧૯૩૮માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર
પિસ્ટોલોજીએ બાળકેન્દ્રી શિક્ષણ પદ્ધતિ વિકસાવી હતી. પ્રથમ અમેરિકન મહિલાએ પોતાના શક્તિશાળી વ્યક્તિત્વ
તેના જર્મન શિષ્ય ફ્રોયબુલે આ પદ્ધતિનો વિકાસ કર્યો થી વિશ્વકથાસાહિત્યને ગૌરવાનિત કર્યું છે, જે એમની અભૂતપૂર્વ સિદ્ધિ ગણાવી શકાય
હતો. માર્ગરેટને આમાં વિશેષ રસ પડયો. તેમણે
લંડનમાં આ પદ્ધતિ દ્વારા ચાલતી “રસ્કિન સ્કૂલ” પણ ભગિની નિવેદિતા
સ્થાપી હતી. “ભગિની નિવેદિતાનું વ્યાક્તત્વ એ એક અદભુત બાળપણમાં જ આધ્યાત્મિક સંસ્કારે પિતા તરફથી અને આકર્ષક હતું. એટલું આકર્ષક કે તેમને મળવું મળ્યા હતા વયની વૃદ્ધિ અને શાનનો વિસ્તારની સાથે પ્રકૃતિના કોઈ મહાન બળના સંસર્ગમાં આવવા જેવું સાથે આ સંસ્કારો પણ રૂઢ થવા લાગ્યા હતા. અંતરમાં હતુ. એમની અસામાન્ય બુદ્ધિ, અભિવ્યક્તિની ઊર્મિલતા, પ્રશ્ન થતો કે માનવ જીવન શા માટે છે? એનું શું મહાન પરિશ્રમ, જે તીવ્રતાથી તેઓ પોતાની માન્યતા રહસ્ય છે? ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાં એમને શંકા અને વિશ્વાસને વળગી રહેતાં તે અને છેલ્લે મહાન ઊભી થવા લાગી હતી. આત્માને અંજપિ વધતો જતો બક્ષિસ તે વસ્તુના હાર્દને સીધું જ જોવાની શક્તિ, આ હતે. સત્યની શોધ માટેની ઝંખના તીવ્ર બનતી ગઈ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org