________________
સોંદર્ભગ્રંથ ભાગ-૨
મેળવવા મુશ્કેલ હતા. ઘેાડાં વર્ષો પછી તેએ સપરિવાર નાનિક’ગ ગયાં. ત્યાં પહોંચી નાનિકંગ અને ચુગપાંગ યુનિવિસટીમાં થાડાં વર્ષોં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કામ કર્યું. આ સમય દરમ્યાન તેમનું લેખનકાય શરૂ થયુ. ૧૯૨૨માં તેમના પ્રથમ લેખ ‘એટલાંટિક’ માસિક પત્રમાં પ્રકાશિત થયા. તેમના લેખામાં કલ્પના કે સ્વપ્નને સ્થાન નથી.
પલ ખકે ઈ.સ. ૧૯૩૫માં પેાતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા અને પાતે એશિયા મેગેઝીન 'નાં સપાદિકા બન્યાં. ત્યાર પછી જાન ડે કમ્પનીના રિચાર્ડ જે.
તેઓએ તા ચીનના જીવન અને સંસ્કૃતિનુ યથાર્થ સ્થિતિનું વાર્લ્સની સાથે પુનર્લગ્ન કરી નવું ઘર વસાવ્યુ. તેમણે
પ્રત્યક્ષ દર્શન અંકિત કર્યું છે. ઇ. સ. ૧૯૨૪માં ‘નેશન” નામના પ્રમુખ પત્રમાં ચીની વિદ્યાર્થી એનુ મગજ’ એ શી કથી લેખ લખ્યા. ઈ. સ. ૧૯૨૫માં ફરી અમેરિકા ગયાં, તેના અનુસધાનના વિષય હતા – ચીન અને પશ્ચિમ' જેના પર ‘લ્યેારા મસેજર' ઈનામ મળ્યુ હતુ,
પેાતાના પ્રસિદ્ધ નામમાં કાઈ ફેરફાર ન કર્યાં. પ બક કુશળ લેખિકા જ નહી, પર`તુ એક સહૃદય સમાજ સાથે રહેતાં. તેમની માટી પુત્રી મ ́દબુદ્ધિની હતી. આવાં સેવિકા પણ હતાં. તેમનાં પાંચ દત્તક ખળકા પશુ તેમની
બાળકાની સેવા કરવા માટે ૧૯૪૩માં એક સ્વાગત ગૃહ * Welcome House Inc. ' નું નિર્માણુ કર્યું. આ સ્વાગત ગૃહમાં એશિયન અમેરિકન બાળકાને દત્તક લેવામાં આવે છે. તેમણે પેન્સિલ્વેનિયામાં શિક્ષણકાર્ય કર્યું.. તે પછી અમેરિકન સાહિત્ય કલા કેન્દ્રના સભ્ય તથા
હાવર્ડ યુનિવર્સિટીના સભ્ય પણ બન્યાં. My Several Words નામે તેમની આત્મકથા છે. અને The Time is Now માં લેખિકાના લાગણીભર્યા અનુભવા વધુ વાયા છે. આમ તા ૧૯૨૨થી તેમની રચના ‘ આટલાંટિક મંથલી’, ‘ ફ઼ામ ' ‘ન્યુયાર્ક ‘ ટાઇમ ’ વગેરે સામયિકામાં પ્રગટ થતી હતી. તેમણે રશિયા, યુરાપ, ભારત, કારિયા વગેરે વિભિન્ન દેશેાના પ્રવાસ કર્યા હતા અને ત્યાંના જીવનના અનુભવે તેમ જ અધ્યાપનના આધારે તેમણે પેાતાની કલમને ગતિ આપી હતી. તેમની અન્ય રચનાઆમાં ‘Come, my Beloved ' The Proud Heart, · Dragon Seed ', ' The Promise', ' The Pavi. llion of Woman ', ' Portrait of a Marriage ', Other Good men', ' The Spirit and the Flesh'
ઇત્યાદિ કૃતિ રચી છે. ૧૯૪૮માં વિશ્વસસ્કૃતિનુ સ્વપ્ન એક આશ્રમગૃહ દ્વારા સાકાર કર્યું. તેમનું માનવું હતુ` કે પ્રત્યેક માનવ મૂળ રૂપમાં સમાન છે ઈ.સ. ૧૯૫૦ માં તેમણે મંદ બુદ્ધિનાં ખાળક વિષે The Child Who Never Grew' નામની કૃતિની રચના કરી. અમેરિકાના સ્થાયી નિવાસમાં પણ તેમણે ચીનની પદ્ધતિ મુજબ ગૃહસજાવટ કરી હતી. તેમનામાં સામ્યવાદી ભાવના ન હતી. તેમને ચીનની પ્રાચીન સ`સ્કૃતિ તરફ આકર્ષણ હતું.
પર્લ ખકની પ્રથમ નવલકથા East Wind, West
Wind– પૂના પવન, પશ્ચિમના પવન’ ઈ.સ. ૧૯૩૦માં
પ્રકાશિત થઈ. તેમના બીજી નવલકથા · The Good Earth' જેને હિન્દી અનુવાદ ‘ધરતીમાતા’ નામે થયા છે. આ નવલકથા પ્રગટ થતાં જ તે બેસ્ટ સેલર’–સૌથી વધુ વેચાતી નવલકથા બની ગઇ. આ નવલકથા પર તેને પુલિટ્ઝર પુરસ્કાર તેમજ વિલિયમ ડિન નાવેલ્સ ચંદ્રક વગેરે ઈનામ મળ્યાં. આ નવલકથાને કારણે તેઓ વિશ્વવિખ્યાત ખની ગયાં. તેની જ અનુગામી નવલકથા 'Sons' ‘દીકરાઓ’ ઈ.સ. ૧૯૩૫માં પ્રગટ થઈ. આ જ સાલમાં ‘ગુડ અર્થ”ની અનુગામી નવલકથા ‘A House Divided'. ‘વિભક્ત ગૃહ' પ્રકાશિત થઈ. આ નવલ ત્રિપુટી ચીનની એક મહાગાથા-જગત કાદમ્બરી બની ગઈ. ‘ગુડ અ’તુ સફળ રૂપાન્તર થયુ છે, તેમ જ તેના ઉપરથી ચિત્રપટ પણ અન્યું છે. પ ખકની આ સાહિત્યસિદ્ધિ માટે ૧૯૩૮નુ... સાહિત્ય માટેનુ' નાખેલ પારિતષિક એનાયત કરવામાં આવ્યુ’. પર્લ અકે પેાતાના માતા-પિતાના સુંદર જીવન ચરિત્ર પણ લખ્યાં છે. તેમની પ્રસિદ્ધ ચીની નવલકથા Shui Hu chuan ' બધા માનવ ભાઈએ છે'ના અનુવાદ અંગ્રેજીમાં થયા છે; જેમાં સુંદર ચરિત્ર ચિત્રણ, આકષ રજૂઆત, રસમય શટ્ટી તેમજ ઉત્તમ આલેખના માટે આ પુસ્તક જગત સાહિત્યમાં ઉદાહરણીય બન્યુ* છે. ચાર વના સતત પરિશ્રમ પછી તે પુસ્તકના અનુવાદ ઇ. સ. ૧૯૩૩માં પ્રગટ થયા. ઉપરાંત તે ભારતમાં આવી ભારતીય લેખક આર.કે. નારાયણની અંગ્રેજી નવલકથા The
Jain Education International
૪૦૧
Guide'ની અંગ્રેજીમાં ઊતરેલી મિનુ દિગ્દર્શન કરી ગયાં હતાં.
શ્રીમતી પલ ખક ફક્ત નવલકથા લેખિકા જ નહીં, પણ તેઓ પાતે જ એક સંસ્થા રૂપે હતાં. તે સસ્થા
For Private & Personal Use Only
www.jainelibrary.org