________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૩૯૫
કાંટાળા તાજ જેવું હતું.” પૂ. બાનો જીવન ધર્મ આમાં છે. સંસારમાં આમૂલ પરિવર્તનની જરૂર જણાતાં તેમણે આવી જાય છે.
તે માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. સર્વપ્રથમ તેમણે
પિતાના વિચારે કાંતિકારી લેખિકાના રૂપમાં વહેતા કસ્તુરબા ગૃહજીવન અને કુટુંબ જીવનની બધી જ જવાબદારી સંભાળતાં હતાં. પતિસેવામાં ખડે પગે
મૂકડ્યા – તેઓ અસહાય, દુઃખી, સુધિત, પીડિત અને
વ્યથિત લોકોને મદદ કરવા ઈચ્છતાં હતાં. તેઓ માનતાં રહેતાં હતાં. જીવનના અંતિમ દિવસે સહધર્મચારિણીના
કે નેતાઓ ભલે આદર્શોના નામ બદલે પરંતુ માનવકર્તવ્યપાલનમાં વિતાવ્યાં. એટલે જ બાપુએ એકવાર કહેવરાવેલું કે- “બાને કહેજો કે એના પિતાએ એને
વિકાસ માટે નિયમ બદલાવવાની ખાસ જરૂર છે. માટે એ સાથી શોધી કાઢયો છે કે જેને સહન કરવામાં ખાલિદાએ પોતાનાં બુદ્ધિબળ અને કલમની શક્તિ બીજી કોઈ સ્ત્રી તો ભાંગી જ પડત. એનો મહામૂલો દ્વારા સૂતેલા લોકોની ચેતનાને જાગૃત કરી. પૂછપતિઓપ્રેમ મારા હૃદયમાં અતિ થએલો છે”
ને ત્રાસ અને માનવીય સભ્યતામાં આડખીલી રૂપ બનતાં
તો તેમ જ શાસન વ્યવસ્થાની નબળાઈઓને ઢાંકતા આ રીતે જે જીવન જીવી જાય છે તે મરીને પણ
પડદો ઊઠાવી લીધો અને તેમણે સહુને વાસ્તવિક્તાનું અમર થઈ જાય છે. પૂ. બાનું જીવન અને કવન સમગ્ર નારીજગતને આદર્શ ગૃહિણી, પતિવ્રતા પત્ની અને
દર્શન કરાવ્યું. વાત્સલ્યમૂતિ માતા બનવા માટે પ્રેરણા આપશે.
ખાલિદાએ અમેરિકા અને લંડનની કોલેજમાં શિક્ષણ
લીધું હતું. પાશ્ચાત્ય સભ્યતાને ઊંડાણ પૂર્વક અભ્યાસ ખાલિદા અદીબખાનામ
કર્યો. પૂછવાદી વ્યવસ્થાનાં મૂળ નષ્ટ કરવા માટે તનતોડ તુર્કસ્તાનના તેજસ્વી મહિલા ખાલિદા અદીબખાનને મહેનત કરી. તેમ જ પ્રાચીન મુસ્લિમ સંસ્કૃતિ અને સભ્યતા અને ઉન્નતિના પથને પ્રશસ્ત કરવા માટે કુત્સિત પાશ્ચાત્ય સભ્યતાને એક નૂતન રાજનૈતિક ચેતનાના સ્તર ભાવનાઓ, પરંપરાગત રૂઢિઓ અને અંધવિશ્વાસની પર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તેઓ પ્રેમ અને સમાનતા ભાવનાઓને દૂર કરવા જે સ્વપ્ન જોયાં તેને સતત દ્વારા ધરતી પરના માનવ જીવનને સ્થાયી બનાવવા પ્રયત્ન દ્વારા સાકાર પણ કર્યા. તેમણે અંધકારમાં ભટકતાં ઈચ્છતા હતાં. મનુષ્યોને એક સૂત્રમાં બાંધીને વિરોધી ભાવેને નષ્ટ ઈ.સ. ૧૯૦૯માં તેમને પ્રાણુરક્ષા માટે મિસર જવું કરવાની મહાન પ્રેરણા આપી.
પડયું. પરંતુ ત્યાં તેમને શાંતિ ન મળી તેથી પુનઃ પિતાના આવા મહાન મહિલા ખાલિદા અદીબખાનમનો દેશમાં પાછા ફર્યા અને નવલકથા લખવાનું શરૂ કર્યું. જન્મ ઈ.સ. ૧૮૮૫ માં ઈસ્તાંબૂલ ટકી ( તકસ્તાન )માં “ સેવી તાલિબ' નવલકથામાં એમણે સામાજિક કુરિવાજ થયો હતો. તે સમયે તકસ્તાનમાં આચારભ્રષ્ટ નેતૃત્વ અને પરંપરાગત અંધ વિશ્વાસ પર પ્રહાર કર્યો. તેમણે મિથ્યા મેહમાયાજાળ, કલુષિત લાભ - લાલસા, સ્વાર્થ,
શિક્ષણની સમસ્યા અને સ્ત્રી-સુધારણા આંદોલનમાં સક્રિય શેષણ અને લડાઈ ઝગડાનો અખાડો જામ્યો હતે. ભાગ લીધો. “નયા-તુરા” અને “ભગ્ન મદિર” તેમની શ્રીમંત અને ઉચ્ચ પદાધિકારીઓને બાદ કરતાં જન પ્રસિદ્ધ રચનાઓ છે. સાધારણનું જે શેષણ કે દમન થતું તે ખરેખર દયનીય ઈ.સ. ૧૯૧૨માં કામિયા યુદ્ધમાં ઘાયલ સુકી સૈનિકેહતું. સામાન્ત સરદારોનું ભારે જોર હતું. કયારેક રશિયા, ની સેવા સુશ્રષા માટે ભારતના પ્રસિદ્ધ નેતા અને કયારેક ચૂનાન તે ક્યારેક બીજા દેશો તેમના તરફ ગીધ, ચિકિત્સક ડૉ. અન્સારી પિતાનું મેડિકલ-મિશન લઈ ને દષ્ટિથી તાકી રહ્યા હતા. શાસક ખલીફા દેશની રક્ષા તકસ્તાન પહોંચી ગયા હતા. ત્યાં તેઓ ખાલિદાન જાગકરવા માટે અસમર્થ હતા અને તેથી જનતા ઉદાસ રહેતી ક નારીવથી પ્રભાવિત થયા હતા. ત્યાર બાદ બંનેને હતી.
વ્યવહાર ચાલતો હતો. તેમણે એકવાર ખાલિદાને દિલ્હીમાં ખાલિદા ઘરના ખૂણામાં બેસી વિચારતાં હતાં કે ભાષણ આપી
Aતા ભાષણ આપવા માટે નિમંત્રણ પણ આપેલું. અકમgય મનુષ્યને જીવવાનો અધિકાર નથી. જેનામાં ઈ.સ. ૧૯૩૫માં ખાલિદા ભારત આવ્યાં. ભારતમાં સારાસાર વિવેક નથી તેઓ પશુથી પણ નિમ્ન કેટિના તેમણે જામિયા મિલિયા અને અન્ય સંસ્થાઓમાં ભાષણે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org