________________
૩૯૬
વિશ્વની અમિતા
આપ્યાં હતાં. જામિયા મિલિયાના પુસ્તકાલયમાં તેમના સ્વતંત્રતા પછી કમાલ અતાતુર્કની તાનાશાહી ખલિકાને ભાષણને સંગ્રહ પણ છે, જેનું નામ છે, “કેફિલકટ પસંદ ન હતી. તેથી તેઓ વિરોધી પાર્ટીના રૂપમાં સામે બિટવીન ઇસ્ટ એન્ડ વેસ્ટ” તેમને બીજો ભાષણ સંગ્રહ આવ્યાં. તેઓ લોહતંત્રનું સ્વપ્ન જોઈ રહ્યાં હતાં. તેમને છે. “ઈનસાઈડ એશિયા. આ સંગ્રહની ભૂમિકામાં લખ્યું એકવાર ફરીથી પ્રાણુરક્ષા માટે દેશ છોડવો પડ્યો. કમાલ છે કે – “હું અનુભવ કરું છું કે મારા પિતાના દેશને અતાતુર્કના રાજ્યમાં તેઓ નિર્વાસિત જીવન પસાર કરી બાદ કરતાં અન્ય દેશોની અપેક્ષાએ હિન્દુસ્તાન મારા રહ્યાં હતાં. પણ તે નિર્વાસન સમય તેમને માટે વરદાન અધ્યાત્મ પ્રદેશની વધારે નજીક છે. એનું કારણ એ નથી રૂપ બન્યો, તેમને અભ્યાસ તથા ચિંતન-મનન વધી કે હું મુસલમાન છું અને હિન્દુસ્તાનમાં મુસલમાને વસે ગયું, અને તેથી એક ઉગ્ય કેટિનાં લેખિકા તરીકે છે. પરંતુ હિન્દુ મિત્રોમાં જેમણે કૃપાપૂર્વક મારે તેમણે વિશ્વવિખ્યાતિ પ્રાપ્ત કરી. આ વિદુષી એક મુસ્લિમ અતિથિ સત્કાર કર્યો અને જેની રહેણી-કરણી મારી મહિલા હતાં. બૌદ્ધિક જગત તેમનાથી પરિચિત છે. આજ રહેણી – કરણીથી ભિન્ન છે, ત્યાં મેં અનુભવ કર્યો કે પણ તર્કસ્તાનની દરેક મહિલા માનવતાને સશક્ત અને માને હ પિતાના જ ઘરમાં છું.” વાસ્તવમાં ભારત દેશ જાગૃત રાખવા માટે તેમના જીવન અને વિચારમાંથી એમને વિચારિક, માનસિક અને આધ્યાત્મિક ધરાતલની પ્રેરણું ગ્રહણ કરે છે. નજીક લાગ્યો. ભારતીય મહિલાઓની સ્થિતિ, પ્રકૃતિ અને સૌન્દર્યનું સજીવ ચિત્ર પ્રકટ કરતાં તેમણે જણાવ્યું કે
ગલ્લા મેયર શહેર કરતાં ગ્રામીણ ભારતીય નારી વધારે સાહસિક,
અવિરત પરિશ્રમી, આત્મનિર્ભર, આત્મવિશ્વાસ મજબૂત તેમ જ સંસ્કૃતિની વધારે નિકટ છે.
અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માર્ગ શોધી તેમણે યુરોપ, ઇલેન્ડ અને અમેરિકા વિશ્વ વિદ્યાલ- લેનાર ગેન્ડા મેયરને જન્મ રશિયાના કીવ નગરમાં ૩ યોમાં ભાષણે આપ્યાં. વિશ્વના ઇતિહાસ. રાજનીતિ. મે ૧૮૯૮માં થયો હતો. તેમના પિતાશ્રીની આર્થિક સંસ્કૃતિ, સભ્યતા વગેરેને સૂક્ષ્મ અભ્યાસ કર્યો, તેથી સર્વત્ર સ્થિતિ સામાન્ય હતી. તેઓ ગરીબીથી ત્રાસી જઈ આર્થિક તેમનું સન્માન કરવામાં આવતું. ફક્ત તેમનાં ભાષણોને રિસ્થતિ સુધારવાના વિચારથી ઈ. સ. ૧૯૦૩માં પિરક જ નહીં, પરંતુ તેમની લેખિનીને પ્રભાવ પણ બૌદ્ધિક
નગરમાં આવીને વસ્યા. ઝારશાહીના એ જમાનામાં તરફ જગત પર પડયો છે. પર્યાપ્ત સાધનના અભાવે રાજનીતિમાં ગુંડાઓને કારણે ખૂબ લુંટ અને બળાત્કાર થતા હતા. પ્રવેશ કરવાનું સંભવ ન હતું. ઉપરાંત રાજનીતિ એમને અનુકળ પણ ન હતી. પરંતુ તેમણે ક્રાંતિકારી દેશની પરિસ્થિતિને ગહન પ્રભાવ ગાડા મયરના બાળલેખિકા તરીકે સારી પ્રસિદ્ધિ મેળવી.
માનસ પર પડયો હતો. તુર્કસ્તાનમાં બાલકન યુદ્ધ આવ્યું ત્યારથી તેમણે ગોડા જ્યારે આઠ વર્ષનાં થયાં ત્યારે તેમના ઉજવળ લેખનકાર્ય છડી સાર્વજનિક જીવનમાં મદદરૂપ થવાનું ભવિષ્યની આશાએ તેમના પિતાશ્રીએ અમેરિકાના મિલુડી નક્કી કર્યું. આક્રમણથી બચવા માટે લોકોને જગાડવા નગરમાં જઈને વસવાટ કર્યો. ત્યાં તેઓ સુથારીકામ કરતાં અને ઘાયલોની સેવા માટે સ્ત્રીઓનું પ્રપ તૈયાર કર્યું તેમ અને તેની માતા નાનકડી હાટડી ચલાવતાં. પણ કુટુંબનું જ “રાષ્ટ્રીય સદાચાર સમિતિની સ્થાપના કરી. પિતે ભરણ-પોષણ તે મહામુકેલીએ થતું. ૧૭ વર્ષની ઉંમરે સૈનિક વેશમાં ચારે બાજુ ફરીને પરિસ્થિતિને અભ્યાસ ગેલડાએ અમેરિકામાં કિશોરી ભગિની સમાજનું સંગઠન કરતાં હતાં. પ્રથમ મહાયુદ્ધ સમાપ્ત થયા પછી મિત્ર કરીને ફાળો એકત્રિત કરીને ગરીબ વિદ્યાર્થિનીઓને રાષ્ટ્રથી સાવધાન રહેવા લોકોને સૂચના આપી. રાષ્ટ્રીય પાઠયપુસ્તક વહેચવાનું તેમ જ ફિલસ્તીનમાં વસતા એકતાના યુદ્ધમાં તેઓ જોડાયાં અને કાંતિકારીઓનું યહૂદીઓને પૈસા મોકલવાનું કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ સંગઠન કર્યું. અનાતોલિયાના પર્વતીય પ્રદેશના અશિક્ષિતો, તેઓ એટલા બધા નીતિવાન હતાં કે પોતાના અભ્યાસની ખેડૂત, મજૂરો, આમ જનતા અને સ્ત્રીઓ વગેરે ક્રાંતિ- આર્થિક વ્યવસ્થા ન કરી શકળ્યાં. આર્થિક સંકટને કારણે સેનામાં ભરતી થઈ ગયાં. આમ તુર્કસ્તાનને ગમે તે ભોગે ચૌદ વર્ષની ઉંમરે તેમનાં માતા-પિતાએ તેને અભ્યાસ સ્વતંત્ર કર્યા પછી એમને શાંતિ થઈ.
છોડાવી દીધું. પરંતુ અભ્યાસ પ્રત્યે વિશેષ અભિરુચિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org