SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૩૯૩ ૧૩ વર્ષની નાની ઉંમરમાં જ કસ્તુરબાનાં લગ્ન ગાંધીજી સમજાવવું તેમને ઠીક ન લાગ્યું. તેઓ મૌન જ રહ્યાં. સાથે થયાં. તે સમયે તો અક્ષરજ્ઞાન પણ ન હતું. ૧૩ છેવટે પાંચમે દિવસે સરકારને પોતાના નિર્ણયમાં ફેરફાર વર્ષની મુગ્ધા બાલિકા ગાંધી જેવા દીવાનની કુળલક્ષમી કરે પડ્યો. તેમણે કસ્તુરબાની માગણી સ્વીકારી બની સાસરે આવી ને સાસુ-સસરા તેમજ પતિની સેવાનો ફળાહાર આપવાનું નકકી કર્યું. જો કે તેનું પ્રમાણ ઘણું ભાર ઉઠાવી લીધે. તેમનું વ્યક્તિત્વ જ ગરિમામય હતું. ઓછું હતું. આથી પૂ. બાને અરધા ભૂખ્યા રહેવું પડતું. અપૂર્વ પ્રેમ અને સાહચર્યના કારણે તેમનું દામ્પત્ય જીવન છતાં ત્રણ મહિના સુધી જે મળ્યું તેટલાથી ચલાવી લીધું. સુખી હતું. અપૂરતા ખોરાકને લઈને જેલમાંથી બહાર નીકળ્યા પછી તેઓ ખૂબ જ બીમાર પડી ગયાં. તે સમયે શરૂઆતમાં હજુ તે પતિને અભ્યાસ બાકી હતું. પતિની ઉન્નતિ ડોકટરની અને પછી ગાંધીજીના કુદરતી ઉપચારની સારમાટે તેમણે પોતાના આનંદ ઉપભોગને ભોગ આપી વારથી અને ઈશ્વરકૃપાથી તેઓ બચી ગયાં. દીધે. લગ્ન પછી ગાંધીજીને બેરિસ્ટરની પરીક્ષા પાસ કરવા માટે વિલાયત જવું પડ્યું હતું. તેઓ ક્યારેય પતિની મહાસમિતિની બેઠક પછી ગાંધીજી પકડાયા ને તે પ્રગતિના માર્ગમાં અવરોધક બન્યાં નથી. પરંતુ તેમની પછી બે દિવસે બા પણ આગાખાન મહેલમાં જઈ ઉન્નતિમાં પ્રેરક શક્તિ બની રહ્યાં. પહોંચ્યાં. તે પછી ચોથા દિવસે એટલે કે ૧૫ મી ઓગસ્ટના દિવસે મહાદેવભાઈને હદયરોગનો હુમલો સમાજમાં સ્ત્રી એટલે જ સહનશીલતાની મૂતિ ! થતાં આગાખાન મહેલમાં તે શહીદ થયા. એ વખતે જીવનમાં સ્ત્રીઓને જ સહન કરવાનું વધારે આવે છે. સરોજિની દેવીએ બાપુને કહ્યું હતું- “તમારા ઉપવાસના કસ્તુરબાના પતિ મોહનદાસ ગાંધી સ્વભાવે જિદ્દી હતા. વિચારે અને ચિંતાએ મહાદેવ ચાલ્યા ગયા ને હવે તમે એકવાર એમની ઇચ્છા વિરુદ્ધ કસ્તુરબાથી કામ થઈ ગયું. ઉપવાસ કરશે તો બા જીવવાના નથી. એ પણ મહાદેવતેથી તે છેલ્લા પાટલે બેસી કસ્તુરબાને ઘરમાંથી કાઢી ભાઈના રસ્તે જશે.” મૂકવા તૈયાર થઈ ગયા. તેમણે પિતાની આત્મકથામાં એક જગ્યાએ લખ્યું છે કે- “પિતાના અત્યાચારો અને દઢ વતી અને તપસ્વી એવા બાપુ સાથે રહેવું એ કઠોર નિયમોથી જે દુઃખ મેં મારી પત્નીને દીધું છે એને કાઈ નીનાર કેઈ નાનીસૂની વાત ન હતી. તે ગમે તેવી પરિસ્થિતિમાં પાપે હું પિતાને કદી ક્ષમાં નહીં આપી શકું.” અવિચલ રહી બાપુનાં ચરણચિહ્નોને અનુસરતાં હતાં. વાસ્તવમાં આ રીતે જીવન વ્યતીત કરવું તે તલવારની સત્યાગ્રહની લડાઈ શરૂ થતાં જ બહેનેની પ્રથમ ધાર પર ચાલવા જેવું હતું. પતિની ઈચ્છાનુસાર કાર્ય ટુકડીમાં જ બીજી ત્રણ બહેને સાથે પકડાયાં ને વોલ- કરવું તે તેમનું જીવન દયેય હતું. તેમણે પતિના આદેશની કટની જેલમાં ગયાં. જેલમાં ગમે તેના હાથે રાંધેલું, કયારેય અવગણના કરી નથી. દક્ષિણ આફ્રિકામાં પતિની ગમે તેવું અને પેટમાં નાખવું વૈષ્ણવધર્મ પ્રમાણે તેમને આજ્ઞાનુસાર તેમણે વાસણ-કપડાંથી માંડીને નાનાં-મોટાં યોગ્ય ન લાગ્યું. જેમાં તેમણે ફળાહારની માગણી કરી. તમામ કામ કર્યા હતાં. પરંતુ તેમની વાત ઉપર લક્ષ્ય અપાયું નહીં. વેલકસ્ટની કસ્તુરબા સ્વભાવે સ્વાભિમાન, ધીરજ અને સાહસની જેલમાં ત્રણ દિવસ રહ્યાં. એ દરમ્યાન અનાજને એક સાક્ષાત્ પ્રતિમા હતાં. દક્ષિણ આફ્રિકામાં સ્મટ્સ સરકારે દાણો પણ પેટમાં નાખ્યો નહીં. ત્યારબાદ તેમની બદલી એક નિયમ બનાવી જાહેર કર્યું કે, “જેનાં લગ્ન રાજસ્ટર મોરેન્સબર્ગની જેલમાં કરવામાં આવી હતી. ત્યાં પણ થયા નથી તે લગ્ન નિયમાનુસાર મજૂર કરી શકાશે ભોજનને પ્રશ્ન તો યથાવત્ ઊભો હતો. અહીં પણ તેમની નહીં. ભારતીય પરણેલી પત્નીને રખાત રૂપે રાખશે.” માગણી જેલ સત્તાવાળાઓએ નકારી કાઢી હતી- જો આવા આ નિયમ પાછળ સરકારનો ઈરાદો સંપત્તિ હસ્તગત ચાળા કરવા હતા તે જેલમાં શા સારુ આવ્યાં ?” કરવાનો હતો. તે સમયે ગાંધીજીના નેતૃત્વ નીચે એક . મા પોતાનો પતિધર્મ સમજીને, પોતાના પત્ની ભયંકર આંદોલન થયું જેમાં બાએ સક્રિય ભાગ લીધો ધર્મના રક્ષણાર્થે ગયાં હતાં. સ્ત્રીત્વ અધિકારની પુનઃ હતા. તે વખતે બા ઠેર ઠેર ફરીને સ્ત્રી-શક્તિને જાગૃત પ્રતિષ્ઠા માટે ગયાં હતાં. પણ જેલમાં અનશન કાર્ય ચાલુ કરતાં હતાં. પરિણામ સ્વરૂપ તેમને પણ જેલમાં જવું " જ રાખ્યું. જેલ સત્તાવાળાઓ સાથે શદથી વાતચીત કરી પડયું. ત્યાં બીમાર પડી જતાં ડોકટરે કહ્યું કે તમારે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy