SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ર. વિશ્વની અસ્મિતા માનવીય અધિકાર આગ”નાં અધ્યક્ષા હોવાને કારણે જીવનના અંતિમ દિવસોમાં તેઓ નિર્જન ગેરેજમાં વિશ્વશાંતિ માટે કરેલી એમની સેવાઓ વિશ્વની અમૂલ્ય રહેતાં. ઈ. સ. ૧૯૬૨માં શ્રીમતી રૂઝવેલ્ટનું અવસાન નિધિ છે. ૧૯૪૮માં તેમણે એક ખૂબ જ સરસ વિચાર થયું. લોકેએ આ સમાચારથી તીવ્ર આઘાત અનુભવ્યો. મૂક્યો કે અમેરિકા રશિયાની સાથે સર્ભાવ વધારે. તેમણે ઠેરઠેર શોકસભાઓ ભરવામાં આવી. તેમને “માનવતાના ક સામાજિક વ્યવસ્થાઓ દૂર કરવાના સતત પ્રયત્નો મહાન મિત્ર’ કહીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી, કર્યા. દીન-દુઃખી અસહાય અને પીડિતેને સહાયતા અનેક પત્રપત્રિકાઓમાં એમના પર લેખો લખાયા. વૃદ્ધાકરી. માતાઓ અને બાળકોના સંરક્ષણ ઉપર ધ્યાન વસ્થામાં શારીરિક શક્તિ ક્ષીણ થઈ છતાં તેમની આંતરિક આપ્યું. યુવક અને મહિલા સંગઠને સ્થાપિત કર્યા. ગૃહ- શક્તિ ક્ષીણ થઈ ન હતી. તે નારીવના ઊંચા શિખર ઉદ્યોગને મહત્વ આપ્યું. આંતરરાષ્ટ્રીય સંબંધ સુધારવા પર વિરાજમાન હતાં. જગતની મહિલાઓ માટે તેમનું અને નબળાં રાજ્યોને સબળ બનાવવા માટે લેખો જીવન અને કવન આદર્શ તથા પ્રેરણારૂપ બની રહેશે. લયા તેમ જ ભાષણો પણ આપ્યાં. લોકોના નૈતિક ૭૫ વર્ષની ઉંમરે પણ યૌવનથી તરવરતાં હતાં. યુવાન ઉથાનનાં કાર્યો પર તેમણે વધારે ભાર મૂકો. જેટલો જ ઉત્સાહ ધરાવતાં હતાં. તેટલી જ તેનામાં જિજ્ઞાસા હતી. તેમના લેખોનો વ્યાપક વાચકવર્ગ છે એક એવું પણ અનુમાન છે કે તેમણે વિશ્વ ભ્રમણમાં અને આ લેખો અત્યંત પ્રસિદ્ધિ પામ્યા છે. તેમનું સંપૂર્ણ ૨૫૦,૦૦૦ માઈલની યાત્રા કરી હતી. તેમની ઊંચાઈ જીવન કર્મઠતા અને તપસ્યાનો પ્રેરણાત્મક ઇતિહાસ છે. પાંચ ફૂટ દસ ઈંચ હતી. તે સરસ સ્વાથ્ય, સુંદર તેઓ ક્યારેય નિરાશ, દુઃખી કે અકર્મણ્ય નથી બન્યાં. વ્યક્તિત્વ, પ્રતિભાશાળી, સુંદર વાકછટા ધરાવનાર, તેઓ નિત્ય સજાગ રહી પ્રત્યેક ક્ષણને સદુપયોગ કરતાં પરિશ્રમી, આત્મસંયમી અને ધિયમૂર્તિ હતાં. તેઓ હતાં. જ્યાં જતાં ત્યાંથી કાંઈ ને કાંઈ સારું અને નવું ગ્રહણ કસ્તુરબા કરી આવતાં. તેમણે અનેક સુંદર-અસુંદર સ્થાને જેમાં સત્યાગ્રહ હું બા પાસેથી શીખો. – ગાંધીજી હતાં, અનુભવ્યાં હતાં. તેમને અનાથાલય, જેલ, સ્કુલ, નર્સરી સ્કૂલ, ગંદી વસ્તી, અિતિહાસિક ખંડેરો તથા પૂ. બા સતીનું જીવન જીવી ગયાં. સીતાની માફક રમણીય નિસર્ગિક સ્થળોનું આકર્ષણ હતું. તેમને જે વનવાસ સહ્યો અને સાવિત્રીની માફક અનેકવાર પતિને કાંઈ જ્ઞાન મળતું તે બીજાઓને આપીને સંતોષ માનતાં મૃત્યુના મુખમાંથી પાછાં લાવ્યાં. પૂ. બા પતિના જીવન હતાં. તેમના જીવનની એક એક પળ બીજાને માટે સાથે ઓતપ્રોત થઈ તેમના સુખદુઃખમાં ભાગ લેનાર આપતાં હતાં. તેમણે પિતાને સમય જન હિતાર્થે સમર્પિત ભારતીય નારીને આદર્શ હતાં, પતિનાં સાચા અર્ધાગના કરી દિધે હતો. બની રહ્યાં હતાં. સહનશીલતાની મૂર્તિ હતાં. જનવાણી હોવા છતાં નવી સંસ્કૃતિને અપનાવવાની તેમનામાં શક્તિ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક ઓપીનિયન” દ્વારા ઈ. હતી. નમ્ર અને સુશીલ હોવા છતાં સમય આવ્યે પર્વત સ. ૧૯૪૮માં કરેલા સર્વે રિપોર્ટમાં દસ જીવિત મહાન જેવા અડગ થઈ શકતાં હતાં. વ્યક્તિઓમાં સર્વાધિક સ્થાન શ્રીમતી રૂઝવેલ્ટને મળેલું. ત્યાગ, આત્મ બલિદાન અને સહિષ્ણુતાની સાક્ષાત ઘણાં વિશ્વવિદ્યાલયોએ તેમને પ્રામાણિકતાની ડિગ્રીઓ મૂર્તિ કસ્તુરબા એક આદર્શ ગૃહિણી તરીકે વિશ્વની મહાન એનાયત કરી છે. અનેક મહિલા સંસ્થાઓ દ્વારા તેમને મહિલાઓમાં સ્થાન ધરાવે છે. તેમણે પોતાનું સમગ્ર માટે સમાન સમારોહ યોજાયાં હતાં. અને એ જ વર્ષે જીવન પરિશ્રમ, સાધના, તપશ્ચર્યા અને સેવામાં સમર્પિત ચમન એવોર્ડ પણ તેમને આપવામાં આવ્યું હતું. કરી દીધું હતું. આવાં આદર્શ ગૃહિણી કસ્તુરબાનો જન્મ ઈ. સ. ૧૯૪૦નો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પણ તેમને એપ્રિલ ૧૮૬૯માં પોરબંદરમાં થયો હતો. તેમના પિતા મળેલો. “કંકલીન રૂઝવેલ્ટ બ્રધરહૂડ એર્ડ” ઈ. સ. ગોકુળદાસ પ્રસિદ્ધ વ્યાપારી હતા અને માતા વ્રજકુંવર ૧૯૪૬માં મળ્યો હતો. ઈ. સ. ૧૯૪માં “વૂમન હોમ ધાર્મિક વૃત્તિના હતાં. માતા-પિતા બંને ચુસ્ત વૈષ્ણવ કપનિયન” દ્વારા સર્વાધિક લોકપ્રિય મહિલા તરીકે હતાં. તેમના આચારવિચાર અને સુસંસ્કારની છાપ સન્માન કરવામાં આવ્યું હતું. કરતૂરબાના ચરિત્ર પર અંકિત થઈ હતી. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy