________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૩૭૫
મનુના વિચારો સ્ત્રીના નીચા સામાજિક અને ગૃહસ્થી ગૃહસ્થી જીવનમાં સ્ત્રી પ્રત્યેને દદિકણ નિમ્ન કક્ષાએ જીવનના દરજજાને ખ્યાલ આપે છે. તેમણે જણાવ્યું, પહોંચે. શૂદ્ર જેવું સ્ત્રીનું સ્થાન મનાયું. પતિ પરમેશ્વરને સ્ત્રીને પુરુષોએ દિવસ અને રાત પિતાના આધિપત્ય નીચે આદર્શ રજૂ થયા. પતિ ગમે તેટલે નીચ હોય તે પણ
ઠે જણાવ્યું કે સ્ત્રી સ્વતંત્ર નથી. મહાને તેને પરમેશ્વર માનવ પડતો, નીચેનાં વિધાનમાં સ્ત્રી ભારતમાં પણ એ મત રજૂ થયો કે સ્ત્રી તેના જીવનના પરત્વેની નિમ્નતમ દષ્ટિ વ્યક્ત થઈ છે. કોઈ તબકક સ્વતંત્ર નથી. શુક્રાચાર્યે કહ્યું કે પતિએ
૦ નારીકુંડ રકકા પત્ની પર વિશ્વાસ નહિ રાખવો. બિન આજ્ઞાંતિક સ્ત્રીને ખરાબ પુરુષ કરતાં પણ હલકી ગણવામાં આવી. અલબત્ત ૦ જેરુ જઠણિ જગતકી ધર્મ સાહિત્યમાં સ્ત્રીને અર્ધાગિની ગણી છે. મનુએ એવું
૦ ડોલ, ગંવાર શૂદ્ર પશુ નારી. પણ કહ્યું કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવે વાસ
એ સબ તાડનકે અધિકારી. કરે છે. સિદ્ધાંતિક રીતે સ્ત્રી મહત્ત્વનું સ્થાન ધરાવતી હોવા છતાં આ સમયમાં તેનું સ્થાન અને ગૌરવ નીચાં લગ્ન કરવું સ્ત્રી માટે અનિવાર્ય બની ગયું હતું. ગયાં હતાં એ સ્પષ્ટ છે. સ્ત્રી માટે જીવનસાથીની પસંદગી- અપરિણીત સ્ત્રીને સ્વર્ગ પ્રાપ્તિ થતી નથી એવું મનાતું નું ક્ષેત્ર મર્યાદિત બન્યું હતું. બાળલગ્ન પ્રચલિત નહિ એટલે અગ્ય માણસ સાથે પણ એને પરણાવી દેવાતી. હોવા છતાં પુખ્તવય પહેલાં સ્ત્રીનાં લગ્ન કરી નાખવાના આ સમયમાં બાળલગ્નપ્રથા પણ સામાન્ય બની. આથી વિચાર રજૂ થયો હતો. એક સાથી પ્રથાનું પ્રચલન છતાં જીવનસાથીની પસંદગીમાં સ્ત્રીને કેઈ સ્વાતંત્ર્ય નહિ બહુપત્ની પ્રથાને પણ મર્યાદિત માન્યતા મળી હતી. મળતું. લગ્નને પવિત્ર સંસ્કાર મનાય એટલે વિધવા વિધવા સ્ત્રોને પુનર્લગ્નને અધિકાર સીમિત બન્યા હતા. પુનર્લગ્નનો ચુસ્ત નિષેધ કરાયે. વૈધવ્ય પૂર્વ જન્મના સતીપ્રથા પણ થોડા પ્રમાણમાં પ્રચલિત હતી. સ્ત્રીના પાપનું પરિણામ ગણાયું. વિધવાની સ્થિતિ દયાજનક ધાર્મિક અધિકાર પણ સીમિત બન્યા હતા. ઉપનયન હતી, સતીપ્રથા પ્રચલિત બની. હજારે સ્ત્રીઓ જાહેર સંસ્કાર પણ બંધ થયો. વેદકાલની તુલનામાં યજ્ઞ કરવાની, કરતી. શુદ્રોમાં આ પ્રથા ન હતી. સતી થતી તે પવિત્ર ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાના વગેરે અધિકારો મર્યા- ગણાતી. ઘણી સ્ત્રીઓને બળપૂર્વક સતી કરવામાં આવતી. ડિત બન્યા હતા. સ્ત્રીને ઘરમાં શિક્ષણ આપવાની પ્રથા વિધવા સ્ત્રી તરીકે જીવન જીવવાનો અધિકાર પણ છિનચાલુ થઈ તેથી આત્મવિકાસ અને આત્માભિવ્યક્તિની વાઈ ગયો હતો. આ યુગમાં દહેજ પ્રથા પણ સામાન્ય પુરુષ સમાન તક ઓછી થઈ. જાહેર જીવન અને મિલકત હતી. પિસા આપીને કન્યાને ખરીદવાની પ્રથા પણ હતી. ની બાબતમાં પણ સ્ત્રીનું સ્થાન મર્યાદિત થયું હતું. કન્યા ખરીદી અને વેચાણની વસ્તુ બની ગઈ હતી. બહુ રાજકીય હક્કો પણ સીમિત બન્યા. અધિકાર સંપૂર્ણપણે પત્ની પ્રથા પણ આ યુગમાં પ્રચલિત બની. આ સમયમાં છીનવી લેવાયા ન હતા છતાં એ મર્યાદિત થયા હતા, એ સ્ત્રીના ધાર્મિક અને શિક્ષણિક અધિકારો તદ્દન છિનવાઈ તે સ્પષ્ટ છે. આ સ્થિતિ મધ્ય યુગમાં વધુ અસ તેષકારક ગયા હતા. સ્ત્રીને લેખન-વાચનની કશી જરૂર નથી અને બની અને સ્ત્રી જીવન પરાધીનતાની પરાકાષ્ઠાએ પહોંચ્યું. સ્ત્રીને શિક્ષણ નહિ આપવું તે ખ્યાલ રિવાજ બની
ગયો હતે. સ્ત્રીને સ્વવિકાસ અને આત્માભિવ્યક્તિની મધ્ય યુગમાં નારી જીવન
કેઈ તક જ નહિ હતી. પરદાપ્રથા પણ ધીમે ધીમે બાહ્ય આક્રમણને પરિણામે આ યુગમાં સામાજિક પ્રચલિત બની. સામાન્ય સ્ત્રીનું જીવન તે ચાર દીવાલમાં જીવન વધુ સંકુચિત બન્યું. કન્યાના જન્મ અને ઉછેરની જ વીતતું. અલબત્ત, મિલકત પ્રાપ્તિના ક્ષેત્રે સ્ત્રીના હક્કો અવજ્ઞા આ યુગમાં શરૂ થઈ. પુત્રીને દેવને ચરણે પણ વધુ વિસ્તૃત બન્યા હતા. પરંતુ સ્ત્રી અત્યંત પરાધીન ધરી દેવામાં આવતી. પુત્રીને વેચવામાં પણ આવતી હતી. પરિણામે આ હકકો ભેગવવા તે શક્તિમાન હતી દેવદાસીની પ્રથા પણ પ્રચલિત બની હતી. કન્યા સર્વ જ નહિ. એવું નેંધાયું છે કે કાનૂની દષ્ટિએ અમુક બાબતયાતનાનું મૂળ ગણાતું. કેટલીક જ્ઞાતિઓમાં બાળાની માં મુસ્લીમ સ્ત્રીનું સ્થાન તે સમયની હિંદુ સ્ત્રી કરતાં હત્યા કરવાનો પણ રિવાજ હતો.
ઊંચું હતું.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org