SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ વિશ્વની અમિતા વર્તમાન સમયમાં સ્ત્રી : કશી તક નહિ હતી. આ સમયમાં તકો વધી. પ્રેમવેદકાળમાં સ્ત્રી ગૌરવપૂર્ણ સ્થાન ભોગવતી. અતુવેદિક ૬ O, લગ્ન પણ નોંધાયાં. સમયમાં સ્ત્રી-પુરુષ અસમાનતાની સ્થિતિ સર્જાઈ છતાં - સ્ત્રીને આ સમયમાં શિક્ષણનો અધિકાર પણ મધ્ય યુગના શરૂઆતના સમય સુધી સ્ત્રી મહત્ત્વનું સ્થાન મળ્યું. યુનિવર્સિટીઓએ કન્યાની અરજી નકારી કાઢી ધરાવતી. પાછળના સમયમાં મધ્ય યુગમાં જ સ્ત્રી-પરા હતી. પરંતુ ૧૮૭૭માં કલકત્તા યુનિવર્સિટીએ સ્ત્રીના આ ધીનતા પરાકાષ્ઠાએ પહોંચી. સ્ત્રી પુરુષના ઘણા હક્કોથી અધિકારને સ્વીકાર્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે તો કન્યાઓને વંચિત રહી સ્ત્રીનું સ્થાન નિમ્ન સ્તરે પહોંચ્યું. વળી સમયે શિક્ષણ આપતી શાળા શરૂ કરી. ધીરે ધીરે ભારતમાં પલટે ખાધો, વર્તમાન સમયમાં સામાજિક પરિવર્તનની કન્યાશાળાઓ શરૂ થઈ. સ્ત્રી શિક્ષણ પરત્વે જાગૃતિ પ્રક્રિયા અને પરિબળેએ સ્ત્રીના મોભા-દરજજામાં પરિવર્તન આવી. કન્યા કેળવણીનું મહત્વ સ્વીકારાયું. ડે. એ આપ્યું અને એ પરિવર્તન એના વિકાસને મદદરૂપ બન્યું. હિંદુ વિધવા સ્ત્રીઓ માટે શાળા શરૂ કરી. પાછળથી તો ઈન્ડિયન વિમેન્સ યુનિવર્સિટી તરીકે એ ઊભી થઈ. બ્રિટિશ શાસન દરમિયાન વિવિધ પ્રકારની અસમાનતા ઉત્તરોત્તર સ્ત્રી-શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું. અને સ્ત્રી નો અસ્વીકાર થયો. પશ્ચિમની અસર થઈ. આના શિક્ષણને સામાજિક રવીકૃતિ મળી. અલબત્ત, પુરુષ પરિણામે નારીમતિની પ્રવૃત્તિ શરૂ થઈ. સ્ત્રીઓમાં પણ શિક્ષણની તુલનામાં એ ઓછું જ રહ્યું. પિતાની જાત વિશેન નો ખ્યાલ વિકસ્ય. સ્ત્રી-પુરુષના સંબંધમાં કાંતિ શરૂ થઈ. નવી સામાજિક વ્યવસ્થાના – પરદાપ્રથા પણ નાબુદ થઈ. ગાંધીજીએ આ નાગરિક તરીકે સ્ત્રીઓએ પણ વિચારણા શરૂ કરી. ૧૯ મી પ્રથાને વિરોધ કર્યો. ધીમે ધીમે પ્રથા હળવી બની અને સદીના સુધારકોએ સ્ત્રીઉત્થાન માટે વ્યવસ્થિત પ્રયાસો સ્ત્રીને જાહેર જીવનમાં સ્થાન મળ્યું. શરૂ કર્યો. વિવિધ સ્ત્રી સંગઠનો સ્ત્રી જાગૃતિનાં પ્રતીક – ગાંધીજીનાં આંદોલન અને ચળવળ એ સ્ત્રીને તરીકે કામે લાગી ગયાં. આ સમય દરમિયાન સ્ત્રીની રાજકીય ક્ષેત્રે પણ મહત્ત્વની ભૂમિકા અદા કરવા સમર્થ સ્થિતિમાં નીચે જેવા સુધારા થયા. બનાવી. “ભારત છોડો ” ચળવળમાં સ્ત્રીઓને ફાળો નાનો સૂનો નહિ હતો. સ્ત્રીઓ પોતાના રાજકીય અને સામાજિક -- દેવદાસી પ્રથા પર પ્રતિબંધ મુકાયે, હકકે પ્રત્યે સભાન બની. મહાત્મા ગાંધીના સ્વાતંત્ર્ય – લગ્ન ક્ષેત્રે પણ રસ્થાન સુધર્યું. આદોલને સ્ત્રીને રસોડામાંથી બહાર કાઢી.લાઠી અને – બાળલગ્ન પર પ્રતિબંધ મુકાયે. બંદૂકની ગોળીઓને સામનો કરવા સમર્થ બનાવી. – સતી પ્રથાની નાબૂદી થઈ. આમાં રાજા રામ- સમાજમાં તેનાં સ્થાન વિશે નવી દષ્ટિ જમાવી. મોહન રેયને મોટો ફાળે હતે. – સ્ત્રીને મર્યાદિત મતાધિકાર પણ મળ્યો. ૧૯૦૫માં – વિધવા સ્ત્રીને પુનઃ લગ્નને અધિકાર મળે. વધુ સ્ત્રીઓને આ અધિકાર પ્રાપ્ત થયે. વિધવા પરત્વેને દષ્ટિકોણ બદલાયો. અનેક વ્યવસાયમાં – રાજકીય પ્રતિનિધિત્વ અને સ્થાન મેળવવા માટે જોડાઈ વિધવા સ્ત્રી આત્મનિર્ભર બનવા લાગી. સમાનતા પ્રાપ્ત થઈ. સ્ત્રીઓએ પણ પ્રધાન અને સચીવ -બહુ પત્ની પ્રથા પર નિયંત્રણુ મુકાયું. એક પત્નીની તથા ડેપ્યુટી સ્પીકર તરીકે સ્થાન મેળવ્યું. હયાતીમાં બીજી પત્ની કરવી તે ગુનો ગણવા લાગ્યો. – સંગીત અને નૃત્યનું શિક્ષણ લેવાની તક મળી. - રૂઢિગત હિંદુસમાજમાં છૂટાછેડાનો સ્ત્રીને અધિકાર સ્ત્રીઓ માટે આ શિક્ષણ ગૌરવની વાત ની. ધીમે ધીમે ન હતો. પરંતુ આ સમયમાં સ્ત્રીને આ અધિકાર ચલચિત્રોમાં પણ ભૂમિકા ભજવવાને અધિકાર સ્વીકૃત મળે અને પતિ પાસેથી ભરણ પોષણનો પણ અધિકાર થયો. એટલું જ નહિ, એ ભૂમિકા વડે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થયો. મેળવી. છે – મોટેરાં અથવા મા–બાપ લગ્ન કરે ત્યાં કન્યાએ – આર્થિક રીતે સ્ત્રીઓ પગભર થાય એવા પ્રયાસો જવું પડતું. પરિણામે લગ્ન–પાત્રની પસંદગી માટે કન્યાને પણ આ સમયમાં થયા. વ્યાવસાયિક તાલીમ પણ સ્ત્રી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy