________________
૩૬૦
વિશ્વની અસ્મિતા
આપવાનું રહે છે. આ ફાળે સોનું અને સભ્ય દેશના બહુલક્ષી વિનિમય દરો નિષ્પન્ન થાય નહિ તે જોવાની ચલણના સંદર્ભમાં આપવાનો રહે છે. આ ફાળા માટે જવાબદારી સંબંધિત સભ્ય રાષ્ટ્ર સ્વીકારવાની રહેશે. કોટા નક્કી કરવામાં આવ્યા હતા, કટામાં દરેક રાષ્ટ્રનું
૫. વેપારતુલાના ચાલુ ખાતાની ચુકવણી ઉપર કઈ રાજકીય અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ કેટલું મહત્ત્વ છે તે
પણ પ્રકારના વિનિમય અંકુશ રાખવા નહીં. ખાસ ધ્યાનમાં લેવામાં આવેલ છે. સભ્યપદ મેળવવા ઈરછનાર રાષ્ટ્ર પાસે સોનાનો પુરવઠો કેટલો છે, વિદેશી આમ ઉપરની શરતનું પાલન કર્યા બદલ લેણદેણું હડિયામણ અંગેની સ્થિતિ કેવી છે, આંતરરાષ્ટ્રીય વેપારને ચુલાની મુશ્કેલીના સમયે ભંડોળ પાસેથી લોન કે સહાય કારણે લેણદેણુતુલા અને તેના કદમાં વધઘટ થવાની મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ભંડોળ પાસેથી શક્યતા કેવી છે, રાષ્ટ્રીય આવક, વસ્તી કેટલી છે વગેરે થતી સહાયમાં સમજૂતીનું પાસું ખાસ ધ્યાનમાં રખાયેલ છે. બાબતને ધ્યાનમાં લઈને મૂડી ભંડોળ અંગેનો ફાળો
ભંડોળ તરફથી આપવામાં આવતાં ધિરાણ અ૫વિચારવામાં આવ્યો છે.
કાલીન સમય માટે, લેણદેણતુલાની કામચલાઉ અસમસભ્યપદ મેળવનાર દરેક રાષ્ટ્ર પિતાને ફાળે તહાસ ,
તુલાને દૂર કરવા સહાય આપવામાં આવે છે. આવી બે સ્વરૂપમાં આપવાનું રહે છે. પ્રથમ અમુક ભાગ સહાય પાંચ વર્ષમાં ભરપાઈ કરવાની રહે છે. સભ્ય સોનામાં અને ત્યાર પછી અમુક ભાગ ચલણમાં આપવાને દેશની આંતરિક ચલણ વધુમાં વધુ ૨૦૦ ટકા જેટલું રહે છે. સામાન્ય રીતે દરેક રાષ્ટ્ર પિતાના ફળોની મંડળમાં જમા થઈ શકે છે. તેમાંથી ૧૨૫ ટકા કાટા રકમમાંથી ૨૫ ટકા રકમ અથવા તો કુલ સત્તાવાર સેનાના જેટલું ધિરાણ પ્રાપ્ત થઈ શકે છે. આ ૧૨૫ ટકાના જથ્થાની દસ ટકા રકમ સોનાના સ્વરૂપમાં આપવાની કોટાની મર્યાદા ઉપરાંત કેઈ પણ રાષ્ટ્ર વર્ષમાં એકવાર રહે છે. ૧૯૬૨ અને ૧૯૬૯ પછી ફરી આ મંડળમાં તેના કોટાના ૨૫ ટકા કરતાં વધુ ઉપાડ કરી શકતું વધ કાળો આપવાની જાહેરાત કરવામાં આવી છે. મંડળ- નથી. ઉપાડ અંગેની કઈ પણ બાબતમાં આખરી નિર્ણય ના સ્થાપના સમયે ઊભું થયેલુ ભડળ ૮૮ લાખ ડોલર કે છુટછાટ આપવાનો અધિકાર ભડાળને કાર્યવાહકોને જેટલું હતું. ૧૯૫૯, ૧૯૬૨, ૧૯૬૯ માં એમ ત્રણેકવાર સાંપવામાં આવેલ છે. મૂડી ભંડોળમાં વધારો જાહેર કરવામાં આવેલ.
નાણા ભંડોળની કામગીરી -આરંભથી શરૂ કરીને ભંડળની કાર્ય કરવાની પદ્ધતિ :- લંડળની
ભંડોળે જુદા જુદા સમયે સેંપવામાં આવેલી યોગ્યતા કાર્ય કરવાની પદ્ધતિ સરળ બની રહે તે માટે કરારપત્રમાં
પૂર્વક બજાવી છે. ૧૬૯ ના વર્ષથી કામગીરીના વલણમાં જણાવેલ જવાબદારી તથા હકકો, અધિકારની કામગીરી નવાં પરિવર્તન આવ્યાં છે, તેની કામગીરી તપાસીએ. બજાવવાનું નક્કી થયેલું છે.
૧. વિનિમયદર સ્થિરતાનું કાર્ય - નાણા ૧. દરેક સભ્ય રાષ્ટ્ર પિતાના ચલણનું મૂલ્ય
ભંડોળનો એક ઉદ્દેશ જોડાયેલા વિવિધ રાષ્ટ્ર વચ્ચે સેનાના સંદર્ભમાં નક્કી કરવું અને તે અંગેની માહિતી
વિનિમય દરમાં સ્થિરતા સ્થાપવાને હતે. છે. સ્નાઈડર ભંડોળને આપવી.
જણાવે છે કે ભડાળે પ્રારંભમાં જ સરખા વિનિમયદર ૨. દરેક સભ્ય રાષ્ટ્ર પોતાના ચલણનું સત્તાવાર માટે સહમતિ સભ્ય દેશો પાસેથી મેળવી લીધી હતી. મૂલ્ય જાળવવા કરારબદ્ધ રહેવું. તાજેતરમાં સત્તાવાર લાંબા ગાળે પરિવર્તન થઈ શકે તે દર સ્થાપવાનું મૂલ્યમાં વધઘટ ૩ ટકા જેટલી કરવાની છૂટ આપવામાં
સૂચન કર્યું હતું. અહીંયા હવે સોનાધેરણની જડતાને આવી છે.
બદલે નિયંત્રિત પરિવર્તન થઈ શકે તેવા સિ.ની હિમાયત ૩. સભ્ય રાષ્ટ્રના ચલણનું એક વાર સેનામૂલ્ય થઈ હતી. વિનિમયદરની સ્થિરતા માટે નીચે પ્રમાણે નક્કી થયા પછી તે કાયમને માટે સ્થિર રીતે જળવાઈ જોગવાઈ કરવામાં આવી છે ? રહે એવી જડતા સ્વીકારવામાં આવેલ નથી.
(૧) વિનિમય દરની પ્રારંભિક રીતે સ્વીકૃતિ કરવી, ૪લેણદેતલાની મથકેલીને લીધે વિનિમય અંકશ શરૂઆતમાં ૩૨ દેશેએ વિનિમયદરને નક્કી કર્યો, દરેક ચાલુ રહે છે તેમાંથી અવ્યવસ્થિત વિનિમય દર તથા દેશેએ પિતાનાં ચલણનું મૂલ્ય સેનામાં અથવા અમેરિકન
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org