________________
૩૫૯
સંદર્ભગ્રંથ ભાગ-૨
સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય નાણાકીય સહકારને ઉત્તેજન ભંડોળ પાસે રહેલાં નાણાકીય સાધનમાંથી સભ્ય આપવું.
દેશોને મદદ તરીકે આપવાની રહેતી રકમ આપેલા ફાળા.
દ્વારા નક્કી કરીને આપવાની રહેશે. ૨. આંતરરાષ્ટ્રીય વેપારનો વિસ્તાર અને સમતુલિત વિકાસ શક બનાવવો, તે મારફતે સભ્ય દેશમાં રોજગારી
૪. લેણદેણ કરવામાં સરળતા રહે તેવી અપેક્ષાએ અને વાસ્તવિક આવકની ઊંચી સપાટી સ્થાપવી, ટકાવી એવા સ્વતંત્ર બહુપક્ષા વ્યવસ્થા કાર
એવી સ્વતંત્ર અપક્ષીય વ્યવસ્થા કાયમી સ્થાપવી કે જેમાં રાખવી.
નાણુ સહેલાઈથી એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં બદલાવી
શકાય. ૩, વિનિમય દરમાં સ્થિરતા સ્થાપવી, અને ચલણનું
૫. સભ્ય દેશે એ બાબત સાથે સહમત થયા હતા હરીફાઈયુક્ત અવમૂલ્યન અટકાવવું.
કે ભંડોળમાં એમના નાણાની મંદી નહીં આવવા દે, સાથે ૪. ચલણની બહુમુખી પરિવર્તનશીલતા સ્થાપવી, બધા પોતાના ચલણના બદલામાં સેનું આપવાને માટે પણ જ વિનિમય અંકુશ અને નિયંત્રણ દૂર કરવાં. તેઓ સહમત થયા હતા. ૫. લેણદેણુતુલાની અસમતુલા અનુભવતા દેશને માટે
૬. ભંડોળનો સંબંધ માત્ર સભ્યરાષ્ટ્રની સરકાર સાથે આ અસમતુલાને દુર કરવા વિદેશી હડિયામણની સહાય જ હતું. તેમને વિદેશી વિનિમય બજાર સાથે કોઈ પૂરી પાડવી.
સંબંધ ન હતો.
આમ ઉપર્યુક્ત સૈદ્ધાંતિક બાબતને સ્વીકાર કરીને ૬. સભ્ય રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય લેણદેણતુલાની અસમ- ભંડોળે તેમની કામગીરીને આરંભ કર્યો હતો. તુલા, કક્ષા અને સમય ઘટાડવો.
સત્તાવહીવટ :- મંડળની સર્વોચ્ચસત્તા “બોર્ડ આમ ભંડોળ બે રીતે કાર્ય કરે છે. એક તો તે એક ગવનસ?” પાસે છે. દરેક સભ્યરાષ્ટ્રને એક અમ્પાયર તરીકેનું અને બીજું બેંકર તરીકેનું. બેંકર ગવર્નર અને બીજો એક વેકદિપક ગવર્નર હોય છે. ભંડોળ તરીકે તે સભ્ય દેશોની લેણદેણુતુલાની અસમતુલાને નિવાર- ની સામાન્ય સભા દર વર્ષે એકવાર સપ્ટેમ્બર માસમાં વાનો પ્રયત્ન કરે છે. અમ્પાયર તરીકેની કામગીરીમાં તે મળે છે. એવું એક ગવર્નર્સ તેમની સત્તા બર્ડ ઓફ સભ્ય રાષ્ટ્રોને અમુક નિયમોનું પાલન કરવાનું ભલામણું એકિઝકયટીવ ડાયરેકટર્સને સોંપે છે. બેઈમાં પાંચ કાયમી કરે છે.
સભ્ય દેશો છે * ( હાલ વધુ એક રાષ્ટ્રને કાયમી સ્થાન આંતરરાષ્ટ્રીય ભંડળને પાયાના સિદ્ધાંત - આપવામાં આવ્યું છે.) બાકીના ૧૨ સભ્યની ચૂંટણી જે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ કેટલાક જુદા જુદા સિદ્ધાંતના તે સભ્યરાષ્ટ્ર કરે છે. આ પાંચ કાયમી સભ્યો જે તે આધારે પોતાનાં લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે પ્રયાસો કરે છે. રાષ્ટ્રેએ આપેલા કવાટાના ફાળા અનુસાર નીમવામાં
આવેલ છે. ભારત આ ભંડોળનું કાયમી સભ્ય છે. પ્રત્યેક ૧. સૈદ્ધાંતિક રીતે ભંડોળના દરેક સભ્ય રાષ્ટ્રએ દેશને ૨૫૦ જેટલા મત આપવાનો અધિકાર આપવામાં વિનિમય દરને સ્થિર રાખવાનો પ્રવાન કરવાનું રહે છે. આવ્યો છે, પરંતુ દરેક સભ્યદેશને સરખા મત આપવાના વિનિમયદરમાં કરવામાં આવતું પરિવર્તન અમુક મર્યાદામાં અધિકાર મળતો નથી. ૨૫૦ જેટલા મત આપવાને અધિરહીને જ કરવાનું રહે છે. જ્યાં મૌલિક પરીવર્તન શક્ય કાર મેળવવા માટે સભ્ય દેશે ઓછામાં ઓછા ૧ લાખ. હોય ત્યાં વિનિમયદરમાં ફેરફાર કરવાની વધુ જરૂર રહેતી અમેરિકન ડોલરનો ફાળો આપવાનો રહે છે. ભંડળમાં નથી..
વધુ ફાળો અમેરિકા અને બ્રિટનનો છે તેથી મત આપવાના ૨. કોઈપણ સમયે વિનિમયદરમાં પરિવર્તન (અવમ. આધકારમાં તેમને ફાળો મેટો રહે છે. કેટલીકવાર આ ત્યન) ભંડોળની સાથે વિચારવિમર્શ કર્યા પછી જ બંને રાષ્ટ્ર મળીને કોઈ પ્રસ્તાવ રજૂ કરે તે આસાનીથી કરવાનું રહેશે. નાનાં પરિવર્તનો સિવાય જ્યારે વિનિમય પસાર થઈ જાય છે. દરને એગ્ય રીતે સમાયોજિત કરવાનું હોય ત્યાં પણ સાધન મૂડી અને ફાળે - મંડળમાં સભ્યપદ ભંડોળની સંમતિ મેળવવી આવશ્યક છે.
મેળવનાર દરેક રાષ્ટ્ર સમજતી થયા અનુસાર ફાળો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org