________________
૩૪૨
વિશ્વની અસ્મિતા
નાઇલને કાંઠે વસવા આવ્યાનાં એંધાણ મળી આવ્યાં વાળવામાં આવી છે. દક્ષિણ ઇજિપ્તના પ્રદેશને કમળ અને છે. ધીમે ધીમે નાઈલના ઉત્તર અને દક્ષિણ ભાગમાં તેની દાંડીથી દર્શાવ્યું છે. જ્યારે ઉત્તર મિસર પેપીરસના પ્રજાના કબીલાઓ સ્થિર થવા લાગ્યા. ખેતી અને ગૌ- છેડથી દર્શાવાયું છે, બને તરફ નાઈલ દેવતા છે જે પિષણથી પિતાનો વિકાસ કરવા લાગ્યા. અનેક કબીલા- પુરુષ છે પણ બનેનું ઉપરનું શરીર ઐણ છે. સ્તન એના સરદારો રાજા બનવા લાગ્યા અને ઉત્તર અને દક્ષિણ- મંડળ દર્શાવે છે. જે નાઈલની ગોદમાં વસતા મિસરવાસીના રાજાઓ વચ્ચે વારંવાર લડાઈઓ, લૂંટ અને આક્રમણું એને પિષશુ આપે. ત્યાર પછી મિસરમાં ૩૧ રાજ્યવંશ થવા લાગ્યાં. ઈ. સ. પૂર્વે ૩૧૦૦ સુધીમાં તે ઉત્તર અને થયા જેણે મિસરને ૩ યુગમાં વહેંચી નાંખ્યું. દક્ષિણ નાઈલે વસેલી પ્રજાએ બે સબળ જૂથમાં વહેંચાઈ ને પિતાની શક્તિઓ વેડફી રહી હતી. ત્યારે મિસરમાં () પ્રાચીન શાસન ઈ.સ. પૂ. ૨૧૦૦ સુધી. ડાહ્યા માણસોએ વર્ષોની મહેનત પછી આ બે નાઈલનાં રાજ વચ્ચે સંપ કરાવ્યું. તેની યાદમાં પિસમાં લકસોરના (૨) મધ્યયુગીન શાસન ઈ. સ. પૂ. ૧૫૮૦ સુધી મંદિરમાં એક સુંદર શિલ્પ મળી આવ્યું છે જેમાં ઉત્તર અને– અને દક્ષિણ મિસરવાસીઓનું મજબૂત જોડાણ દર્શાવવા બે નાઈલ દેવતાના હાથમાં રહેલ છોડની કલામય ગાંઠ (૩) નૂતન શાસનકાળ ઈ. સ. પૂ ૬૦૦ સુધી.
ઈ. સ. પૂર્વે – પ્રાચીન મિસરની વિકાસગાથા રાજયકુળને ઈતિહાસ (રાજવંશમાં પ્રખ્યાત રાજાઓના નામ લખ્યાં છે.)
1
ઈ. સ. પૂર્વે |
૩૧૦૦
૩૦૦૦
૨૯૦૦
૨૭૦૦
પ્રથમ રાજ્યવશે
-રાજવંશ- | તેમાં મહત્ત્વના રાજાઓનાં નામ જણાવ્યાં છે. ઉત્તર
- દક્ષિણ મિસરના જોડાણ પછી પ્રથમ રાજધાની ૧. પહેલે (૩૧૦૦-૧૮૯૦) | દક્ષિણમાં થીનિસ નગરમાં હતી, જે પ્રથમ સમ્રાટ
મીનાએ આજના કાહીરાની જગ્યાએ સ્થાપી (નારમે૨) (મીનીસ) સ્થાપક નારમેર | તેણે નાઈલની પૂર્વ સૂર્ય . “એન’નું વિશાળ મંદિર
બનાવ્યું. ત્યાં દિવ્ય મંત્રરચારથી સૂર્યની પૂજા થતી. ૨. બીજો રાજવંશ (૨૮૯૦ પશ્ચિમ તટ પર તેણે નગર વસાવ્યું જેને યુનાનીઓ થી ૨૬૮૬)
મેમ્ફીસના નામે ઓળખ્યું છે. ત્યાં તેમણે સ્થાપેલ “આઈન શાશ” નામે વિશ્વ વિદ્યાલય આજે પણ
છે ત્યાં ખગોળ અને ગણિતનું જ્ઞાન આપવામાં આવતું. ૩, જેસર (૨૬૮૬-૨૬૧૩)
ત્રીજા રાજ્યવંશે ખૂબ વિકાસ સાધ્યો. પગથિયાં જેવા પિરામિડ વિકસ્યા. (જોસેરનો પિરામિડ). ફૅિકસની
પ્રતિમા બની. ભાષાને વિકાસ થયે. ચોથા રાજ્ય૪. (૨૬૧૩-૨૪૯૪) મુકું
વંશના આ કાળમાં નુબીઆના રણમાં સુવર્ણ અને મેન્કો ઉરે
તાંબુ ભરી વણઝારો આવતી. તે સિરી આ અને
લેબને નથી વહાણમાં કિંમતી પથ્થરો આવતા. ત્યારે ૫. (૨૪૯૪-૨૩૪૫) રાજા દેવી અંશ તરીકે સૂર્યને વારસ ગણાઈ પૂજાવા
લાગ્યો હતો. પાંચમાંથી ૬ઠ્ઠા રાજ્યવંશમાં ધર્મ૬. (૨૩૪૫–૨૧૮૧)
ગુરુઓનું જોર વધ્યું અને સામંતશાહી એટલી વીફરી પેપી પહેલે
કે પેપી–બીજાના વખતમાં રાજ્ય નાના ટુકડામાં પિપી બીજે
વહેચાઈ ગયું. વિશાળ પિરામિડો ત્યારે બંધાયા.
२६०० ૨૫૦૦
ક.
૨૩૦૦
૨૨૦૦
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org