________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ—ર
રાજ્યગુરુથી મિસરના ૩૦ રાજ્ય વશેના ઇતિહાસ માલે. ખેલા મળી આળ્યે છે.
ત્યારે સાહિત્ય ખૂખ વિકાસ પામ્યું હતું. પ્રય ગીતા અને કવિતાઓ તથા દેવની પ્રાર્થનાઓ લખાયેલી મળી આવી છે. થીમ્સના રામસેસની દરગાહમાંથી મળી આવેલી અધૂમા માટેની કવિતા સુ ́દર છે.
* મને હવે નથી પડી મારી કેશભૂષાનીપણ્ અગર તું મને હજુયે ચાહીશ તે, હું કેશગુન કરી હરઘડી રહીશ તૈયાર.... તારા પ્યારની પ્રતીક્ષામાં અહી નદી પાર ! ભલે પડયો મગર રતીપર છતાં
હું કૂદીશ હિંમતથી નદીમાં, તને લેવા
તારા પ્યાર મને પ્રેરે છે, તે સજે જ્યારે તને આવી હૃદય નૃત્ય કરે છે;
ઊઘડે છે મારા હાથ તને ભીંસવા, ’
મિસરમાં સમાજ છે વગેગમાં વહેંચાઈ ગયા હતા. ઉમરાવા અને ધમ ગુરુએ, વેપારીઓ અને કારીગરીશ, ખેડૂતા અને મજૂરા ( ગુલામા ). તેમાંથી આર્થિક રીતે અમીર, મધ્યમ વર્ગ અને ગરીબ સર્જાયા. ધર્મગુરુઓનુ ત્યાં બહુ જ વર્ચસ્વ હતુ. શ્રમજીવીઓના ભાગે રાજા ધર્મગુરુઓ-ઉમરાવા અને ધનવાન વેપારીએ વિલાસવૈભવ ભાગવતા. મહાલયા અધાવતા તેમાં રહેતા, બાગ બગીચામાં ફરતા, સુંદર વસ્ત્રાભૂષણા પહેરતા, ધાતુનાં માટીનાં અને કાચનાં સુંદર વાસણા વાપરતાં; સારું. નિચર રાસરચિલુ વસાવતા. નૃત્ય અને સંગીત વડે પેાતાનું દિલ બહેલાવતા હતા. તેઓ કલાને ઉત્તેજન પશુ આપતા.
મજબૂત બનાવે છે. મારામાં સાહસ છે. જલનિધિ મારામાં...'
રહેલી એક છુ' ( ત્યારે ) માતૃ
ખેડૂત લેાકેા સાદા ઘરમાં રહેતા, મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા, ગરીએ અને મજૂરા ધનિકા માટે ખેતી કરતા, મહાલયા, પિરામિડામાંધતા અને પેટિયું રળી લેતા.
આ સર્વ સમાજમાં સ્રીઓનુ સ્થાન માભાભયું' રહેતુ. તેએ સ્વતંત્ર હુ ભાગવતી અને મિલકત વારસા માટે પણ તેના હક્ક સ્વીકારવામાં આવ્યા હતા.
Jain Education International
૩૪૧
ધમ ગુરુએ તથા રાજાએ વૈભવશાળી પાર્થિવ જીવનને અમર કરવા યત્નશીલ રહેતા અને તેથી જ મૃત્યુ પછીના જીવન માટે અને કીર્તિ માટે પિરામિડા ખાધતાં, તેમાં માટું ખર્ચ અને નીચલા વૠતુ તે માટે શેષણ થતું તેથી અસંખ્ય દેવા વચ્ચે અટવાએલી મિસરની સસ્કૃતિ પાછળથી સુરાપ – એશિયાના હુમલાઓમાં નષ્ટપ્રાય થઈ ગઈ. રાજ્યગુરુ અને રાજાઓની દેવા તથા કાયદાએ દ્વારા કરવામાં આવતી જુલ્મી સત્તાખારીએ મિસરવાસીઆએ પરદેશી સામે લડવામાં રાજ્યકુળને મદદ ન કરી અને મિસર ગુલામ ખન્યુ. મિસરની સ`સ્કૃતિ પથ્થર યુગમાંથી કાંસ્યયુગમાં આવી અને લેહયુગ સુધી તેણે વિકાસ સાન્ધ્યા. પ્રાચીન ઇતિહાસકારાએ મિસરને સંસ્કૃતિનું પારણું કહેલુ છે.
સ
પ્રાચીન મિસરની જાણ એશિયા અને યુરોપવાસીઓને તેમના વ્યાપાર ઉદ્યોગની નિકાસ દ્વારા થઈ અને તેથી આકર્ષાઈ મિસરને લૂંટવા – જીતવાવાળા આવ્યા.
-
પ્રાચીન મિસરમાં તાંબાના, રૂપાના અને સુવણુનાં વાસણા બનતાં. કાચના બનાવનારા તેની ફૂલદાનીએ અને આસવના પાત્રો બનાવતા. સાનીએ રાજ્યકુટુંબ અને ધનિક વર્ગ માટે ઘરેણાં, ઝવેરાત અને મુકુટ વગેરે ઘડતા. વણકર સૂતર અને લીનનનુ કાપડ વણુતા, સુથારે ખારી દરવાજા, રથ, સિંહાસન પ`ગ આદિ બનાવતા, કુંભારાનું માટીકામ ત્યારે અદ્ભુત હતુ. કડિયાએ મિસર સસ્કૃતિના અવશેષ આજ સુધી જીવતા રાખ્યા છે. વહાણવટીઓ વ્હાણા – હાડીએ, માલવાહક તરાપા બનાવતા. આમ આજની વેપાર ઉદ્યોગેાની પાયાની ઈંટ મિસરમાં પહેલીવડેલી ધરભાઈ. આ તૈયાર માલ આંતરિક મજારામાં વહેંચાતા પણ ગધેડા અને વહાણુ મારફત બહાર દેશિવદેશમાં પણ જતા. સીરીઆ અને એખીàાનમાં મિસરનું' કાપડ, મસાલા અને પ્રાચીન શિલ્પના નમૂનાનારાએ પણ વિદેશમાં આવીને બહુમાનથી વસતા હતા. એની નિકાસ થતી. મિસરમાંથી હુન્નરની જાણકારી ધરાવઆ સર્વાંથી સ ંપન્ન મિસર ભૌતિક સુખાની ચરમ કક્ષાએ પહેાંચ્યું અને તે સુખ સગવડ માટેની શેાષણખોરીથી આંતરિક રીતે નિળ પણ બન્યું. આ વૈભવે એ બહારથી આક્રમણખારાને આકર્ષ્યા. મિસરમાં માનવીયકુળ તેા લાખા વર્ષોંથી ત્યાંની પહાડીઓમાં શિકારી કરતી ટાળીએના રૂપમાં ફરતુ હશે, ઇસેકહેજાર વર્ષ પહેલાં લેાકે ખીણમ
For Private & Personal Use Only
www.jainelibrary.org